May 06, 2017

મોદીજી તો કમાલ છે પૂરેપૂરી મોડસઓપેરેન્ડી સમજાવી દિધી : વિજય મકવાણા

ઉંઘ નથી આવતી!
મોદીજીએ જ્યારથી કહ્યું છે કે, રાત્રીના અસામાજીક તત્વો ધોળે દિવસે ગૌરક્ષક બની જાય છે. ત્યારથી હું વિચારું છું કે,
રાત્રે જાહેર માર્ગો પરની ટ્યુબલાઇટ ચોરી જનાર, લોકોની કાચની બારીઓ પત્થર ફેંકી તોડનાર, લોકોના નળનાં ચકલાં કાઢી જનાર, બસસ્ટેન્ડના શોચાલયોની બાલદીઓ ચોરનાર, વાહનોના ટાયરો-લોગો ચોરનાર, દુકાનોના શટર તોડનાર, એકલદોકલ નિકળતા માણસને લુંટનાર, રાત્રે જુગારધામો ચલાવનાર, સોપારી લેનાર, હેરાફેરી કરનાર, અંધારી રાતનો લાભ લઇ અબળાઓનું શિયળ લુંટનાર, હત્યાઓ કરનાર..
ગૌરક્ષકો હશે? મોદીજી તો કમાલ છે! પૂરેપૂરી મોડસઓપેરેન્ડી સમજાવી દિધી!
-વિજય મકવાણા





























Facebook Post :-


No comments:

Post a Comment