May 29, 2017

અસ્પૃશ્યતા નિવારણ અને અસ્પૃશ્યોના અધિકાર બાબતે સમાચારપત્રોની ભુમિકા કેટલી..???



મારો જવાબ છે... મહા શૂન્ય.

ભારતમાં અંગ્રેજોએ સત્તા પ્રાપ્ત કરી ત્યારે ગુજરાતનો હિન્દુ સમાજ વિવિધ સંપ્રદાય, જૂથ, જાતિઓમાં વિભાજીત હતો. વણઁવ્યવસ્થા મુજબ ઉચ્ચનીચના વાડાઓમાં વહેંચાયેલ હતો. તેનું કડકાઈથી પાલન પણ કરવામાં આવતું હતુ.
19 મી સદીમાં અવાઁચીન કેળવણીનો ફેલાવો થતો ગયો તેમ તેમ ભણેલા વગોઁના લોકોમાં એક એવો વગઁ પેદા થયો જે સુધારાવાદી કે સુધારક તરીકે ઓળખાયો. અહીં કેટલીક ભિન્નતાઓ જોવા મળી. કેટલાક સુધારાવાદીઓએ અંગ્રેજો દ્વારા સ્થાપિત વહીવટી, શૈક્ષણિક સંસ્થાઓનો સૌથી વધુ ફાયદો ઉઠાવ્યો અને સામાજિક અનિષ્ટો બાબતે ઝુંબેશ આદરી. બીજી તરફ કેટલાક સુધારાવાદીઓએ પોતાની જાતિઓના ઉત્કષઁને જ પ્રોત્સાહન આપ્યું. પરિણામ સ્વરૂપ આ જાતિઓ કેળવણીની બાબતમાં અતિ સમૃધ્ધ બનતી ગઈ. સરકારી નોકરીઓ અને વ્યવસાયોમાં વધુને વધુ લાભ લેતી ગઈ.
હવે ખરો દંભ અને પુવઁગ્રહ અહીં જોવા મળ્યો. ગુજરાતના સામાજિક પરિવતઁનનું એક દંભી પાસુ એવું હતુ કે એક તરફ મધ્યમવગીઁય લોકો શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સેવાઓનો લાભ લેવા માંગતા હતા તે માટે કેટલાક કાયઁક્રમો પણ કરી રહ્યા હતા.. પરંતુ અસ્પૃશ્યોને આ લાભ લેવા બાબતે ભયંકર વિરોધ કરી રહ્યા હતા.
ડિસેમ્બર 1968 ભરૂચમાં એક વ્યાપારિક પ્રદશઁન યોજાયેલ. તેમાં કેટલાક અંગ્રેજ અધિકારીઓ તથા વ્યાપારીઓ હાજર રહેલા. તેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના દેશી વ્યાપારીઓ પણ હતા. આ પ્રદઁશનમાં અંગ્રેજ વ્યાપારીઓએ દેશી વ્યાપારીઓ તરફે આભડછેટ ભયુઁ વતઁન દાખવેલુ, ત્યારે આ દેશી ભારતીય, ગુજરાતી વ્યાપારીઓએ પ્રદઁશન મંડપની બહાર અંગ્રેજોની રંગભેદની નિતિ વિરૂધ્ધ જબરજસ્ત ધમાલ મચાવેલી. ગુજરાતના તમામ સમાચારપત્રોએ આ વ્યાપારીઓની આ ઝુંબેશમાં જોડાયા હતા અને સમથઁન આપીને રંગભેદની નિતી વિરૂધ્ધ ખુબ જ કાગારોળ મચાવી હતી. 


મુદ્દાની વાત હવે આવે છે.. રંગભેદની નિતીનો વિરોધ કરી અંગ્રેજો સામે કાગારોળ મચાવનારા આ સમાચારપત્રો 1863 થી 1985 દરમિયાન સવણઁ હિન્દુઓ સાથે અસ્પૃશ્યો આગગાડીમાં પ્રવાસ ન કરે તે માટે અખબારી ચળવળ ચલાવી હતી.
(સોસઁ: કપરાં ચઢાણ- લેખક- યોગેન્દ્ર મકવાણા પાનનં-57-58)
- જિગર શ્યામલન




Facebook Post :- 

आपका स्वार्थी गर्व और हमारा मानवतावादी गर्व : मनीश कुमार "मानस"

हमे अपने जाति और संस्कृति पर गर्व करने का अधिकार है ! हमारे पूर्वजों ने भारत को श्रमण संस्कृति का बेजोड़ तोहफा दिया ! 
हमारे पूर्वजों ने दुनिया को बौद्ध धम्म, जैन धर्म जैसे विज्ञानवादी विचार दिया !
हमारे वंशज बुद्ध और महावीर हुए, जिन्होने दुनिया को शांति, अहिंसा, करुणा, मैत्री और भाईचारा का पाठ पढ़ाया !
हमारे वंश मे सम्राट चन्द्रगुप्त मौर्य, सम्राट अशोक, सम्राट कनिष्क, हर्ष वर्धन जैसे न्याय प्रिय शासक हुए, जिनकी शासन पद्धति लोकतंत्र पर आधारित थी !
भारत के समस्त दिशाओ मे शांति और सुख व्याप्त था !
तुम्हे अपने जाति और धर्म पर गर्व करने का कोई अधिकार नही ! तुम्हारे ब्राह्मणी संस्कृति ने देश को वर्ण व्यवस्था और जातिवादी प्रणाली के नरक मे धकेल दिया, सम्पूर्ण भारत को हजारों जाति मे बाँट दिया ! यहाँ तक अपने स्वार्थ के लिए तुम्हारे पंडितों ने भारत को अंधविश्वास मे फँसाया ! भारत मे विदेशी आक्रमणकारिओँ को बुलाकर गुलाम बनवाया ! मनुस्मृति लागू करवाकर मनुष्य को जानवर बनाकर रख दिया ! तुम्हारा इतिहास हार और विनाश के अतिरिक्त कुछ नही ! फिर किस बात का गर्व करते हो आर्य विदेशी !
- मनीश कुमार "मानस"




Facebook Post :-

EVM मुद्दा भटकाने के लिए ...

  • दिल्ली में कपिल मिश्रा, 
  • बिहार में लालू के घर पर छापे, 
  • यूपी में सहारनपुर में आगजनी, दंगा, मारकाट करवाई गयी, हमे डर है की पुरे देश मे इस तरह की वारदात ना हो. क्योंकी ये ध्यान भटकाने का एक बहोत ही प्रभावशाली हथीयार हो सकता है.
  • साथियों जब सारी विपक्षी पार्टी evm से चुनाव नही चाहती है  ???? चुनाव आयोग क्यो सफाई पे सफाई दिए जा रहा है 
  • क्या चुनाव आयोग एक तानाशाह शासक की भूमिका अदा कर रहा है??
  • चुनाव आयोग लोकतंत्र की हत्या करवा रहा है???
  • चुनाव आयोग BJP और EVM के दलाल की भूमिका मे है???
  • वोट हमारा देश हमारा जनतंत्रत देश के है हम लोग तब भी मनुवादी पार्टी evm और चुनाव आयोग के सहारे से हम लोगों को फिर से गुलाम बना लिया???
  • ऐसा प्रतीत होता हैं कि गुजरात मे पिछले 15 वर्ष से बीजेपी evm के सहारे ही शासन कर रही है.
  • यही नही लोकसभा चुनाव 2014 में भी बीजेपी evm के सहारे सत्ता में आयी.
  • जब सुप्रीम कोर्ट 2014 में ही आदेश दिए थे कि vvpat वाली ही evm युज करना है .
  • तब भी चुनाव आयोग ने जान बूझ कर बीजेपी की पांच राज्यो में सरकार बनाने में मदद किया.
  • अब चुनाव आयोग क्यो vvpad की बात कर रहा है अब तो ऐसा प्रतीत हो रहा है vvpat वाली evm में भी सेटिंग हो गई है.
  • आज हमारे समाज को evm, चुनाव आयोग , मनुवादी मीडिया, और मनुवादियो   के अत्याचार के खिलाफ संघर्ष करना पड़ेगा.
  •  साथियों चुनाव आयोग के खिलाफ भी हम बहुजनो को संघर्ष करना पड़ेगा
  • अगर सारी विरोधी पार्टी का चुनाव आयोग नही बात मान रहा है तो दाल में सब कुछ काला है
  •  अगर लोकतंत्र को बचना है बहुजनो का शासन लाना है तो वैलेट पेपर के चुनाव के लिए संघर्ष करना पड़ेगा




बाबा की मानते हो आज ये दीन ना देखना पडता

सेफगार्ड, प्रिविलेज मिला है. संविधान सभा में आदिवासियों के रिप्रजेंटशन के लिए उस समय जयपाल सिंह मुंडा भी थे. उस समय की एक  माइनर भूल की तरफ ध्यान देते है की उस समय की मायनोर भुल का खामीयाजा कैसा होत है. बाबासाहब का इतना बडा योगदान है भारत के संविधान मे उसे तो कोइ नजर अंदाज़ नही कर सकता .
जैसे उस समय जयपाल सिंह आदिवासी के रिप्रजेंट थे, वैसे ही डीटी एनटी के रामजी भनावत थे पर रामजी भनावत को बाबासाहब के साथ आना गंवारा नहीं था यहां तक की बाबासाहब ने उनको ओफर की थी की आप केवल मौजूद रहे दोनो राउंड टेबल कान्फरेंस मे बाकिका मै देख लूंगा...!!! भटके-विमुक्तो की समस्याओं का हल बाबा साहब बखुबी जानते थे पर वह उनका कोइ प्रतीनीधी इस बात की फेवर करे ऐसा चाहते थे. क्योकी बाबा साहब उन तबको से नही आते थे तो वह बोल भी कैसे पाते उन तबको के लीये. हा अगर उन्होने साथे लीया होता बाबा साहब का तो आज उनके दीन कुछ और होते. पर वो नही आये...
और उसी तरह मुस्लिमों के लिए के लिए बाबासाहब ने मौलाना अब्दुल कलाम को और एक मुस्लिम रिप्रजेंटिव को कहा की आप आये राउंड टेबल कान्फरेंस मे पर वो भी नही आये गांधी जी के चक्कर मे.
नतीजा आज आपके सामने है
1. डीटी एऩटी का हाल
2. मुस्लिमो के संविधानिक गारंटी का .



(Blue Diary Bureau)

ગૌમાંસ થી ગૌમાતા સુધી : રુશાંગ બોરીસા (With Full References)



શાકાહારને લઈને હિન્દૂ આસ્તીકોમાં આધ્યાત્મિક અભિગમ જોવા મળે છે.પોતાના ભોજનને પવિત્રતા-ધાર્મિકતા અને જીવદયા સાથે સાંકળી હિંદુઓ પોતાની સંસ્કૃતિની વાહવાહી કરતા રહે છે.વૈશ્વિકીકરણ ને કારણે હિન્દુઓનો આ પ્રચાર વિદેશીઓ ઉપર પણ અસર કરે છે.તેઓ પણ શાકાહારને લઈને ભારતીય ધર્મ-સંસ્કૃતિના વખાણ કરે છે.વળી,આ વળગણ તે હદે પ્રબળ બન્યું છે કે કહેવાતા ગૌરક્ષકોની વર્તમાન હરકતો પણ છુપી નથી.મૂળે હિંસા પાછળ પણ જીવદયાનો ઉપદેશ કારણભૂત જણાય છે.

હાવએવર..જો આપણે વેદિક સંસ્કૃતિ-બ્રાહ્મણગ્રંથોનો અભ્યાસ કરીયે તો ચોંકાવનારી હકીકતો જાણવા મળશે:-

⇝ મનુસ્મૃતિ>અધ્યાય ૫ માં કેવા પશુઓનું માંસ ખાવાલાયકને તેનું વર્ણન છે.
-મનુસ્મૃતિ>અધ્યાય-૫ >પંક્તિ ૩૦થી ૩૯





⇝ ગીતાયથારૂપમાં સ્વામી પ્રભુપદે પશુબલિ દ્વારા બ્રાહ્મણ સ્વર્ગ મેળવે છે તેવો ઈશ્વરીય આદેશ જણાવ્યો છે.

-ગીતા એસ ઈટ ઇઝ>અધ્યાય-૨.૩૧ નો સાર (પેજ નો.૧૪૨)

⇝ બ્રહ્માંડપુરાણમાં પરશુરામ દ્વારા ભરણપોષણ માટે માંસાહારની ઉચિતતા બતાવી છે.
-બ્રહ્માંડપુરાણ>પ્રથમ ખંડ> પરશુરામ અધ્યાય

⇝ રામચરિતમાનસમાં બ્રાહ્મણોને માંસ ખવડાવવું લાભકારક છે તેવો સંકેત જોવા મળે છે.
-રામચરિતમાનસ>બાલકાંડ>ચોપાઈ-૧૭૩ (ઓરીજીનલ પંક્તિ=बिबिध मृगन्ह कर आमिष राँधा। तेहि महुँ बिप्र माँसु खल साँधा।।

भोजन कहुँ सब बिप्र बोलाए। पद पखारि सादर बैठाए।। )


⇝ મહાભારતના અનુશાસનપર્વમાં દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય ભીષ્મ શ્રાધ્ધવિધિમાં બલિ ચડાવાતા પશુઓનું વર્ણન કરે છે;જેમાં ગાયના માંસની બલિ શ્રેષ્ઠ દર્શાવી છે.
-મહાભારત>અનુશાસનપર્વ>અધ્યાય-૮૮
⇝ વાલ્મિકી રામાયણના ઉત્તરકાંડમાં રામને માંસાહાર કરતા બતાવ્યા છે.
Dr Ambedkar Writtings And Speeches > Vol 4 > Page 110

વાલ્મિકી રામાયણ > Uttarakand > Sarga 52 or 42

⇝ દશરથે પુત્રપ્રાપ્તિ માટે કરેલ યજ્ઞમાં બલિ ચડાવેલ ઘોડાની સાથે કૌશલ્યા રાત વિતાવે છે.વનવાસ ભોગવી રહેલા રામે ઝૂંપડીમાં પ્રવેશ કરવા વિધિના ભાગરૂપે કાળિયારની બલિ ચડાવી હતી.
- વાલ્મિકી રામાયણ>બાલકાંડ>સર્ગ-૧૩ 

⇝ ઋગ્વેદ,યજુર્વેદ અને અથર્વવેદમાં પશુબલિ અને માંસાહાર ઠેર-ઠેર જોવા મળે છે.

⇝ બ્રાહ્મણગ્રંથો-ધર્મસુત્ર અને ગૃહસૂત્રોમાં પણ પશુબલીની વિધિનું વિસ્તારમાં વર્ણન વાંચી શકાય છે.

⇝ વાલ્મિકી રામાયણમાં રામ વિદાય લેતી વખતે કૌશલ્ય આગળ દુઃખ વ્યક્ત કરે છે કે મને મહેલનું સ્વાદિષ્ટ માણસ ખાવા નહિ મળે. 
વાલ્મિકી રામાયણ>અયોડ્યાકાંડ>સર્ગ-૨૦ (Click For English Translation of the same )
⇝ વનવાસ ભોગવી રહેલા રામે ઝૂંપડીમાં પ્રવેશ કરવા વિધિના ભાગરૂપે કાળિયારની બલિ ચડાવી હતી. 
-વાલ્મિકી રામાયણ>અયોધ્યાકાંડ>સર્ગ-૫૬ (Click For English Translation of the same )
⇝ વિવેકાનંદ કહે છે કે વૈદિકકાળમાં જો કોઈ બ્રાહ્મણ ગૌમાંસ ના ખાય તો તેને બ્રાહ્મણ કહેવામાં આવતો નહીં.
-Complete Works of Swami Vivekananda >વોલ્યૂમે-૩ >પેજ.ન.:૧૪૯
બલિ ચડાવેલ પશુનો શેષ ભાગ પ્રસાદ તરીકે ભોજનમાં વપરાતો(જેમ મંદિરમાં નારિયેળ વધેરી લોકો આરોગે છે તેમ) વળી વૈદિકકાળમાં પુષ્કળ માત્રામાં બલિઓ ચડતી...તેવું લાગે કે જાણે માંસાહારની પાર્ટી માણવા માટે જ યજ્ઞો ના થતા હોય!

ગૌમાંસ અને પશુબલીને લઈને હિંદુત્વના સમર્થક- નરેન્દ્રનાથ દત્ત અને હિંદુત્વના આલોચક- ભીમરાવ આંબેડકરે પણ સ્પષ્ટ વિધાન આપ્યા હતા.વિવેકાનંદ કહે છે કે વૈદિકકાળમાં જો કોઈ બ્રાહ્મણ ગૌમાંસ ના ખાય તો તેને બ્રાહ્મણ કહેવામાં આવતો નહીં.બાબાસાહેબ કહે છે કે વેદિકયુગમાં દરરોજ બ્રાહ્મણો દ્વારા ગૌમાંસ આરોગવામાં આવતું હતું.

અહીં અટકીએ...

આટલું જાણ્યા પછી સવાલ એ રહે કે કેવી રીતે બ્રાહ્મણો-આર્યો માંસાહારથી શાકાહાર તરફ વળ્યાં? વળી,જેમના પૂર્વજોનું પ્રિય ભોજન "ગૌમાંસ" હતું...જેઓ ધર્મના નામ ઉપર પુષ્કળ પશુહિંસા આચરતા હતા તેઓ સમય જતા કટ્ટર શાકાહારી કેમના બન્યા?

શુદ્રો-વંચિતોને શદીઓથી ઇતિહાસ-શિક્ષણથી દૂર કરેલ હોવાથી આજની પેઢી પોતાના પૂર્વજો ઉપર કરેલ ષડયંત્રોથી વાકેફ નથી.પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિનું શાકાહાર તરફ વળવાનો શ્રેય મહાવીર અને બુદ્ધને ફાળે જાય છે.બુદ્ધ ખરેખર તે સમયે ક્રાંતિકારી હતા.તેમણે પોતાના ઉપદેશોમાં પશુબલિનો વિરોધ કર્યો હતો.જો કે બુદ્ધ ચુસ્ત અહિંસાની તરફેણમાં નહતા.બુદ્ધે પણ ભિક્ષામાં મળેલ ગૌમાંસ ખાધું હતું.

બૌદ્ધ ઉપદેશો મુજબ મુખ્ય ૩ સ્થિતિમાં માંસાહાર કરી શકાય:
  • જો તમે મહેમાન હોવ અને યજમાન ખાતિરદારી માં માંસ આપે તો.
  • જો વૈદ્યે સારવાર માટે માંસ ખાવાની સલાહ આપી હોય તો. 
  • જો તમે એવી હાલતમાં હોવ કે ભૂખ સંતોષવા પશુની હત્યા કરાવ્યા વિના કોઈ વિકલ્પ ના હોય તો.

બુદ્ધના ઉપદેશો તર્કસંગત હોય બહુધા પ્રજાને પ્રભાવિત કરી શકતા હતા.દરમ્યાન લોકોએ વેદોને પવિત્ર માનવાનું બંધ કર્યું.લોકોને વેદિક હિંસાથી અંદરોઅંદર અસંતોષ હતો જ;જેથી બૌદ્ધકાળ દરમ્યાન ભારતવર્ષના મોટા હિસ્સાએ અતિશય બલિ-માંસાહારનો ત્યાગ કર્યો.આ પરિસ્થતિ બ્રાહ્મણો માટે મોટો પડકાર બની.આખરે પ્રજાને ખેંચવા કોઈ રસ્તો ના દેખાતા બ્રાહ્મણોએ બ્રાહ્મણવાદી હથિયાર ઉગામ્યું. તેમણે પણ બુદ્ધની વાટે પવિત્ર એવા વેદવિધાનોને બાજુ ઉપર મુક્યા અને પશુબલિ ધીરે ધીરે બંધ કરવાનું શરૂ કર્યું.બ્રાહ્મણધર્મ પણ જીવદયા તરફી છે તેવો પ્રચાર શરુ કર્યો;જેથી લોકોનો વિશ્વાસ જીતી શકાય.

આ પ્રક્રિયામાં બ્રાહ્મણોએ ગાયને વિશેષ દરજ્જો આપી માતા બનાવી.(વેદોમાં ક્યાંય ગાયને માતાનું બિરુદ મળેલ નથી.)ગાયને પવિત્ર બનાવી પોતાની સગવડી જીવદયાનો જોરશોરથી પ્રચાર કર્યો...તે તબક્કે રચાયેલા પુરાણોમાં પણ ગાયને કેન્દ્રમાં રાખી.(પુરાણ-નામમાં જ ષડયંત્ર છે)જયારે બૌદ્ધ સંસ્કૃતિમાં કોઈ પ્રાણીને વિશેષ દરજ્જો મળ્યો નહતો.પછીથી સત્તા મેળવેલ બ્રાહ્મણોએ ચુસ્ત નિયમો બનાવ્યા.જેથી ગૌમાંસ આરોગતા બુદ્ધ અનુયાયીઓ સામે ષડ્યંત્રથી જીવદયા-પશુપ્રેમી બનેલ બ્રાહ્મણો સામાન્ય પ્રજાને ભ્રમિત કરી પોતાની વર્ણવ્યવસ્થારૂપ ચંગુલમાં ફરી ફસાવી શક્યા.

ઇતિહાસના આ પ્રકરણનું ઊંડાણમાં અર્થઘટન આંબેડકરે કર્યું છે.ટૂંકમાં, હિંદુઓ પોતાની જીવદયાનો લઈને જે દેખાડો કરે છે તે સનાતમ ધર્મ નહીં; પણ બુદ્ધ-મહાવીર ને આભારી છે.

બ્રાહ્મણો આ મુદ્દે દંભી જ હતા.જો તેમનું હૃદયપરિવર્તન સહજ-આત્મસ્ફૂરણા પ્રેરિત હોત તો હું આ પોસ્ટ ના લખત.પરંતુ, વર્તમાન હિન્દુવાદીઓએ હવે રામાયણમાંથી રામ માંસ આરોગતા હતા તે ભાગ દૂર કર્યો છે.હાલમાં વેચાતા ધર્મસુત્રોમાં પણ પશુબલિના આખે આખા અધ્યાય દૂર કરી રહ્યા છે.વેદોમાં રહેલ પશુબલિ-માંસાહારની ઋચાઓ ધીરે ધીરે સિફતપૂર્વક દૂર કરાઈ રહી છે.(એક સમયે ઋગ્વેદમાં ૧૫૦૦૦ ઋચાઓ હતી;હાલ ૧૦૫૦૦ જેવી જોવા મળે છે.૪૫૦ ઋચાઓ પણ કદાચ અમાનવીય હોય ગરબડમય રીતે દૂર કરવામાં આવી હોય શકે.)હાલમાં મીડિયા પણ દેવોને શાકાહારી અને દાનવોને માંસાહારી ચિત્રે છે! એટલે કે હાલમાં પણ બ્રાહ્મણવાદી ષડયંત્ર ચાલુ જ છે. દુનિયાનો કોઈ પણ ધર્મ પોતાના જ ધર્મગ્રંથોમાં સમય જતા સગવડી ભેળસેળ નથી કરતો...પણ હિન્દુત્વ અપવાદ છે.

ફોટો: મધ્યકાલીન વિચારક કબીરદાસે પંડિત-પુજારીના દંભ ઉપર કરેલો કટાક્ષ. આ સાબિત કરે છે કે ભલે ષડયંત્ર બૌદ્ધકાળ દરમ્યાન શરૂ કર્યું હોય ;પણ મધ્યકાળ સુધી તેઓ તેનો સંપૂર્ણ અમલ કરવામાં નિષ્ફ્ળ ગયા હતા. ઉપરાંત,હાલમાં પણ છુટાછવાયા પશુબલિના કિસ્સાઓ જાણવા મળે છે.(હિન્દૂ રાષ્ટ્ર નેપાળને જ જુઓ)
- રુશાંગ બોરીસા