January 31, 2018

बहूजन नायक रविदासजी को सिफँ संत कहना उचित नही है ..

By Jigar Shyamlan ||  31 January 2018


बहूजन नायक रविदासजी को सिफँ संत कहना उचित नही है।

मेरे द्रष्टिकोण से रविदासजी क्रान्तिकारी थे, और उन्होने समाज मे फैले हूये पाखंड और मनुवाद को खूल्लम खूल्ला चेतावनी दी थी, वोह भी अपनी कलम से।

उन्होने अपनी कलम से सिफँ धमँ के नाम पर चल रहे पाखंड पर ही प्रहार नही किया था बल्कि मनुवाद को पूरा ही धो डाला था।

रविदासजी के जीवन में काफी हद तक मनुवादी कहानीयां जोडी गई। यह एक साजिश ही थी जिसके तहत रविदासजी को मनुवादी परंपरा के अनुसार सिफँ और सिफँ ऐसा संत बनाये रखा जिनको पुजा जाये।

वैसे भी मनुवादीयोने यही तो किया है। जिन जिनसे खतरा लगा उनको पूजनीय बना दीया गया। ता कि लोग उनकी भक्ति में ही लीन हो जाये।

उनकी कुछ रचनाए ही देख लिजीये.....

(1). ब्राह्मण मत पूजिये जो होवे गुण हीन।
पूजिये चरण चांडाल के जो होवै गुणप्रविन।।
(2). राम न जानू, न भक्त कहाऊं, सेवा करूँ न दासा।
योग, यज्ञ, गुण कछु न जानू, तातै रहूं उजासा ।।
(3) ऐसा चाहू राज मैं, जहाँ मिले सबन को अन्न। छोट बड़ो सब सम बसै, रैदास रहे प्रसन्न ।।

यह आंदोलन था बहूजन महानायक रविदासजी और सभी संतो ओर महापुरषो का जिसको आगे जाके दुश्मनो ने खत्म किया और भक्ति का रंग दिया।

माथे तीलक हाथ जप माला जग ठगने कु स्वांग बनाया....

By Vishal Sonara || 31 January 2018


 "माथे तीलक हाथ जप माला जग ठगने कु स्वांग बनाया." 
 - सद्गुरु रविदास जी महाराज 


शिरोमणी श्री रविदास जी कहते है कि, “कोई व्यक्ति जिसने माथे पर तिलक लगाया है और हाथ में माला जप रहा है उसने समाज को ठगने के लिए ढोंग रचाया है, वह ठग है.”

इस प्रकार अपनी सभी रचनाओ मे उन्होने पाखंड और आडंबरो को आडे हाथ लिया था. माथे का तिलक और हाथ मे माला केवल पाखण्ड का चिह्न और चोर बाजारी है. इस प्रकार का दिखावा समाज को धोखा देने का साचन मात्र है और कुछ नही.

दुख कि बात ये है की आजकल हम देखते है कि खुद रविदास जी महाराज की माथे तिलक और गले मे माला डाले फोटो फैलाई जा रही है. और साथ मे उनके जिवन के बारे मे गलत कहानीया फैलाई जा रही है ,वैग्यानीक दृष्टीकोण से जिसका कोइ मोल नही है. 
रविदास जी महाराज एक क्रांतिकारी व्यक्ती थे और उन्हे गौतम बुद्ध की ही तरह बहुजन समाज के एक पथदर्शक की तरह देखना चाहिए. चमत्कारो को उनसे जोड कर उनके विचारो की महानता को हमे कम नही करना चाहिए. उनके लिए राम का मतलब था मनुष्य मात्र मे बसा जीव था, जीसे वो अपनी बानी मे भी बहोत बार कह चुके है की मेरे लिए राम का मतलब दशरथ का पुत्र नही है पर वो है जो पुरी दुनीया मे समाया हुआ मानविय तत्व है.

हमारे देश मे पाखंडीयों की अनोखी परंपरा रही है किसी भी महान विचारधारा को खत्म करने के लिए पहले वो लोग उनसे मुकाबला करते है पर बाद मे पता चल जाए की इस विचारधारा के सामने वो हार सकते है तो उन्हे बाद मे उस महान विचारधारा का गुनगान गाने मे लग जाते है. गुनगान गाते गाते वो लोग चमत्कार और अवैग्यानीक बातो को फैलाते रहते है और लोगो के दिमाग मे भरते रहते है. और बाद मे विचारधारा के मुल विचारो को खत्म कर दिया जाता है. ये ही संत रविदार , कबीर और बहोत से संतो के साथ किया गया है.

आज हम देख रहे है की आरएसएस और कोंग्रेस के लोग आंबेडकर की भक्ति मे लगे हुए है और उनको पुजने का दिखावा कर रहे है. ये वो ही पाखंडी लोग है जो इस प्रकार विचारधारा को खत्म करने का काम करते है. ये उनका मनुवाद ही है और तरीका भी पुराना है सिर्फ हमे समजना होगा.

हमे SC ST OBC समाज के महानतम विचारको के सच को जानना होगा. चमत्कारो को ज्यादा भाव न दिये बीना मुल विचारो को उजागर करना होगा तभी लोगो के दिमाग से अग्यानता का जो अंधकार है वो दुर होगा.

संत रविदास जी के क्रांतिकारी विचारो को घर घर तक पहुंचा कर उन के बारे मे फैलाए जा रहे चमत्कारो को नकार कर ही हम उन्हे सच्ची श्रद्धांजली दे सकते है.

महान संत शिरोमणी श्री रविदास जी के पावन जन्मदिवस पर आपको और आपके परिवार के सभी सदस्य को मेरी तरफ से बधाई एवं हार्दिक शुभकामनायें .

- विशाल सोनारा

January 26, 2018

कौन है जो अशोक चक्र को नीकाल देना चाहता है राष्ट्र ध्वज से????

By Vishal Sonara || 26 January 2018


एक बार ठिक से देख लो भारत का राष्ट्र ध्वज...

भगवा (Saffron) ,  सफ़ेद (White)  और हरा (Green)  रंग की तीन पट्टियां है और ठिक बीच में अशोक चक्र हैं.  "और अशोक चक्र बेरंग नहीं है."  नीले (Blue)  रंग का हैं.  

भगवा रंग शौर्य का प्रतीक बताया जाता है, सफेद रंग शांती का और हरा रंग खुशहाली का. और अशोक चक्र मे 24 पंक्तियाँ है. जो देश और समाज कि गती को दर्शाता है. साथ मे हर एक तीलि का अपने आप मे एक महत्व है जो इस प्रकार है. 

- अशोक चक्र में दी गयी सभी तीलियों का मतलब (चक्र के क्रमानुसार) जानते हैं.
  • पहली तीली :- संयम (संयमित जीवन जीने की प्रेरणा देती है)
  • दूसरी तीली :- आरोग्य (निरोगी जीवन जीने के लिए प्रेरित करती है)
  • तीसरी तीली :- शांति (देश में शांति व्यवस्था कायम रखने की सलाह)
  • चौथी तीली :- त्याग (देश एवं समाज के लिए त्याग की भावना का विकास)
  • पांचवीं तीली :- शील (व्यक्तिगत स्वभाव में शीलता की शिक्षा)
  • छठवीं तीली :- सेवा (देश एवं समाज की सेवा की शिक्षा)
  • सातवीं तीली :- क्षमा (मनुष्य एवं प्राणियों के प्रति क्षमा की भावना)
  • आठवीं तीली :- प्रेम (देश एवं समाज के प्रति प्रेम की भावना)
  • नौवीं तीली :- मैत्री (समाज में मैत्री की भावना)
  • दसवीं तीली :- बन्धुत्व (देश प्रेम एवं बंधुत्व को बढ़ावा देना)
  • ग्यारहवीं तीली :- संगठन (राष्ट्र की एकता और अखंडता को मजबूत रखना)
  • बारहवीं तीली :- कल्याण (देश व समाज के लिये कल्याणकारी कार्यों में भाग लेना)
  • तेरहवीं तीली :- समृद्धि (देश एवं समाज की समृद्धि में योगदान देना)
  • चौदहवीं तीली :- उद्योग (देश की औद्योगिक प्रगति में सहायता करना)
  • पंद्रहवीं तीली :- सुरक्षा (देश की सुरक्षा के लिए सदैव तैयार रहना)
  • सौलहवीं तीली :- नियम (निजी जिंदगी में नियम संयम से बर्ताव करना)
  • सत्रहवीं तीली :- समता (समता मूलक समाज की स्थापना करना)
  • अठारहवी तीली :- अर्थ (धन का सदुपयोग करना)
  • उन्नीसवीं तीली :- नीति (देश की नीति के प्रति निष्ठा रखना)
  • बीसवीं तीली :- न्याय (सभी के लिए न्याय की बात करना)
  • इक्कीसवीं तीली :- सहकार्य (आपस में मिलजुल कार्य करना)
  • बाईसवीं तीली :- कर्तव्य (अपने कर्तव्यों का ईमानदारी से पालन करना)
  • तेईसवी तीली :- अधिकार (अधिकारों का दुरूपयोग न करना)
  • चौबीसवीं तीली :- बुद्धिमत्ता (देश की समृधि के लिए स्वयं का बौद्धिक विकास करना)



आंबेडकरवादी बुद्धीस्ट लोगों के लिए अशोक चक्र धम्म चक्र हैं. और भारत की भुमी पर ज्यादातर लोग बहोत पहले से बुद्धिस्ट थे यदि देश का सही इतिहास पता किया जाए तो आधे से ज्यादा लोगों का मूल धर्म बौद्ध धर्म मिलेगा.  पर बौद्ध धर्म के कारण कुछ लोगों का धर्म का धंधा बंद हो गया था इस कारण उन पेशेवर धर्म के ठेकेदारों ने "साम दाम दंड भेद"  की धोखाधड़ी कर के इस देश में जहां इतनी महान विचारधारा का जन्म हुआ वहीं से बौद्ध धर्म और बौद्धो को खत्म कर दिया. 
छोड़ो,  ये सब तो इतिहास की बात है इस पर ज्यादा कड़वाहट नहीं रखते.  

पर जब कहीं पर जानबूझकर देश के राष्ट्र ध्वज के मुख्य भाग अशोक चक्र और उसके नीले रंग को अनदेखा कर के उसे तिरंगा और Tricolor बोला जाता है तब लगता है कि पुरानी धोखाधड़ी आज भी अपना रंग दिखा रही है. कई बार समानता मे मानने वाले लोगो को भी भारत के राष्ट्र ध्वज को तिरंगा कहते सुना है पर ये सभी चीजे दिमाग पर अविरत भरी जा रही  सूचनाओं के कारण हो रहा है. और लोगो की कम समजदारी इस के पीछे उत्तरदायी है. मानवता विहीन समाचार पत्रों और टीवी चैनलो के माध्यम से आजादि के बाद से ये सब चालु हो चुका है. अंग्रेज जब तक रहे इन धोखे बाजो को ये सब करने का मौका ना मिला, इसी लिए अंग्रेजो के रहते बहोत सा सही इतीहास सामने आ चुका है वरना इन मे भी छेडछड कर देते ये समानता के दुश्मन. 

ये तिन रंग चार रंग वाला प्रश्न उठाने पर बहोत से विद्वान लोग (जो ज्यादातर उंची जाती के ही रहते है) कहते है कि राष्ट्रध्वज के तिन रंगो का अलग अलग महत्व है और अशोक चक्र का खुद एक अपना अलग महत्व है इस कारण से उस के रंग को ना गिन कर तिरंगा कहा जाता है. अरे भाई राष्ट्रध्वज के एक एक ईंच का भी महत्व है और अशोक चक्र के रंग का नही है ऐसा कैसे कह सकते हो आप लोग??? ये एक गलत धारणा देश के लोगो मे भरने का काम है और कुछ नही है. 

इस लिए हमे सतर्क रहकर इन के सभी मनसुबो को समजना होगा. इस के लिए हमे सतत बाबा साहेब द्वारा लिखा गया साहित्य पढना होगा और तर्क कर के भारतवासीओ के सामने सही बात को लाना होगा. 

तिरंगा कहने पर देश के राष्ट्र ध्वज को हम सही तरीके से नही दीखा रहे क्योंकी हम इस के मुल तत्व जो की अशोक चक्र है उस की अनदेखी कर रहे है. ये गलती जितनी जल्दी हो सके ये हर एक भारतवासी को सुधार लेनी चाहिए. 


जय भारत 
जय संविधान


- विशाल सोनारा

January 17, 2018

मैं कम्युनिस्टों का एक शापित दुश्मन हूं : डो. आंबेडकर

By Jigar Shyamlan ||  13 January 2018


In September 1938 while addressing a district conference of the Depressed Classes at Masur, Dr Ambedkar categorically caste aside any idea of his joining the labour movement led by the communists. In that speech, he was reported to have declared:
‘It is absolutely impossible for me to keep relations with the communists. I am an implacable enemy of the Communists.’

हिन्दी अनुवाद..
सितंबर 1938 में मसूर में पिछडे वर्गोके एक जिला सम्मेलन के दौरान डो. आंबेडकर ने स्पष्ट रूप से साम्यवादियों के नेतृत्व में चल रहे श्रम आंदोलन में शामिल नही होने की बात अपने संबोधन में जाहीर कि थी।
आंबेडकर ने कहा था - ''कम्युनिस्टों के साथ संबंध रखना मेरे लिए यह बिल्कुल असंभव है। मैं कम्युनिस्टों का एक शापित दुश्मन हूं। ''

लाल सलाम मे शामिल होने से पहले बाबा साहब को पढ लो...

By Jigar Shyamlan ||  25 December 2017 at 01:35 

पता नही क्या हो रहा है..??
पिछले पांच सात महीनो से देख रहा हुं, पहले जो लोग जय भीम बोल रहे थे, लिख रहे थे ,आज साथ में लाल सलाम लिखना और बोलना सीख रहे है। यह मेरा अनुभव है।
मैं पसँनली लाल सलाम का विरोधी नही हुं। पर मैने बाबा साहब को पढा है।
बाबा साहबने ईससे दुर रहने की नसिहत दी है। अब मै बाबा साहब से ज्यादा ज्ञानी तो हुं नही।
आंबेडकर मिशन में यह सलाम की एंट्री होने की वजह से हम जो रेसीपी बनाना चाह रहे थे वह अब बिगडती मालूम हो रही है।
नव युवान झांसे में आ रहे है। और बाबा साहब को पढे बिना लाल सलाम में शामिल हो रहे है।
मेरी उन सबसे नम्र अपिल है कि पहले बाबा साहब को पढ ले। यह सब करके क्या हम खूद को आनेवाले समय में जोकर बने हूये देखना चाहते है..??
हमे माक्सँ की क्या आवश्यकता है..??
क्या कोई लाल सलाम ने जातीवाद हटाने के लिये कभी कोई आंदोलन चलाया है..??
हमारी जंग जातीवाद से है पूंजीवाद से नही। हमारा मिशन जातीवाद मिटाना है, अमीरी मिटाना नही।
हमने सदीयो तक कष्ट झैले हमारी पिछडी जाती के कारण, हमारी गरीबी के कारण नही।
आज भी हमे मंदीरो मे जाने की अनूमति नही..
हम गांव में शादीओ में बैन्ड बाजा, बारात नही निकाल पाते,
आज भी शादीओ में हमारे लडको को घोडी पर नही चडने दीया जाता..
ईन सबका कारण क्या हमारी गरीबी है..??? नही.. कभी नही। ईसका कारण हमारी गरीबी नही परंतु समाज में सदीयो से फैला जातीवाद है।
हमारा मिशन हमारा अपना है। जो हमे हमारे ही बहूजन महा नायको ने दिया है। तथागत बुध्ध, ज्योतिबा फूले, शाहूजी महाराज, बाबा साहब आंबेडकर, रामास्वामी पेरियार.. यह हमारे नायक हो सकते है। काल माक्सँ या कोमरैड लाल सलाम बोलनेवाले लोग नही।
हमको आज 70 साल लग गये कान्ग्रेस को समझने में।
हमे और 70 साल लाल सलाम कम्युनिस्ट को समझने में खराब नही करने है।
हमे जय भीम, जय भारत, या जय भीम, नमो बुध्धाय पर ही डंटे रहना है। यह लाल सलाम हमारे मिशन को ईतना बिगाड देगा कि हम सोचते ही रह जायेगें।
अब वक्त हमारे हाथो में है। हमे यह तय करना है कि हमे किसको चूनना है। यदी हमने गलत लोगो का साथ दे दिया तो फिर आनेवाले 70 साल के बाद हम फिर वही राग अलापेंगे की ब्राह्मण बहुत चालाक है , फिर दगा कर गया !!!!
आनेवाले भविष्य में हमारी हालत पर ब्राह्मण को दोष देने से अच्छा यह है कि हम बाबा साहब को पढे और समझदार बने।

ઇતિહાસના દરિયામાં ડૂબી ગયેલા સવાલો

By Rushang Borisa   || 16 January 2018


વિચિત્રતા, દંભ અને હકીકત

ઇતિહાસ અને વર્તમાન વચ્ચે કાયમ સુરેખ સંબંધો રહ્યા છે.કહેવાતો પરિવર્તનશીલ આજનો આધુનિકકાળ દેખાવે તો આપણી આંખો અંજાવી નાખે ;પણ સ્થાપિત હિતો પહેલા પણ દીર્ઘસ્થાયી હતા અને અત્યારે પણ છે.

જો આપણે ઇતિહાસ અને વર્તમાન નું નિરીક્ષણ કરીયે તો આપણને કેટલીક વિચિત્ર બાબતો જાણવા મળે. પણ તે પાછળ કેવા પરિબળો હશે તેવું ઊંડું વિચારતા આપણે આળસ કરીયે છીએ. આખરે આપણે ઇરાદાપૂર્વક અજાણતા બની લોકશાહી અને ભાવિ પેઢીને શોષણના દ્વારે લાવી મુકીયે છીએ.

  • શું તમને અજુગતું નથી લાગતું કે જે કોંગ્રેસનો આંબેડકરે આખરી પળ સુધી સામનો કર્યો- વિરોધ કર્યો તે કોંગ્રેસ આંબેડકરના આજે ગુણગાન ગાય છે?!!! જે વિચારસરણી અને હિન્દૂ રાષ્ટ્રનો આંબેડકરે ઊંડાણપૂર્વક-વિશ્લેષણાત્મક રીતે કટ્ટર વિરોધ કર્યો તે જ આંબેડકરને RSS - ભાજપ પોસ્ટરમેન બનાવી રહ્યા છે?!!!
  • શું આ વિચિત્ર નથી કે શિવાજીએ પોતાનું કેન્દ્રસ્થાન શ્રમિકો અને ખેડૂતોના હિત રાખ્યું હતું ; પરધર્મને સ્વધર્મ સમાન માન આપ્યું હતું તે જ શિવાજીનો આજે કેટલાક ભગવા તત્વો “મુસલમાનવિરોધી” અને “ગૌ-બ્રાહ્મણ પ્રતિપાલક” તરીકે પ્રચાર કરી રહ્યા છે?!!!
  • શું તમે સ્વીકારી શકો કે જે કબીર નીડરતાથી ધર્મ-પાખંડ અને રિવાજો ઉપર પ્રહાર કરતા હતા તેમને આજે કેટલાક તત્વો ધાર્મિક સંત બનાવવા પેતરા આજમાવી રહ્યા છે?
  • શું આ અપવાદ હશે કે બ્રાહ્મણગ્રંથોમાં વિષ્ણુના લગભગ દરેક અવતાર ઉપર પુરાણો રચાયા ,પણ તે જ બ્રાહ્મણગ્રંથો "બુદ્ધ-પુરાણ" લખવાનું કેમના ભૂલ્યા હશે? જે બુદ્ધે સમકાલીન સમયે પ્રતિવિચારસરણીનો પાયો નાખ્યો તે જ બુદ્ધ ને સમતલ નજરે ચીતરવા આવે છે તે કેટલું ન્યાયી હશે??


આવા અગણિત સવાલો-કોયડાઓ હશે જે ઇતિહાસના દરિયામાં ડૂબી ગયા હશે.

પણ આવું કેમ થતું હશે? ક્યાં પરિબળો આ વિરોધાભાસ માટે નિમિત્ત બનતા હશે?

આ કોયડાનો ચોક્કસાઈથી જવાબ ગોવિંદ પાનસરે તેમની રચનાના એક ભાગમાં આપવાનો પ્રયાસ કર્યો હતો. (ગોવિંદ પાનસરે જાણીતા બૌદ્ધિક-ફ્રી થીન્કર હતા, જેમની ૨૦૧૫માં હત્યા કરવામાં આવી હતી. હત્યા પાછળ પ્રાથમિક ધોરણે કટ્ટર ભગવાધારીઓ નો હાથ છે તેવું તારણ આપવામાં આવે છે.)

ચાલો જાણીયે ગોવિંદ પાનસરે શું કહે છે...

" મહાન નાયકો વારંવારં દુર્ભાગ્યનો ભોગ બનતા આવ્યા છે.જયારે આ મહાન નાયકો જીવતા હોય છે, ત્યારે સત્તાપક્ષો તેમને દબાવે છે, તેમના માર્ગમાં બાધાઓ લાવે છે.સત્તાબળોતેમના સિદ્ધાંતોનો વિરોધ કરે છે; નાયકોએ જે જવાબદારીભર્યું સાહસિક-કામ ઉપાડ્યું હોય તેમાં અવરોધ પેદા કરે છે.એટલું જ નહીં સત્તાબળો ક્યારેક તેમને મારી નાખવાના પણ પ્રયાસો કરે છે અને તેમના કાર્યોનો સત્યાનાશ કરી નાખે છે.પણ કમનસીબે આ સ્થાપિત હિતો નાયકોની મહાનતાને નષ્ટ કરવામાં સફળ થતા નથી.કારણ કે સામાન્ય લોકો નાયકોના સાહસને વધાવે છે એટલુંજ નહીં તેમના મોત બાદ તેમના વિચારોને અપનાવી લે છે.લોકો તેમનું અનુકરણ પણ કરે છે.
જે તત્વો નાયકોનો વિરોધ કરતા આવ્યા હતા તેઓ તેમના મોત બાદ ચબરાકી રમત રમતા હોય છે. તેઓ પોતે જ આ નાયકોના અતિઉત્સાહી અનુયાયી બની જાય છે! તેઓ નાયકની પૂજા કરવા લાગે છે, નાયકની જયંતિઓ મનાવે છે, મંદિરો બનાવે છે અને તેમના ફોટા-ચિત્રો ચોંટાડે છે. જયારે આ તત્વો આ કાર્યોમાં વ્યસ્ત હોય છે ત્યારે ખરેખર તો તેઓ ઊંડી રમત રમી રહ્યા હોય છે. લોકકલ્યાણના જે લક્ષ્યો નાયકોએ સેવ્યા હતા તેને આવી તરકીબો વડે તેઓ વિકૃત બનાવે છે ; નાયકોના અસલી ઇતિહાસને ભૂંસવા માટે તેઓ સતત કઠિન પ્રયાસો કરે છે.નાયકો જે અન્યાયી સજ્જડ વ્યવસ્થાને ઉખેડવા મહેનત કરતા હતા તે હકીકતથી જ નવી પેઢી અજાણ રહે તે માટે પૂરતી કાળજી આ તત્વો લે છે. આ તત્વો પૂરતો ખ્યાલ રાખે છે કે જે સ્થાપિત હિતો વિરુદ્ધ નાયકોએ પ્રતિકાર-બળવાની શીખ આપી હતી તે શિખામણ શોષિત વર્ગ સુધી પહોંચે નહીં. આ તત્વો લોકોને છેતરી ને ખોટો ઇતિહાસ લખે છે. લોકોને જૂઠી કથાઓ ભણાવે છે.તેઓ મિશ્રિત-છહ્મ ઇતિહાસ લખે છે જે થોડોક સાચો અને બહોળો ખોટો હોય છે. રૂઢિવાદી તત્વો પોતાનું પરંપરાગત સ્થાન મજબૂત કરવા આવી હલકી રમતો વડે નાયકોની "એન્ટી-એસ્ટાબ્લીશ" વિચારધારાને જ વાપરી ખાય છે. કપટી તત્વો સમાજના નેતાનો ડગલો પહેરે છે; લોકો જેને પૂજે છે તેની તસવીરો અને નિશાનીઓ વાપરે છે.પોતાના સ્વાર્થ હેતુ નાયકોની નિશાનીઓ વિકૃત કરે છે અને આખરે નાયક ના મૂળવિચારોને જ વિકૃત કરે છે. આ સ્થાપિત તત્વો ઘણા ચાલાક હોય છે. સમાજના ઉપલા વર્ગો, ધનવાનો અને દબંગવર્ગો જ આ ચાલાક તત્વો છે."

ગોવિંદ પાનસરે આગળ સંત તુકારામના ઉદાહરણ વડે આ મુદ્દો સમજ્વ્યો હતો.

આજની પેઢીએ; ખાસ કરીને ભારત જેવા સાપેક્ષ પછાત દેશમાં નાગરિકોનું શોષણ ના થાય કે નાગરિકો હકોનું ઉલ્લંઘન ના થાય તે માટે સ્થાપિત તત્વોની હકીકતો અને કાવાદાવાઓ છતા કરવા રહ્યા. ન્યાયના શત્રુઓ અને શોષણકર્તા સ્થાપિત હિતો ચાહે કેટલીય ગંદી-હલકી- ઊંડી રમતો રમે ;છતા લોકજુવાળ અને લોકજાગૃકતાનો ડર હંમેશા તેમના સ્થાપિત હિતોમાં જ ગૂંથાયેલો હોય છે.

માટે જ તેઓ જાગૃત લોકશાહીથી ગૂંગળામણ અનુભવી ભાગલાવાદી પ્રવૃર્તીઓ કરે છે. જયારે હકીકતે જે લોકો ક્રાંતિકારો-સુધારકોના માર્ગે ચાલે છે તેને રાજકીય-પ્રચાર-બળવંત સાધનો વડે સ્થાપિત-હિતો દેશદ્રોહી-સમાજદ્રોહી તરીકે ચીતરે છે. સ્થાપિત-હિતોને સમયનો એક એવો મજબૂત-અતૂટ ફાયદો રહ્યો છે જેના ઉપયોગ વડે તેઓ બહોળા વર્ગને ભ્રમિત કરી શકે છે.

પોતાના ભૂતપૂર્વ વિરોધી-વિદ્રોહીઓનો સ્થાપિત-હિતો સામ અને ભેદની નીતિ વડે ઉપયોગ કરી સુધારકોના સ્વપનાને જ વિકૃત કેવી રીતે અને કેમ કરવામાં આવે છે તે હવે સમજી શકાય છે હવે.

ફોટો: ઘણા સભ્યો સવાલ પૂછતાં હોય છે કે શા માટે બૌધિકો-વૈચારિકો પોતાના ઉમદા કાર્યોમાં સફળ થતા નથી? આંબેડકરે તેનો જવાબ આપ્યો હતો તે જવાબનો એક હિસ્સો.

તોગડીયાં : ફ્લેશબેક

By Jitu Gohil | 10 January 2018




૧૯૮૯માં બાબરી મસ્જીદ તોડવાની તૈયારી ના ભાગ રુપે ત્રણ જાહેરસભા થઈ હતી.
શંકરભુવન શાહપુર,
બાપુનગર ચાર રસ્તા,અને 
રાજેન્દ્રપાર્ક ઓઢવ.
આ ત્રણેય વિસ્તારોમાં સૌથી મોટી સંખ્યા ઓબીસી સમાજનાં દેવીપૂજક,ઠાકોર,રબારી,ભરવાડ,પાટીદાર તેમજ દલિત સમાજના લોકો હતા. જાહેરસભામાં ના મંચ પરથી
સાધ્વી રુંતુંભરા,ઉમા ભારતી,મુરલી મનોહર જોષી,અડવાણી,તેમજ તોગડિયા જેવા કટ્ટર કોમવાદી લોકો મુસલમાનો વિરુધ્ધ ઝેર ઓંકતા અને મુર્ખ દલિત અને ઓબીસી ના લબરમૂંછિયાં કિશોરો તે ઝેરનું રસપાન કરી ચાલીઓ.પોળો,મહોલ્લાઓમાં પેલા કોમવાદીઓએ પિવડાવેલ ઝેરની ઉલ્ટીઓ કરતાં.
જાહેરસભા અગાઉ અને બીજા દિવસથી શહેરમાં માહોલ અશાંત રહેતો.
બાબરી મસ્જીદ તોડવા માટે જે કોમવાદી જુથ કામ કરતું હતું તેમા ઉત્તર ભારતીય અને રાજસ્થાની પરપ્રાંતિય મુખ્ય હતાં જેઓ પોતાને હિંન્દુઓના મસિહાં તરીકે ઓળખાવતા હતા.
અમદાવાદ શહેર નાં દેવિપૂજક,ઠાકોર,રબારી,ભરવાડ,સમાજના લોકોનો આ પરપ્રાંતિયો ભરપુર ઉપયોગ કરી ઉશ્કેરતા હતાં.
દલિતો અને પાટીદારો પરપ્રાંતિયો ની ઝાળમાં ના ફસાતાં આ કામ તોગડિયા પોતે સંભાળતા હતા.
તોગડિયાંએ દલિતો અને પાટીદારોમાં પોતાનો પગ દંડો જમાવવા દલિતો ને પાટીદારમાં જે બાપકમાઈ ખાઈ પડી રહેતાં નવરાને બેકાર,દારુંડીયા,જુગારિયાં, લુખ્ખાઓને પોતાની સાથે લીધા.
દલિતો ને પાટીદારોનાં કેટલાક નવરા નખ્ખોદિયાં તત્વો આજે કોમવાદી હિંન્દુત્વના જોરે નાના મોટા નેતા બની ગયા છે.
૧૯૮૭ થી કોમવાદ નો પાયો નાંખનાર તોગડીયાં ને ખાસ કરીને દલિત અને પાટીદારને એ ખબર જ ના હતી કે તેઓ જે હિંન્દુવાદને સર્થન કરતા હતા તે હિંન્દુવાદ નહી પરંતુ નર્યું ઝેરી કોમવાદ હતું.
૧૯૮૭ થી ૨૦૧૭ સુધી જે હિંન્દુવાદ ની દુહાઈ આપીને તોગડીયાએ ભાજપ ને મોટું કરી ગુજરાતથી શરુ થયેલી કોમવાદી સફર આજે દિલ્લીનાં સિંહાસન પર બિરાજમાન કરાવનાર આજે બિચારો અને લાચાર બની ઢળતી ઉંમરે ફફડતાં જીવે બાકીની જીંદગી જીવવા તરફડીયા મારી રહ્યા છે તે એમના મોઢેં ભલે ના કહી શકતા હોય પણ તેમનો ચહેરો આજે પોતે શૂદ્ર હોવાની ચાડી ખાઈ રહ્યો છે.
આ ઢળતી ઉંમરે તેમની નજર સમક્ષ જુની ઘટનાઓ ફ્લેશબેક થઈ રહી છે જેમાની એક સ્વ.હેરેનભાઈ પંડ્યા નો હત્યાકાંડ પણ છે...

જય ભીમ

શુ પતંગ ઉત્સવ (Kite Festival) એ હીંદુ તહેવાર છે?

By Vijay Jadav ||  14 January 2018




પતંગ ની શોધ ચાયનામાં થયેલ તો પછી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ વગેરે જેવા શબ્દો વાપરી આ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે. શુ પતંગ ઉત્સવ એ હીંદુ તહેવાર છે? 

પતંગની શોધ ઇ.સ.પુર્વે ત્રીજી સદીમાં થયેલો. ચીન પછી પતંગોનો ફેલાવો જાપાન,  કોરીયા, થાઇલેન્ડ, બર્મા, ભારત તથા ઉત્તર આફ્રીકા સુધી થયો. ભારતમાં મુખ્યત્વે કાગળના પતંગનો ઉપયોગ જોવા મળે છે. આ મુજબ પતંગ નો ઇતિહાસ 2300 વર્ષ પહેલાનો છે.
ભારતમાં પતંગ મહોત્સવને ઇતિહાસમાં તોડી મરોડી સંદર્ભ કરવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે હિંદુ ભગવાન શ્રી રામે પણ પતંગ ચગાવેલ હતો. રામચરિતમાનસ માં ઉલ્લેખ કરેલ છે કે એમનો પતંગ ઉપર ઇન્દ્રલોક સુધી પહોંચી ગયેલો. મને સવાલ થયો કે 5000 વાર દોરી ની ફીરકી જો આટલી મોટી અને વજનદાર હોય છે તો ભગવાન રામે જે પતંગ ચકાવેલ જે છેક ઇન્દ્રલોક પહોંચી ગયેલ એ ફીરકો કેટલો મોટો હશે? તેનો વજન કેટલો હશે? તે પતંગ પણ કેટલો મોટો હશે કે જે આટલે ઉંચે થી જોઇ શકાયો હશે??? ખેર એ શ્રદ્ધાનો વિષય છે, હુ વધુ કંઇ વિચારી ના શકુ.

પરંતુ મારી જાણ મુજબ ભારતમાં તો ઉત્તરાયણ (પતંગ ઉત્સવ) હંમેશા 14મી જાન્યુઆરીએ આવે છે, જે ઇંગ્લીશ કેલેન્ડર છે. જ્યારે તમામ હીંદુ ઉત્સવો તો હીંદુ કેલેન્ડર પ્રમાણે તીથી અને મુર્હુત ના આધારે જ ઉજવાય છે. તો આ ઉત્તરાયણ ને 14મી જાન્યુઆરી સાથે શુ લેવા દેવા? જે હીંદુ કેલેન્ડર પ્રમાણે કેમ ઉજવવામાં આવતો નથી?

મારા મુજબ તો આ અેક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે જેને કોઇ પણ જાતની માન્યતા વગર ઉજવવો જોઇએ. જેને કોઇ ધાર્મિક ઉજવણી સાથે જોડવો ના જોઇએ.

દરેકને પતંગ ઉત્સવ ની શુભેચ્છા.

પ્રથમ બે તસવીર ભગવાન શ્રીરામ પતંગ ઉડાડતા હતા એના વિશે છે. ત્રીજી તસવીર જાપાનમાં યોજાતા પતંગ ઉત્સવની છે જે દર વર્ષે મે મહીનાના ચોથા રવિવારે મનાવાય છે.

#વિજય_જાદવ


January 15, 2018

अब ई.वी.आर. पेरियार क्या कह गये है यह पढीये..

By Jigar Shyamlan ||  15 January 2018





साम्यवाद शक्कर की चाशनी में डूबोई हूई जहरीली गोली है, सावधान रहें!

– ई.वी.आर. पेरियार
Communism, as it is, is a sugar-coated poisonous pill. Beware! 
– E. V. R. Periyar

The leader of the Congress party is a Brahmin. The leader of the socialists is a Brahmin. The leader of the communists is a Brahmin. The leader of the Hindu Maha Sabha is a Brahmin. The leader of R.S.S is a Brahmin. The leader of the Trade Union is a Brahmin. The President of India is a Brahmin. They are all one in the heart of hearts.
The communists have their office at a foreign place like Bombay or Delhi, they are only interested in exploiting us like the other foreign-controlled parties. Janaskthi’s [CPI journal] editors are Brahmins and wherever Brahmin goes he is likely to support caste differences.
Source – Veeramani, DR. K. (2014-01-30), COLLECTED WORKS OF PERIYAR E.V.R.

हिन्दी अनुवाद :-
कांग्रेस पार्टी के नेता एक ब्राह्मण हैं समाजवादियों का नेता ब्राह्मण है कम्युनिस्टों का नेता ब्राह्मण है हिंदू महाभारत का नेता एक ब्राह्मण है। आरएसएस का नेता एक ब्राह्मण है ट्रेड यूनियन का नेता ब्राह्मण है भारत के राष्ट्रपति एक ब्राह्मण हैं वे दिल के दिल में सभी एक हैं.
कम्युनिस्टों का बॉम्बे या दिल्ली जैसी विदेशी जगह पर उनका कार्यालय है, वे केवल अन्य विदेशी नियंत्रित पार्टियों की तरह हमारा शोषण करने में रुचि रखते हैं। जनशक्ति [सीपीआई जर्नल] के संपादक ब्राह्मण हैं और जहां भी ब्राह्मण जाता है वह जाति के मतभेदों का समर्थन करने की संभावना है।




January 10, 2018

Exposing Anti SC ST OBC and Minorities Illution

By Jitendra Makwana | 10 January 2018




Rich & upper caste in India believe They work hard, earn money and pay taxes.

With that upper "caste" tax money, Govt is feeding & educating Dalits, Adivasis, Muslims, OBCs...

Truth is,


Last year total tax collected in India was 17 lac crore rupees.

Indirect tax collection was 8.63 lac crore.

Indirect tax is collected via sales tax, excise, customs, service tax etc. In short call it GST now.

Every citizen of the country is paying GST. So obviously 85 crore backward people are paying GST on everything they are buying.

So 85 crore people are contributing heavily to 8.6 crore lac collection via indirect tax because Even if a poor child buys 1 rupee toffee he or she is paying 28 % GST.




Now come to direct taxes, Corporate tax collection was 4.6 crore last year .. same corporates who have worked hard for 10 lac crore NPA and have looted banks.




Corporates have received loans worth 70 lac crore from govt banks.

And income tax collection was 2.6 lac crore last year.




Corporates are making money out of selling to 85 crores backwards or they are selling to 15 crore upper caste customers alone?




Income tax is paid by each and every middle class serving in govt or any employee who is receiving money via cheque.




6 lac firms have paid just 250 crore rupees in GST In last 3 months!

So many Corporates use natural resources at throw away prices and then pay few lacs in taxes and show attitude to the poor person or backwards that see, bcoz of my hardworking, your children are studying!




Truth is poor people are not receiving enough services in return compared to the GSt he or she is paying!

Out of 17 lac crore tax collection,
2.5 lac crore goes for salary 
2.5 lac crore goes for subsidy
2.5 lac crore for interest payments 
2.5 lac crore for defence




Out of 2.5 lac crore subsidy 1.5 lac crore is petrol and fertiliser and LPG subsidy which all upper caste and lower caste are using. I assume 50,000 crore is agriculture subsidy in fertilisers etc In India

Scholarship given to Dalits and Adivasis is just 3.500 crore only

So please get out of your illusion that you are working to feed n educate Dalit and backwards and Muslims.

Fact is, backwards are suffering bcoz average upper caste business class is corrupt to the soul!

Better ask your parents how much taxes they have been Evading!

January 09, 2018

રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....

By Dr Yashpal Divyaben Kanjibhai || 6 January 2018 at 09:58



Think About change let's make New India.

લધુ ધટનાઓ:
૧.
એક વિકસીત શહેર ની નજીક નુ ગામ,ગામ ના સંરપંચ દલિત સમાજ ના એક દિવસ ત્યા મેડિકલ કેમ્પ કેમ્પ ના અંતે ચા માટે અતિઆગહ પણ ચા આવતા અંદાજીત અડધા કલાક પછી ડૉકટરે પુછયુ કેમ વાર લાગી તો જવાબ હતો
"સાહેબ ગામ ના સંરપંચ હરિજન છે તો તેમના ધરે થી ચા ના લાવી શકાય"

૨.
બે ભણેલી નોકરિયાત સહેલીએ જમણવાર ગોઠવવાનૂ વિચાયુૅ પણ એક સહેલી સાંજે સાહજીક ના પાડી દીધી
કારણ??
સવણૅ મકાન માલિક ને નાપસંદ વાત હતી કે એના ભાડુઆત કોઈ પછાત ના ધરે જમવા જાય.



મીડીયા નુ ભીમાકોરેગાંવ નુ સત્ય છુપાવી અસત્ય બતાવી વિકૃતિકરણ નો ખેલ.


૪.
એક મહાનગર મિક્સ એરિયા મા ફલેટ ની છાપા મા જાહેરાત જોઈ કોલ લગાવ્યો પછાત પણ સધર ભાવતાલ પુછયા હા પણ પાડી પણ......તમારી જાતિ
સાહેબ!મને તો વાંધો નથી પણ બીજા લોકો વાંધો ઉઠાવે
સારુ...
સોરી...
અને પેલા સજ્જન નુ મુખ્યધારા સાથે રહેવાનુ સપનુ પણ....થી અટકી ગયુ.


૫.
જાણીતુ શહેર મુખ્યમાગૅ પર મંદિર "સ્ત્રીઓ એ મંદિર મા પવેશ ના કરવો"


૬.
-"પપ્પા મને એક છોકરી ગમે છે સાથે જ ભણતા"
-"કંઈ જ્ઞાતી ના?"
-"હરીજન"
-ચહેરા ની ખેંચાયેલ રેખા સાથે
"તને મળી મળીને એમાથી જ મળી સમાજ શુ વાતો કરશે બીજુ કોઈ હોત તો હજુ પણ સમજત"
(આ કિસ્સા ખુબ સામાન્ય છે)
રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....


ધટનાઓ વિતેલા વષૅ ની આસપાસ ની 21 મી સદી ની કહેવાતા મહાનગરો અમને સમાનતા મા માનીએ એવા ઢોંગીઓ ની
પછાત જ જાતિવાદી માનસીકતા ધરાવે છે એવા સ્વદેહિ ની
અને હવે એવુ કંઈ નથી ની....?
તમે એટોસીટી ના કડક કાયદા થી કદાચ શારિરીક અશ્પૂયતા તો દુર કરી બેઠા પણ હજુ અંતરિયાળ ગામો મા ચિત્ર નથી બદલાયુ
તમે તમારા મન મા ઘુસેલી માનશીક અશ્પૂસતા નુ શુ કરશો....!
રોજ દેશ ના કોઈક ને કોઈક ખૂણે માનશીકતા છતી થાય છે
ધમૅ ના ઠેકેદારો ઝેર ઓકતા જ રહે છે વિચારો........તમારી ઝડતા તમને જ ના ખાઈ જાય
યશપાલ ની કલમે..!
Sixer-For Friendship and Professional Relation CAST doesn't Matter But out of It Cast everywhere matter....

January 05, 2018

काठीयावाड , वोकर करार और भीमा कोरेगांव

By Vijay Makwana  || 1 August 2017 at 23:25



काठीयावाड , वोकर करार और भीमा कोरेगांव

19 दिसंबर 1803 को चीतळ , जेतपुर, मेंदरडा और कुंडला के काठी दरबारो ने अंग्रेजी हुकुमत के कर्नल वोकर को पत्र लीख कर सौराष्ट्र मे गायकवाडी-पेश्वाओ से वो लोग कैसे तंग आ चुके है वो बताया और उनसे अनुरोध किया की वे सौराष्ट्र को अंग्रेजी हुकुमत के हाथो मे लेकर उनको पेश्वाओ के राज से छुडाए. उस के बाद 30 दिसंबर 1803 के रोज जोडिया के दरबार और फिर मोरबी के राजवी जयोजी जाडेजा ने , ध्रोळ-खीरसरा के दरबार ने और 26 मई 1807 को लाठी के राजवी सुरसींहजी तख्त सींहजी गोहील (कलापी) ने पत्र लिख कर अंग्रेजो से मदद की गुहार लगाई थी. उसके प्रत्युत्तर मे मुंबई सरकार ने कहा की, "सौराष्ट्र के तालुकदार अगर अंग्रेजी शाशन की शरण मे आने के लिए नीवेदन कर रहे है,  वो हमारे लिए हकारात्मक होते हुए भी उस की ठीक तरीके से जांच कर ले, और ब्रीटीश सरकार को अगर कोइ राज्य बीना कुछ खामीयाजा भुगते मिल रहा हो तो वह खुशी की बात है."

और उसी साल सन 1807 को सौराष्ट्र मे अंग्रेज हुकुमत की स्थापना हुई. काठीयावाड और अंग्रेजो के बीच वोकर करार थया.



अब दलितो की बात करते है, भीमा कोरेगांव का युद्ध अंग्रेज सल्तनत को और मजबुत करती है. कैसे? 500 महार योद्धा 28000 पेश्वाओ को शर्मजनक पराजय देते है वो घट्ना पेश्वा के दिमाग मे डर बिठा देती है. और ठीक पांच महीने बाद पेश्वा अंग्रेस सल्तनत के शरण मे आ जाता है. सन1818 तक पेश्वा का लश्कर गायकवाडी लश्कर के साथ मीलकर जुनागढ, जामनगर, भावनगर के पास से लगान वसुलते थे. पेश्वाओ ने पराजय स्वीकार कर लिया था अब सिर्फ गायकवाड फौज के  उपर ही लश्करी कार्यवाही करनी बची थी. 1818 मे पेश्वाओ के सामने लडी थी वो महार बटालीयन को 1820 मे बेटल ओफ काठीयावाड से जाना जाता युद्ध लडने के लिए काठीयावाड बुलाया गया. 1821 का साल पुरा होते होते पुरे गुजरात पर अंग्रेजो का कबजा स्थापीत हो चुका था. और ये सब वो विर महार योद्धाओ की वजह से था जो अपने आत्म सम्मन के लिए लड रहे थे. जीन योद्धाओ की कदर और मानव होने का हक भी उन पेश्वाओ ने नही दिया थी.



सोर्स : -
गुजराती पुस्तक સૌરાષ્ટ્ર નો ઇતિહાસ (1807-1947) लेखक एस वी जानी, सौराष्ट्र युनीवर्सीटी के इतिहास विभाग के मुख्य प्रोफेसर.



- कर्नल वोकर ने मोरबी के पास "घुंटु" गांव मे अपना प्रथम दरबार लगाया, उस मे 21 रजवाडे हाजीर रहे और बाकी के लोगो ने प्रशंसापत्र लीखे.

- 1818 अंग्रेजो के सामने पेश्वाओ की पराजय हुई और पेश्वाई का अंत हुआ.



-कर्नल वोकर को मुंबई सरकार की मंजुरी मीली


- अन्य पत्रो का उल्लेख


- महार रेजीमेंट 1826 तक बेटल ओफ काठीयावाड लडी थी. उस युद्द मे वो काठीओ, दरबारो, गायकवाड, नवाब और जाफराबाद के हबसीओ से लडे थे.





January 04, 2018

પ્રોફેસર આનંદ તેલટુંબડે ના "ધ વાયર" મા લખાયેલ લેખ પર પ્રત્યુત્તર

By Rushang Borisa   || 3 January 2018



પ્રોફેસર આનંદ તેલટુંબડે એ ભીમા કોરેગાંવ ના ઇતિહાસ ઉપર વિશ્લેષણાત્મક લેખ લખ્યો હતો.

તેના મુખ્ય મુદ્દાઓ જાણીયે:-

૧) ભીમા કોરેગાંવની લડાઈ ને લઈને મહારોનો અભિગમ ખોટો છે.
૨) ભીમા કોરેગાંવની લડાઈમાં કોઈ જ્ઞાતિનું કે શોષણનું પાસું હતું નહીં.
૩) ભીમા કોરેગાંવની લડાઈમાં મહારોએ આર્થિક ફાયદા માટે બ્રિટિશર્સની મદદ કરી હતી.
૪ ) લડાઈ માત્ર ૨ સત્તાબળો વચ્ચેની હતી જેમાં મહારોએ માત્ર સૈનિકોનો રોલ ભજવ્યો.
૫) આંબેડકરે વ્યૂહાત્મકપણે આ લડાઈ વિષે ભ્રામક વાતો ઉમેરી તેમાં જ્ઞાતિનું તત્વ ઉમેર્યું; જે જુઠાણું હતું.
૬ ) દલિતોએ હવે વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે ભીમા કોરેગાંવમાં જ્ઞાતિનું ગુમાન કરવા જેવું કઈ નથી; તે માત્ર ખોટો ઇતિહાસ હોય દલિતો જુઠા પ્રચારનો ભોગ બનેલ છે.
૭) આર્ટિકલના મૂળમાં પ્રોફેસર એવું કહે છે કે આવી જયંતિ ઉજવવી એ આઇડેન્ટિટી પોલિટિક્સ છે; જેના તથ્યો કવોસીં-હિસ્ટોરિકલ હોય દલિતોએ બિનજરૂરી અભિગમ ત્યજી વાસ્તવિક મુદ્દાઓ ઉપર સંઘર્ષ કરવો જોઈએ.

આનંદે બીજા જે પણ તર્કો આપેલ હોય છતાં મૂળ તેઓ એવું કહેવા માગે છે કે પેશ્વાઓની હારને લીધે મહારોએ બહાદુરીનું ગુમાન કરવાની જરૂર નથી; કારણ કે લડાઈમાં કોઈ કાસ્ટ ફેક્ટર જ નહતું.( મહારો જુઠા ઇતિહાસની ઉજવણી કરે છે.)

આનંદની રજૂઆત સાચી હોય કે કેમ; પણ આનંદ જે કહે છે કે મહારોએ કઈ જ્ઞાતિ શોષણને લીધે પેશ્વા વિરુદ્ધ હથિયાર ઉપાડ્યા નહતા તેની સાથે સહમત ના થઇ શકાય. પેશ્વા બ્રાહ્મણોનું શાશન શુદ્રો-દલિતો માટે અન્યાયી જ હતું તેના તો સ્પષ્ટ ઐતિહાસિક પુરાવા છે જ ! આ તથ્ય વિષે કેમ આનંદ ચૂપ રહ્યા? દલિતોને બાજુ પૂર રાખીયે ;પણ આ બ્રાહ્મણોએ તો રાજા શિવાજી ને નીચા દેખાડવાનું પણ ક્યાં બાકી રાખ્યું હતું? હવે જયારે આવા જાતિવાદી બ્રાહ્મણોનું શાશન આવે તો સહજ છે કે દલિતો ઉપર અત્યાચાર થવાના જ. વિચિત્ર એ જણાય છે કે આનંદ અંતમાં ખુદ કબૂલે છે કે પેશ્વાઈ શાશન ખોટું હતું. તો આનંદ એ કેમના ભૂલી ગયા કે આ અન્યાયી પેશ્વાઇનો સીધો ભોગ સ્વાભાવિક રીતે દલિતો જ બનવાના? જો કોઈ શાશનમાં શાષક પક્ષ કટ્ટર હિન્દુત્વ હોય તો સીધું છે કે તેઓ કટ્ટર જાતિવાદી હોય દલિતો ઉપર જાતજાતના અન્યાયી કાયદાઓ થોપવાના. ચાલો, આંબેડકરે વાર્તાઓ બનાવી તે વાત ૨ મિનિટ માટે માની પણ લઈએ; છતાં હિન્દૂ ઉચ્ચ જ્ઞાતિઓના અત્યાચારોના ઘણા બનાવો અંગ્રેજો આવ્યા ત્યારે બાદ પણ ચાલુ જ રહ્યા. તેનું રિપોર્ટિંગ પણ સામયિકો/પાત્રોમાં અધિકૃત રીતે થતું આવ્યું હતું. જો અંગ્રેજો બાદ પણ દલિતો ઉપર અત્યાચાર ચાલુ હતા; તો વિચારો તેમના પહેલા શું સ્થિતિ હશે? એટલે કે આંબેડરે જે કહ્યું કે પેશ્વાઓના રાજમાં મહારો ઉપર અત્યાચારો થતા હતા તે કોઈ ગપ્પુ ના હોય શકે.

આનંદ કહે છે કે મહારોના પક્ષે કોઈ અધિકૃત ઇતિહાસ નથી. પણ ભાઈ મારા, સદીઓથી ઇતિહાસની દોર તો બ્રાહ્મણવાદીઓના હાથમાં જ રહી છે. એટલે જ તો દલિતો ને જવા દ્યો; આદિવાસીઓનો પણ ક્યાં કોઈ અધિકૃત ઇતિહાસ છે? શું લેખિત ઇતિહાસ ના હોવા એનો મતલબ એમ કે બધું ખોટું જ રહ્યું?

મહારોએ બ્રિટિશરોને સાથ આપ્યો તેનું કારણ આનંદ આર્થિક હિત જણાવે છે.પણ તે એક માત્ર કારણ ન હોય શકે. મહારો પાસે તેથી પણ વિશેષ કારણ હોવું રહ્યું ; તેથી જ તેઓ અસાધારણ ઝનૂનથી પેશ્વાની સેનાએ સામે લડ્યા. નક્કી આ કારણ શોષણ સામેનો પ્રતિકાર હોવો રહ્યો.

આનંદ એવું પણ કહે છે કે લડાઈમાં કોઈ કાસ્ટ ફેક્ટર નથી. તેથી પણ આગળ તેઓ કહે છે કે અંગ્રેજો આવ્યા તે પૂર્વે દેશમાં જાતિવાદ સામે અવાઝ ઠ્યા નહતા; કારણ કે અંગ્રેજો આવ્યા બાદ દલિતોમાં શિક્ષણનો ફેલાવો થયો અને તેના ફળરૂપે દલિતોએ જાતિવાદ સામે આંદોલનો કર્યા.

આનંદ કહે છે કે અંગ્રેજો પૂર્વે દેશમાં જ્ઞાતિનો સ્વીકાર સમાજના દરેક સમૂહમાં હતો. એટલે કે સૌ પોતાની મરજીથી રાજીખુશી જ્ઞાતિગત કામો કરતા હતા.આનંદના આ તર્ક ને શિવાજી જ બુઠું સાબિત કરે છે. જો મહારોને પોતાના જ્ઞાતિગત કાર્યથી ખુશ હતા તો પછી શા માટે તેમને અંગ્રેજો સામે સૈન્યમાં કાયમી ભરતીની અપીલ કરી હશે? મહારો યુદ્ધ બાદ પણ સૈન્યમાં કાયમી પદ મેળવવા માંગતા હતા શું એ સ્પષ્ટ સંકેત નથી કે દલિતોમાં જ્ઞાતિગત કાર્યોને લીધે અસંતોષ હતો જ? સમગ્ર આર્ટિકલમાં આ મુદ્દો મને વધુ ખૂંચ્યો કે કેવી રીતે પ્રોફેસર આનંદ પોતાના વિશ્લેષણમાં થાપ ખાય શકે?

પ્રોફેસર મુજબ બ્રિટિશરોને અલગ-અલગ લડાઈમાં અલગ-અલગ સ્થાનિક સમૂહોએ મદદ કરી હતી; જેમાં મહાર સિવાય પરૈયા (એક સમયની તમિલ અછૂત જ્ઞાતિ) પણ મદદ કરી હતી.પણ અહીં ભીમા કોરેગાંવની લડાય માં શહીદોનું સ્મારક એ એક પ્રેરક બળ છે ; જેવું પરૈયા કે બીજા કિસ્સાઓમાં નહીં હોય.

બ્રિટિશર્સ વિરુદ્ધ પેશ્વા ની ભીમા કોરેગાંવની લડાય માં ચાહે જેટલા પણ પરિબળો સામેલ હોય; પણ મહારો માત્ર આર્થિક લાભ ખાતર મદદ કરે તે સંપૂર્ણ હકીકત ના હોય શકે. મહારો ચોક્કસ પોતાનું શાપિત જીવનધોરણ સુધારવા માટે જોડાયા હશે તે પણ મુખ્ય કારણ હોવું રહ્યું.

અહીં અટકીએ.

વેલ, આનંદનો લેખ એવું જણાવે છે કે પેશ્વાનું કુલ લશ્કર ૨૮૦૦૦ બળનું હતું જેમાં, આશરે ૨૦૦૦ જેટલા સૈનિકોએ ભીમા કોરેગાંવની લડાય લડી હતી. જયારે બ્રિટિશરોનું લશ્કર ૮૦૦ બળ નું હતું જેમાં મહારોની સંખ્યા આશરે ૫૦૦ જેટલી હતી. વળી, ૪૮ શહીદોની યાદીમાં ૨૨ મહાર હતા.