May 17, 2017

ब्राह्मण मुसलमान विरोधी घृणा आंदोलन क्यों चलाता है? - संजय पटेल

क्योकि ब्राह्मणवाद और बुद्धिज्म के टकराव के समय बहुत से बौद्धिष्ट मुसलमान बन गये थे उन्होंने ब्राह्मण धर्म को नहीं अपनाया था। ब्राह्मण जानता है कि आज भारत में जितने भी मुसलमान है वो सब मूलनिवासी है इसीलिए ब्राह्मण मुसलमानों के खिलाफ घृणा का आंदोलन चलाते रहता है ताकि ब्राह्मण किसी भी तरह मूलनिवासियों की एक शाखा को पूरी तरह खत्म कर सके।

अंग्रेजों के गुलाम ब्राह्मण था और उनके गुलाम मूलनिवासी थे। आज़ादी की जंग में आज़ादी के लिए आंदोलन करने वाले लोगों के सामने यह सबसे बड़ी समस्या थी। इसीलिए डॉ. भीम राव अम्बेडकर ने अंग्रेजों को कहा कि ब्राह्मणों को आज़ाद करने से पहले मूलनिवासी बहुजनों को जरुर आज़ाद कर देना चाहिए। अगर ब्राह्मण मूलनिवासियों से पहले आज़ाद हो गया तो ब्राह्मण मूलनिवासियों को कभी आज़ाद नहीं करेगा। ये आशंका सिर्फ डॉ. भीम राव अम्बेडकर के मन में ही नहीं थी बल्कि मुसलमान नेताओं के मन में भी थी। इसीलिए 14 अगस्त को पाकिस्तान बना। मुसलमानों ने अंग्रेजों को कहा कि गाँधी से एक दिन पहले हमे आज़ादी देना और हमारे बाद गाँधी को देना। अगर तुमने पहले गाँधी को आज़ादी दे दी तो गाँधी बनिया है हमको कुछ नहीं देगा। ब्राह्मणों ने अपनी आज़ादी की लड़ाई मूलनिवासियों को सीडी बनाकर लड़ी और वो अंग्रेजों को भगा कर आज़ाद हो गये।

DNA संशोधन से सामने आया कि ब्राह्मण, राजपूत और वैश्य भारत के मूलनिवासी नहीं है। व्यवहारिक रूप से भी देखा जाये तो ब्राह्मणों ने कभी भारत को अपना देश माना भी नहीं है। ब्राह्मण हमेशा राष्ट्रवाद का सिद्धांत बताता आया है लेकिन खुद कितना देशभक्त है ये बात किसी को नहीं बताता। इसका मतलब एक विदेशी गया और दूसरा विदेशी मालिक हो गया, DNA ने सिद्ध कर दिया। दूसरे विदेशी ब्राह्मणों ने ये प्रचार किया कि भारत आज़ाद हो गया। लेकिन आज भी भारत पर ब्राह्मणों का राज है। इससे यह साबित होता है कि मूलनिवासियों को भविष्य में आज़ादी हासिल करने का कार्यक्रम चलाना ही पड़ेगा। DNA परिक्षण के आधार पर यह भी कहा जा सकता है कि आज भी देश के 130 करोड में से 32 करोड लोग बाकि 98 करोड़ लोगों पर राज कर रहा है। कल्पना करो कितना मुलभुत और महत्वपूर्ण संशोधन है।

- संजय पटेल



भारत में आरक्षण आया 1950 से... उसके पहले तो आरक्षण नहीं था... तो 1950 से पहले इन मेरिटवालो ने कैसी प्रगति कर ली !!!


कई लोग कहते रहते है की, आरक्षण की वजह से देश की प्रगति नहीं हुई, आरक्षण की वजह से मेरिटवालो को नुकशान होता है... तो मेरे उस बुद्धिमान भाइयो के लिए थोडे तथ्य...


भारत में आरक्षण आया 1950 से... उसके पहले तो आरक्षण नहीं था... तो 1950 से पहले इन मेरिटवालो ने कैसी प्रगति कर ली !!!

1. इलेक्ट्रिसिटी की खोज बेंजामिन फ्रेंक्लिन ने की... वो भी 17वीं सदी में जब भारत में आरक्षण न था...
2. राइट ब्रधर्स ने विमान की खोज की 1903 में तब भी भारत में आरक्षण नहीं था।
3. रुडोल्फ डीज़ल ने 1893 में डीज़ल इंजन की शोध की...
4. अलेक्जेंडर ग्राहम बेल (3 मार्च 1847 – 2 अगस्त 1922) टेलीफोन का आविष्कार किया....
5. ऐल्फ्रेड बर्नार्ड नोबेल (1833-1896), इन्होने डाइनेमाइट नामक प्रसिद्ध बिस्फोटक का आविष्कार किया था।
6. सर आइज़ैक न्यूटन इंग्लैंड के एक वैज्ञानिक थे। जिन्होंने गुरुत्वाकर्षण का नियम और गति के सिद्धांत की खोज की।
7. जेम्स क्लार्क मैक्सवेल (James Clerk Maxwell) स्कॉटलैण्ड (यूके) के एक विख्यात गणितज्ञ एवं भौतिक वैज्ञानिक थे। इन्होंने 1865 ई. में विद्युत चुम्बकीय सिद्धान्त का प्रतिपादन किया जिससे रेडियो और टेलीविजन का आविष्कार सम्भव हो सका।
8. पोलैंड में जन्में निकोलस कोपरनिकस (19 फ़रवरी 1473 – 24 मई 1543) युरोपिय खगोलशास्त्री व गणितज्ञ थे। उन्होंने यह क्रांतिकारी सूत्र दिया था कि पृथ्वी अंतरिक्ष के केन्द्र में नहीं है।

ऐसे लिखने जाऊंगा तो आप पढ़ भी नहीं पाओगें... इतनी खोज भारत के बहार हुई है जब भारत में आरक्षण मौजूद नहीं था.... तब ये मेरिटवाले क्या कर रहे थे ???

आप आपके मेरिट का एक नमूना तो बताओ जिससे भारत ऊंचाइयों को छुआ हो... बात करते है मेरिट की...

हा... एक आपकी बड़ी खोज है जो दुनिया में भारत के सीवा कहीं नहीं हुई... वह है जातियां...
आपके पास मेरिट नहीं था इसलिए उच्च होने के लिए आपने निर्माण किया जातियों का... यही आपकी बड़ी से बड़ी उपलब्धि है।

आये बड़े मेरिटवाले... एक सुई की तो खोज की नहीं और बाते करते है की आरक्षण की वजह से देश का नुकशान हुआ है... आरक्षण नहीं था तब आपने क्या किया है वो तो सोचिये !!!
- संजय पटेल



















Facebook Post :-

શા કારણે અત્યાર સુધી કલમ થી લડતા પછાતો એ હિંસાનું શરણ લેવું પડ્યું ?? : આકાશ મકવાણા













સહારનપુર નો ઘટનાક્રમ શું છે ??
ભીમ આર્મી કોણ છે ?? 
શા કારણે અત્યાર સુધી કલમ થી લડતા પછાતો એ હિંસાનું શરણ લેવું પડ્યું ??
સહારનપુર ઘટના વિશે જાણવા જેવી રસપ્રદ બાબતો
સહરનપુર હિંસા માં જેમનું નામ આવ્યું છે તે "ચંદ્રશેખર આઝાદ"ના રૂમ માં થી ટોટલ ચાર પોસ્ટર મળી આવેલ છે જેમાં બંધારણ નિર્માતા ડો.બાબાસાહેબ,BSP Inventor કાંશીરામ, સંત વાલ્મીકી અને જ્યોતીરાઓ ફૂલે અને બુદ્ધ ના ફોટા મળી આવેલ છે અને એ પોતે ૩૦ વર્ષીય નવયુવાન અને મંજાયેલા એડવોકેટ છે.
ઘટનાક્રમ:-
એપ્રિલ ૧૪,ડો. ભીમરાવ  આંબેડકર ની ૧૨૬મી જન્મજયંતી એ સહારનપુર ના યુવાનો અને લોકો એક ભવ્ય સભાનું આયોજન કરવા માંગતા હતા જેનું સ્થાન ગુરુદ્વારા ના હક્ક હેઠળ ની જમીન પર નક્કી કરાયું અને એ દિવસે એ લોકો બાબાસાહેબ ની temporary મૂર્તિ નું સ્થાપન ઈચ્છતા હતા અને આ કામ કરતા એમને સહારનપુર ના ઠાકુરો દ્વારા રોકવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તેઓ ને સહારનપુર નગરપાલિકા ની મંજુરી નહિ હોય ત્યાં સુધી સ્થાપન કે સભા કરવા દેવા માં આવશે નહિ...ઘણી દોડધામ બાદ પણ મંજુરી ના મળી અને આખરે સભા અને પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો.
વાત ભરેલા આગની ની જેમ દબાઈ રહી છેક મે-૫ સુધી જયારે રાજપૂત રાજા મહારાણા પ્રતાપની જન્મ જયંતી આવી, ઠાકુરો એ વિશાળ રેલી નું આયોજન કર્યું ત્યારે ગામના જ એક પછાત ખેડૂત દ્વારા પૂછવામાં આવ્યું કે સુ તેમની પાસે પરમીશન છે ?? જો પછાતોએ રેલી કાઢવા પરમીશન જોઈએ તો ઠાકુરો એ પણ રેલી કાઢવા પરમીશન લીધેલી હોવી જ જોઈએ..... 
આ ટકરાવ બાદ ગુસ્સામાં સાંજે ઠાકુરો ની એક અસામાજિક ટોળકી દ્વારા શબ્બીરપુર માં વસતા પછાતો ના ક્વાર્ટર સળગાવી દેવામાં આવ્યા...જે ઘટના માં તેમના જ એક ઠાકુર નું આગની લપટો અને ભીષણ ધુમાડા માં શ્વાસ રૂંધાઇ જવાથી મોત નીપજ્યું...

જેમાં પછાતો ના ઘણા પ્રયત્નો છતાં કોઈ ફરિયાદ નોંધાઈ નહિ કે ના પોલીસ દ્વારા કોઈ પ્રોટેક્શન આપવા માં આવ્યું...વધારામાં ઠાકુરો એ પોલીસ ફરિયાદ કરી કે પછાતો એ અમારા પર અંગત અદાવત રાખી અમારા એક ઇસમ ને જીવતો સળગાવી દીધો...ચારેબાજુ થી ભરાયેલા પછાતો એ મે-૯ ના રોજ સહારનપુર શહેર માં આંદોલન છેડી દીધું જે "ભીમ આર્મી" ના બેનર હેઠળ નહોતું...હા પણ એમાં ભીમ આર્મી સંગઠન નો લોકજુવાળ ભેગો કરવા માં બહુ મોટો ફાળો હતો....દર વખત ની જેમ પોલીસે આંદોલન દબાવવા માટે લોકો ને લાઠીચાર્જ થી  પ્રતાડિત કરવાનું શરુ કરી દીધું... હવે આ વાત સોશિયલ મીડિયા માં બનાવાયેલા ગ્રુપ "ભીમ આર્મી : દ આંબેડકરઈટ આર્મી" જેના ભારત ના દરેક રાજ્ય શહેરોમાં થઇ ને કુલ ૪૦૦૦૦ ઉપર સભ્યો છે જેમાંથી શહેર માં હાજર લોકો નો ટેકો મળતા જ ભયંકર હિંસા અને તોફાનો માં પરિણમી...ક્યાંક દુકાનો સળગી ક્યાંક વાહનો તો ક્યાંક ઘરો સામસામી હિંસા એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ પોલીસે કર્ફ્યું નો સહારો લેવો પડ્યો.

ભીમ આર્મી નો ઈતિહાસ...
ભીમ આર્મી સંગઠન અને પબ્લિક ગ્રુપ ચંદ્રશેખર(૨૮) દ્વારા ૨૦૧૫ માં "કોલેજો માં ઠાકુરો એ એક પછાત વિધાર્થી ને માર માર્યો અને એનો હાથ તોડી નાંખ્યો  કેમકે તેને ઠાકુરો ના પહેલા કોલેજ ની પરબે થી પાણી પીધું હતું" એ કેસના પ્રતિઘાત ના રૂપમાં સ્થાપના પામ્યું અને એ કેસ માં વિનય રત્ન સિંહ જે ભીમ આર્મી ના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમને એ પછાત વિધાર્થી ની ખુબ મદદ કરી વધુ માં તેઓ જે ઠાકુરો પછાત વિધાથી ઓ ને કોલેજ ની  બેંચો સાફ કરાવતા,કચરો વળાવતા એવા શોષિત પછાત વિધાર્થી ઓ નું પીઠબળ બન્યું.
થોડા સમય બાદ વળી એક વખત ઠાકુરો એ વિરોધ ઉઠાવ્યો કે ગામ માં લાગેલું બોર્ડ "The Great Chamar"જેના પર "જાય ભીમ" "જાય ભારત" અને :આંબેડકરગ્રામ" લખેલું હતું તે જે જેતે માલિક ની અંગત હક્ક દવા ની જમીન પર હતું તે  હટાવી લો. થોડીક ચકમક થઇ જ હતી કે કોઈક ગ્રામજને ભીમ આર્મી ને ફોને કરી સ્થળ પર બોલાવી લીધી.ફરી એકવાર ઠાકુરો અને ભીમ આર્મી માં ઘર્ષણ થયું પરંતુ ભીમ આર્મી બોર્ડ બચાવવા માં સફળ રહી...
"અમે બાબાસાહેબ આંબેડકરની વિચારધારા પર ચાલીએ છીએ, જાતિ નિર્મુલન અને ઉચત્તમ ગુણવત્તાની શિક્ષા અમારું પહેલું કર્તવ્ય છે ભીમ આર્મી એ પાઠશાળા ઓ અને ઘણી સ્કૂલો નું નિર્માણ કર્યું છે જ્યાં સીનીયર વિધાર્થી ઓ સમય બચાવી તેમના જુનિયર વિધાર્થી ઓ ને ભણાવે છે જેથી એમની મદદ કરી શકાય અને સાથે સાથે સરકારી સ્કૂલો માં કથળતું જતું શિક્ષણ નું સ્તર ઊંચું લાવી શકાય"- વિનય રત્ન
"ચંદ્રશેખર કોઈનાથી ડરતો નથી"-વિનય ઉમેરે છે "અમે જાતિવાદ વિરુદ્ધ લડીએ છીએ જે સહારનપુર માં આસમાને છે તેથીજ લોકો અમને ઓળખે છે ભીમ આર્મી ના પોસ્ટરો ઉપર ચંદ્રશેખર બ્લ્યુ રંગ ના ગોગલ્સ પહેરે છે અને વળ ખાતી શેવરોન મૂછો રાખે છે અને પોતાને "રાવણ" નામથી ઓળખાવે છે કેમ કે....ચંદ્રશેખર નું માનવું છે કે "રાવણ સ્ત્રીઓ ની ઈજ્જત કરતો હતો અને પોતાની બહેન પર અત્યાચાર કરનારા લોકો ને પાઠ ભણાવવા તેણે યુદ્ધ કર્યું હતું" વિનય ઉમેરે છે  "એટલે જ ચંદ્રશેખર એ નામ નો ઉપયોગ કરે છે કેમ કે એ રાવણ બનવાનું પસંદ કરે છે જે સ્ત્રીઓ ની ઈજ્જત કરે અને અન્યાય સામે અવાજ ઉઠાવે ભલે સામે મોત જ કેમ ના હોય જેથી કોઈ અભાગી સ્ત્રીને અગ્નિપરીક્ષા ના આપવી પડે."
અમે જયારે જાણ્યું કે પોલીસ  ભીમ આર્મી ના નામે નક્સલીઓ સાથે જોડાયેલા અને કાશ્મીરી જેવા ખોટા અને ગંભીર  આરોપો  થોપવા માંગે છે ત્યારે તેમણે બહુજન સમાજવાદી પાર્ટી નો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ એમને ત્યાં હતાશા સાંપડી અને વધારે દુખ એ થયું કે એ બસપા ના સુપ્રીમો બહેન માયાવતી કે જે તેમની પહેલી લોકસભા ચુંટણી "કૈરાના" ગામ માંથી લડ્યા હતા જે સહારનપુર થી ફક્ત બે કલાક ના અંતરે છે.
ભીમ આર્મી ઉમેરે છે કે અમારો આક્રોશ છે કે અમારા લોકો અમારી સાથે નથી બસપા જેવી પાર્ટી ફક્ત પછાતો ના નામે પોલીટીક્સ કરે છે કોઈ અમારી મદદે નથી અફસોસ ની વાત છે.
મે-૯ પછી ભીમ આર્મી ની આક્રમક લડત સહારનપુર ની બહાર પણ ફેલાઈ જયારે આદિત્યનાથે ડો.આંબેડકર ને માળા પહેરાવી સન્માન કરવાની વાત ને નકારી દીધી જયારે તેઓ સહારનપુર માં પછાતો ની મુલાકાતે હતા...ગ્રામજનો એ તેમના વિરુદ્દ્ધ નારા લગાવ્યા અને આક્રમક આંદોલન પર ઉતારી આવ્યા.
શુશીલ ગૌતમ જે મેરઠ યુનીવર્સીટી માં થી પી.એચ.ડી. ડોક્તારેટ છે તે કહે છે " અહિયાં (સહરાનપુર માં) પછાતો પાસે ચેતના અને બુદ્ધિ છે પણ એ કાફી નથી..અહીંયા લોકો અને ભીમ આર્મી સરકારના કાયદા કાનુન થી પણ વાકેફ છે !! રાજકારણ થી પણ વાકેફ છે પણ હવે એ પુરતું નથી આપણે જાતે હથિયાર ઉપાડવા જ પડશે"
"અત્યાર સુધી માં કુલ ૩૦ ભીમ સૈનિકો ની ગિરફ્તારી કરાઈ ચુકી છે ચંદ્રશેખર ને ષડયંત્ર રચનાર ના રૂપ માં ગુનેગાર ગણી ધરપકડ કરવા પોલીસ ના ચક્રો ગતિમાન છે અને હિસા કાબુ માં છે."
-આકાશ મકવાણા
માહિતી સોર્સ-
ધી ઇન્ડિયન એક્સપ્રેસ
સ્ક્રોલ.ઇન
હિન્દુસ્તાન ટાઈમ્સ
ઇન્ડિયા ટુડે
ધી ઇકોનોમિક ટાઈમ્સ 





Letter by Justice C.S.Karnan 13/05/2017

Justice C.S.Karnan

Judge, High Court, Calcutta.


To
1) His Excellency Shri. Pranab Kumar Mukherjee,
President of India,

Rashtrapati Bhavan,
Raisina Hill,
New Delhi,110 004.

2) His Excellency Shri. H.M. Ansari,
Vice-President of India,

6, Maulana Azad Road,
New Delhi - 110 011.
E-mail: vpindia@nic.in, ddo-vps@nic.in

3) Hon'ble Shri.Narendra Modi,
Prime Minister of India,

Prime Minister's Office
South Block, Raisina Hill
New Delhi-110011.

4) Hon'ble Mrs Sumitra Mahajan,
Speaker of Lok Sabha

17, Parliament House,
New Delhi-110001, 
Email: lokmail@sansad.nic.in

5) The Hon'ble Members of Parliament.
6) Leaders of all political Parties.

MAY IT PLEASE YOUR EXCELLENCY:

Sub: My impeachment and imprisonment without authority of law and allegations of corruption against incumbent Hon'ble Chief Justice of India.

  1. I address this letter with a heavy heart, with the unbearable pain of suffering and injustice meted out to me by none other than a bench headed by the Hon'ble Chief Justice of India, the judiciary itself to which I belong.
  2. I am convicted for contempt of court by the Hon'ble Supreme Court of India for no offence committed by me. I am convicted and sentenced for 6 months for a commission of an offence of Contempt of Court, that too by usurping the jurisdiction invested in the parliament, so too in a trial even without a charge sheet being framed while I did not commit any contempt of court at all. What is the offence? Did I commit a contempt of Court? In all humility I beg to submit, I did not. All that I did was to raise the ‘little voice from within’, against corruption in the higher judiciary, so too many a malpractices, I am afraid to say, even tyranny. My accusation is against individual judges, my brothers, who abused their office and indulged in corruption. Today if a judge is willing to pledge his conscience and sell justice, he is free to do it. He could do so fearlessly. The whistleblower, the one who acts upon the ‘still voice from within’ will be sent to jail for contempt of court. The President of India appointed me as a judge and the President alone could have removed me and that too upon an impeachment motion which has received the ⅔rd majority of the members of Parliament. But I am not only impeached but even being sent to the jail without any such impeachment motion against me, by a mere judicial order of a 7 judges bench!!! The judgment against me is not a mere abuse of the contempt of court law, but a violation of the constitution and the usurpation of the jurisdiction of parliament.
  3. There is a suicide note by Shri.(Late) Kalikho Pul, former Chief Minister of Arunachal Pradesh, alleging that the Hon'ble Mr Justice Jagdish Singh Khehar, the Chief Justice of India, so too Hon'ble Mr Justice Dipak Misra through their son/ brother, ventured to sell justice for a huge sum running into crores. I am the last man to authenticate the veracity of these allegations. But a suicide note is a dying declaration. An element of sanctity is attached to it. However, till date, not even a FIR has been registered. I am told that the National Lawyers Campaign for Judicial Transparency and Reforms and some other persons have filed a Writ Petition in Hon'ble Delhi High Court, and despite all efforts, they could not get the case listed. Shri.(Late) Kalikho Pul’s wife wrote to the Hon'ble Chief Justice of India and to avoid a judicial burial of the said allegations of corruption by the Chief Justice of India himself, Shri. Dushyant Dave, the former President of the Supreme Court Bar Association, the Counsel, in that case, had to withdraw the complaint. Brevity is the soul of wit. I must conclude. I part with the unstinted faith that the two issues, which I narrated above, my impeachment and imprisonment without authority of law and allegations of corruption against incumbent Hon'ble Chief Justice of India will be looked into, which I believe is the solemn duty of your excellencies.
  4. My counsel, Shri. Mathews J.Nedumpara is authorised to prefer a more detailed application for remission/suspension of the sentence in terms of Article 72 of the Constitution of India, so too under the Code of Criminal Procedure.

With kind regards and utmost respect,
Yours sincerely,

Chennai,
13/05/2017

Justice C.S.Karnan