Showing posts with label Mahad Satyagrah. Show all posts
Showing posts with label Mahad Satyagrah. Show all posts

July 11, 2018

વિશ્વ જળ દિવસ પર ભારત ના અશ્પૃશ્યો સાથે જોડાયેલ વાતો યાદ કરીએ

By Jigar Shyamlan ||  Written on 22 March 2017



જીવન માટે જળ અતિ જરૂરી છે. જળ એ જીવન એવું કહેવાય છે. ભારતમાં કેટલાય યુધ્ધો ખેલાયા, કેટલાય સત્યાગ્રહ કરવામાં આવ્યા અને અનેક આંદોલન થયા...
આજે હું એક સાવ જ નોખા અને ઈતિહાસમાં ન ભુતો ન ભવિષ્યતિ એવા જળ સત્યાગ્રહના પ્રસંગની માહિતી આપીશ.

જો કે એ મહત્વની વાત છે કે માનવાધિકાર સબંધિત આ સત્યાગ્રહને ઈતિહાસમાં જાણી જોઈને ઉપેક્ષિત કરવામાં આવેલ છે.. કારણ તેના નાયક બાબા સાહેબ અને અસ્પૃશ્યો હતા.

કદાચ આના પરથી તમને મનુવાદ શું છે ? તેનો આછો પાતળો અણસાર આવી જશે.?

આ વાંચ્યા પછી તમારે જ ન્યાય કરવાનો છે કે શું વ્યાજબી અને શું ગેર વ્યાજબી ?

તમે ઈતિહાસના પાનાં પર ગાંઘી અને તેના સત્યાગ્રહીઓ દ્વારા કરવામાં આવેલી દાંડીકૂચથી પરિચીત જ હશો. મોટાભાગના મિત્રોએ ઈતિહાસની ચોપડીઓમાં દાંડીકૂચના નામે લગભગ એકથી દોઢ પાનાનું લખાણ કે અભ્યાસક્રમ જરૂર વાંચ્યો હશે.

ઈતિહાસમાં દાંડીકૂચનું એવું તો વર્ણન કરવામાં આવ્યું છે કે જાણે સમગ્ર ભારતની મહાનતમ ધટના હોય..!

બાબા સાહેબ આંબેડકર દ્વારા મહાડ અને બાદ ચવદાર તળાવ ખાતે અછુત સમાજના લોકોને સાર્વજનિક જળાશયમાંથી પીવાનું પાણી મળે તેના માટે જીવનાં જોખમે કરેલ મહાડ અને ચવદાર તળાવ સત્યાગ્રહ નો ક્યાંય પણ ઉલ્લેખ જોવા મળતો નથી. જે વિર્યહીન સવર્ણ ઈતિહાસકારો દ્વારા કરવામાં આવેલી જ્ઞાતિગત કિન્નાખોરીનું ભુંડું ઉદાહરણ છે.

તમારા મતે જીવન જીવવા માટેની મુળભુત જરુરિયાત શું ? મીઠું (નમક) કે પાણી ?

માણસના જીવનમાં મીઠા વગર ચાલે પણ પાણી વિના કંઈ ચાલે ?

જ્યારે ગાંધી મીઠા એટલે કે જીભના સ્વાદ માટે લડી રહ્યા હતા. તે જ વખતે બાબા સાહેબ જીવનની મુખ્ય જરૂરિયાત એવા પીવાના પાણી માટે લડી રહ્યા હતા.

માત્ર ફરક એટલો બાબા સાહેબની લડાઈ અછુતો માટે હતી. જ્યારે ગાંધીની લડાઈ અછુત સિવાયના લોકો માટેની.

કેટલી કરૂણતા કહેવાય ભારત જેવા મહાન ગણાતા દેશમાં સૌથી મહાન ગણાવાતા હિન્દુ ધર્મમાં જ જન્મેલા સમાજનો એક મોટો ભાગ અછુત સમાજ પાણી માટે વલખા મારી રહ્યો હતો. કારણ હિન્દુ ધર્મ મુજબ તેઓ અછુત હતા.

તેમનો સ્પર્શ તો છોડો પડછાયો પડે તો પણ હિન્દુઓ અભડાઈ જતા હતા. તેમને જાહેર સ્થળો પર જવાની બંધી હતી. ગામના જાહેર પીવાના સ્ત્રોતો પરથી પાણી ભરવા પર પ્રતિબંધ હતો. કારણ તેમના અડવાથી તળાવ અભડાઈ જતું.

અછુતો ગંદુ પાણી પીવા મજબુર હતા. ત્યારે અછુતોની વહારે એક માત્ર બાબા સાહેબ આવ્યા હતા. મોટી મોટી ગુલબાંગો પોકારી આઝાદીનાં હોંકારા પડકારા કરતા....કોઈ ગાંધી..નેહર...સરદાર...ટિળક નહી.
એક સમજવા જેવી વાત. ગાંધીનો વિરોધ કોણ કરતા માત્ર અંગ્રેજ.....?

બાકી સમગ્ર ભારત ગાંધીનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતું. હવે વિચારો આટલુ પ્રચંડ સમર્થન હતુ તો પણ ગાંધી અછુતો માટે કંઈ કહેતા કંઈ કરી શક્યા નહી. માત્ર હરિજન જેવો એક શબ્દ આપી સંતોષ માની ગયા. તે શું સૂચવે છે.....?

બાબા સાહેબે તમામ હિન્દુઓ, સંગઠનો, પક્ષોના ભયંકર વિરોધ વચ્ચે. પોતાને જાનથી મારી નાખવાની ધમકી મળવા છતાં. પોતાનો જીવ જોખમમાં મુકી. પોતાના અછુત સમાજને પાણી મળી રહે તે માટે મહાડ સત્યાગ્રહ કર્યો હતો.

દુખની વાત તો એ છે કે બાબા સાહેબે મહાડ તળાવમાંથી ખોબો ભરી પાણી પી.. તળાવ અછુતો માટે ખુલ્લુ મૂક્યુ. તેમની સાથેના અન્ય આંદોલનકારીઓએ પણ તળાવમાંથી પાણી પીધું. (પણ બીજા દિવસે ગામના ઉચ્ચ હિન્દુઓએ તે જ તળાવમાં ગાયનુ મુત્ર, છાણ અને બીજી વસ્તુઓ નાખી તેનું શુધ્ધિકરણ કર્યુ હતુ. કારણ હિન્દુઓના મત મુજબ બાબા સાહેબે તળાવ અભડાવી દીધુ હતુ)

મહાડ અને ચવદાર એ બન્ને સત્યાગ્રહ બાબા સાહેબના હતા એટલે ઈતિહાસમાં ક્યાંય તેની ઝાઝી નોંધ નથી. કારણ એ આંદોલન અછુતોનું હતું. મનુવાદીઓનું નહી.
મિત્રો હવે જ્યારે પણ તમને તરસ લાગે અને ત્યારે તમે ફ્રીજમાંથી બોતલ કાઢી કે માટલામાંથી ગ્લાસ ભરી તરસ છીપાવવા પાણી હોઠે લગાવો ત્યારે બાબા સાહેબને મનોમન યાદ કરી લેજો.

દરેક અસ્પૃશ્યના શરીરમાં નસ નસમાં ફરી રહેલા પાણી અને લોહી બન્નેનાં એક એક ટીંપા ઉપર બાબા સાહેબનું કદીય ન ચૂકવી શકાય તેવું દેવું છે.
જિગર શ્યામલન


Facebook Post :

March 20, 2018

महाड़ जल सत्याग्रह 20 मार्च,1927

By Vishal Sonara || 20 March 2018

91 साल पहले आज के दिन, 20 मार्च,1927 ...को बाबा साहब डॉ. अम्बेडकर ने करोड़ों अछूतों को पानी पीने का अधिकार दिलाया जो महाड़ जल सत्याग्रह के नाम से जाना जाता है। 
धर्मांध लोगो की मानसिकता समझने लायक है, जिस तालाब का पानी जानवर तो पी सकते थे लेकिन अछूत समाज के लोग नहीं..!!! अछूत गंदा और हानिकारक पानी पीने पर मजबूर थे...!!! 
बाबा साहब ने 20 मार्च 1927 को अपने अनुयायियों के साथ खुद "चवदर तालाब" का पानी पीकर इस प्रथा को तोड़ा और सत्याग्रह की मिसाल कायम की।
हिन्दू समाज के लिए कितनी शर्मनाक बात है ये की पानी पीने के हक के लिए लोगों को अपना खून बहाना पड़ा था। क्योकि जब बाबा साहब और उनके साथी महाड तलाब पर पानी पिने गए तो पंडितों ने सत्याग्रहीयो पर ईंट-पथ्थरों से हमला कर दिया जिससे बाबा साहब बुरी तरह से घायल हो गए थे परन्तु वो वहा खड़े रहे और कहा, "पानी पीना हमारा भी अधिकार है और ये अधिकार मै ले कर रहुगा।"

उसके बाद बाबा साहब ने अंग्रेजों से कानून पास करवाया के अछूत लोग भी कुएं तालाबों में से पानी पी सकते है। 
ईस से पहले का जो भी महान इतिहास हमें दिखाया जा रहा है वह किस काम का जब उसमें एक बडे तबक्के को साफ सुथरा पानी तक नसीब न हुआ???

हमें ये कभी नहीं भूलना चाहिए कि हमे पानी पिने का अधिकार बाबा साहब डॉ भीमराव अम्बेडकर ने दिया है किसी ब्रह्मा विष्णु महेश ने नही। 
- विशाल सोनारा 

May 14, 2017

WATER and Downtrodden sections in India : Munna Sannaki

WATER has different meanings to Downtrodden sections in India from centuries...
Ambedkar fought for water (basic Need), to end untouchability...
Massacres happened just because Dalit-Women ordered Upper caste fellow to keep clean drinking water.


Dalit women were beaten and raped up for drawing water from wells..
Downtrodden children and men were beaten and killed for drinking water.
Dalit Houses burnt, tortured and went missing, those who dared to touch taps and wells of Upper caste..
But
How come downtrodden communities are responsible when they are still fighting for basic needs in India..
Downtrodden sections in India is not responsible for this destruction of water and air Pollutions..
Because they are not owning AC, Airplane, Motors, Industries, water plants and other lavish and luxurious items which destroy nature every day ..
Downtrodden communities are the Providers and Protectors of this nation..
Change should happen from well educated and
well dressed people..
Not from Downtrodden sections/Dalits in India..

Save Water.. Save Nature.. Save Life

- Munna Sannaki

























Facebook Post:-