February 24, 2018

लाल सलामकी बाते हमे रोमांचित अवश्य करती है पर यह बहुजन आंदोलन को सफल नहीं बनाती।

By Jigar Shyamlan ||  2 February 2018




आजकल भारत का पूंजीवादी मीडिया जिस तरह से दलित आंदोलन का कवरेज कर रहा है यह देखकर तो ऐसा ही लगता है जैसे भूतकाल में कोई दलित आंदोलन हूआ ही नही।

वैसे तो मुझे दलित शब्द पसंद नही, यह शब्द गैर संवीधानीक है। ईसलिये जहां तक हो सकता है यह शब्द ईस्तमाल नही करता। परंतु यह बात समझाने के लिये यह शब्द प्रयोग अति आवश्यक है ईसलिये प्रयोग किया गया है।

यह बात खुली किताब सी है कि दलित आंदोलन काफी सालो से चल है, और ईस आंदोलन से काफी सारे लोग भी जूडे हूए है। यह आंदोलन भिन्न भिन्न नामो से जरूर है पर एक सबका उद्दैश्य एक ही है।

दलित आंदोलन में बाबा साहब आंबेडकर के बाद अगर कोई स्मरणीय कहा जा सके वैसा नाम है तो वोह कांशीराम का रखा जा सकता है।

अब महत्वपूणँ बात काशीराम काफी सालो से ईस दीशा में काम कर रहे थे। लेकिन फिर भी उस वक्त समाचारो में कहीं भी उनका कोई नामोनिशान नही था।

मान लीया जाये उस वक्त टी.वी.चैनल्स की शुरूआत थी, सिफँ अखबार थे लेकिन फिर भी अखबारो ने काशीराम को ईतना कवरेज नही दीया था।

बडी हैरानी की बात यह है कि जब बहूजन समाज पाटीँने सरकार बनाई तब काशीराम को समाचारो मे जगह मिली थी। उसके बाद काशीराम के फोटो, ईन्टँरव्यु, प्रेस वाताँलाप मीडिया मे देखने को मिले। बहोत से लोग ऐसै थे जिन्होने काशीराम की फोटो पहली बार देखी थी। कुछ लोग तो पहचानते भी नही थे।

लेकिन आज भारत पूंजीवादी मीडिया दलित आंदोलन के हीरो को जिस तरह से कवरेज दे रहा है, लगता है दाल में कुछ काला हो न हो परंतु लाल जरूर है।

गुजरात के ऊनाकांड से उभरे लाल सलाम नेता को आज दलितो के महानेता बनाने की जो मुहीम चल रही है यह बात सोचने को मजबूर कर देती है।

क्या किसी बहुजन या मूलनिवासी जो समाज एवं आंदोलन का सच्चा हितैषी हो उसको भारत का मुख्यधारा का पूंजीवादी मीडिया इतना कवरेज देता है..??

मैने कभी वामन मेश्राम, मायावती और विजय मानकर जैसे लोगो का कभी भी कहीं भी ईतना ज्यादा मीडिया कवरेज भारत के पूंजीवादी मिडीया में नही देखा।

यह लाल सपुत ने आख़िर कौन सा क्रांतिकारी आंदोलन किया जो हर चैनल वाले उसका अकेले-अकेले इंटरव्यू कर रहे है। सिफँ एक चूनाव ही तो जीता है वह भी कान्ग्रेस के पूणँ सपोटँ के साथ। मान लिजीये यदी कान्ग्रेस ने उम्मीदवार खडा किया होता तो क्या होता..?? यह जीत जिस पर इतना दम लगाया जा रहा है। वोह असल में खुद की नही पर किसीकी उधार दी हूई है।

लाल सपूत लाल सलाम बोलते है। अपने आप को क्रान्तिकारी और दलित हितेषी बता रहे है, पर बाबा साहब की बातो को नही मानते। लाल सपुत कहते है कि बाबा साहब की बाते पथ्थर की लकिर नही। यह लाल सपुत बोल रहे है, सारे बहूजन फैक है।

कहीं यह मुख्यधारा के मीडिया और राजनीतिक संगठनों की, स्थापित बहुजन आंदोलन एवं नेतृत्व के प्रति बहुजन जनता में अविश्वास पैदा करने की, मीडिया के माध्यम से बहुजनों में भ्रम फैलाने की साज़िश तो नहीं..??

विचारधारा ही एक तत्व है जिससे आंदोलन चलाया जा सकता है, जो टिकाऊ और बहूजनो के हित में होगा।

लाल सलामकी बाते हमे रोमांचित अवश्य करती है पर यह बहुजन आंदोलन को सफल नहीं बनाती।

जय भीम बोलीए
लाल सलाम छोडीए




રાજનિતિક ક્રાન્તિ હંમેશા સામાજિક અને ધાર્મીક ક્રાન્તિ પછી જ થઈ છે : આંબેડકર

By Jigar Shyamlan ||  23 January 2018



આજે ચૌરેને ચૌટે રાજનિતિક ક્રાન્તિની વાતો સંભળાતી જોવા મળી રહી છે. બાબા સાહેબે પણ આ રાજનિતિક ક્રાન્તિની રજુઆત કરી હતી. કેટલાય લોકો બાબા સાહેબે પણ સંસદ તરફ આંગળી ચિન્ધી હતી એ વાત રજૂ કરીને રાજનિતિક ક્રાન્તિ પર જબરજસ્ત ભાર મૂકે છે.

બાબા સાહેબે રાજનિતિક ક્રાન્તિ કરવાનું કહ્યુ હતુ એ સાચુ પણ સામાજિક અને ધામિઁક ક્રાન્તિ પછી.. એ પહેલા તો નહી જ.

આપણે બાબા સાહેબને પુરા વાંચતા તો નથી જ. બસ બાબા સાહેબે રાજનિતિક ક્રાન્તિ કરવાનું કહ્યું હતું એટલે એમની વાતને અડધી પડધી સાંભળી આપણે પણ ઝંડા લઈને નિકળી પડ્યા રાજનિતિક ક્રાન્તિ કરવા માટે.

કારણ માહોલ એવો છે દરેકને ઈન્કલાબ જિંદાબાદ કહીને, ક્રાન્તિ કરીને વિધાનસભા કે લોકસભામાં ચુંટાઈ આવવું છે. રાજનિતિક સત્તા પ્રાપ્ત કરવી છે.

રાજનિતિક ક્રાન્તિ કેટલો મોટો ભારે ભરખમ શબ્દ છે..?? આ શબ્દ અથઁપૂણઁ પણ છે.

આ બાબતે બાબા સાહેબ આંબેડકર શું કહેલા માંગતા હતા જરીક વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ... હવે પછીના શબ્દો એ બાબા સાહેબના જ શબ્દો છે એટલે ધ્યાનથી સમજવા પ્રયાસ કરવો.

"સામાન્યત: ઈતિહાસ એ પ્રસ્તાવને સમથઁન આપે છે કે રાજનિતિક ક્રાન્તિ હંમેશા સામાજિક અને ધામિઁક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરેલ ધામિઁક સુધાર યૂરોપના લોકોની રાજનિતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. 
ઈગ્લેંન્ડમાં પ્યૂરિટનવાદના લીધે રાજનિતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે નવા વિશ્વની સ્થાપના કરી હતી. પ્યૂરિટનવાદથી જ અમેરિકાનો સ્વાતંત્ર સંગ્રામ વિજયી બન્યો હતો. પ્યૂરિટનવાદ એક ધામિઁક આંદોલન હતું.
આ વાત મુસ્લિમ સામ્રાજ્યના સબંધમાં પણ તેટલી જ સાચી છે, આરબોની રાજનિતિક સત્તા બની એ પહેલા તેઓ પયગંબર મોહમ્મદ સાહેબ દ્વારા આરંભેલી સંપુણઁ ધામિઁક ક્રાન્તિમાંથી પસાર થયા હતા. 
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કષઁને સમથઁન આપે છે. 
ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનિતિક ક્રાન્તિથી પહેલા તથાગત બુધ્ધની ધામિઁક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. 
શિવાજીનાં નેતૃત્વમાં રાજનિતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધામિઁક, સામાજિક સુધારા પછી થયેલી.
શીખોની રાજનિતિક ક્રાન્તિ પહેલા ગુરૂ નાનક દ્વારા આપેલ ધામિઁક, સામાજિક ક્રાન્તિ થઈ હતી. 
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરુરી છે, આ દ્રષ્ટાંતોથી એક વાત સ્પષ્ટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનિતિક વિસ્તાર માટેની પહેલી જરૂરિયાત છે." 
(Dr. B.R. Aambedkar, Writing & Speeches, Volume-1, Page-61 & 62)

આશા છે રાજનિતિક ક્રાન્તિની વાત કરતા પહેલા બાબા સાહેબ શું કહેવા માંગતા હતા, શું સમજાવવા માંગતા હતા એની સૌને સમજણ પડી હશે.

સ્ત્રીઓ અને સેનેટરી નેપકીન....!!!!

By Jigar Shyamlan ||  23 January 2018



One nation one tax એ મુજબ દેશભરમાં GST લાગુ કરવામાં આવ્યો. સરકારની આ એક સારી શરૂઆત કહી શકાય કારણ દેશમાં કરવેરાનું એક સવઁ સામાન્ય માળખું હોવું જરૂરી છે. સરકાર દ્વારા વેરા બાબતે કેટલાક સ્લેબ નક્કી કયાઁ, તે મુજબ વિવિધ વસ્તુઓનું વગીઁકરણ કરી જી.એસ.ટી.ના દર લાગુ કયાઁ. જોકે તેમાં સુધારાવધારા કરવામાં આવતા રહ્યા.

સ્ત્રીઓની પ્રાથમિક જરૂરીયાત સમાન સેનેટરી પેડ હાલ તેની પર લાગુ જી.એસ.ટી.ના દરને કારણે ચચાઁમાં છે.

મહત્વપૂણઁ વાત કહો કે દુ:ખદ વાત કહો હાલમાં દેશભરમાં સેનેટરી પેડ પર 14% કર લાગુ છે અને સરકાર તેની પર 12% જી.એસ.ટી. લગાવવા માંગે છે. ખબર નહી પણ કેમ સરકારને સેનેટરી પેડમાં એવું તો શું લક્ઝરી લાગે છે કે આટલો જી.એસ.ટી. લગાવવો પડ્યો.

સરકારે સેનેટરી પેડને સંપૂણઁ કરમુક્ત કે પછી સાવ વિનામૂલ્યે કરી દેવા જોઈયે અને દેશની તમામ મહીલાઓને સાવ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈયે.
આ મુદ્દો ખરેખર મહીલાઓ માટે પાયાનો છે. પણ નજર અંદાજ છે.

દેશના મોટાભાગની ગ્રામીણ અને ગરીબ સ્ત્રીઓએ સેનેટરી પેડ શબ્દ પણ કદાચ સાંભળ્યો નહી હોય.

દેશના ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રીઓ હજી પણ પિરીયડ દરમિયાન સેનેટરી પેડના વપરાશ બાબતે સભાન નથી જ. આજે પણ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓ કપડાના ટુકડાનો જ વપરાશ કરે છે. આની પાછળ સેનેટરી પેડની ઉંચી કિંમત અને અપ્રાપ્યતા તેમજ જાગૃતિનો અભાવ પણ કારણભૂત હોઈ શકે.

સાવ જ ગરીબ પરિવારો જ્યાં તન ઢાંકવા માટે માંડ એકાદ બે જોડી કપડાં હોય ત્યાં સ્ત્રીઓ આ સમયગાળામાં કેવા કેવા ઉપાય અજમાવતી હશે તે જાણીએ તો ખરેખર આપણને પળભર કંપારી છૂટી જાય. ગૂંજ નામની સંસ્થાના ડાયરેક્ટર અંશુ ગુપ્તાએ મિડીયા સાથે કરેલ ચચાઁમાં કહ્યા મુજબ "પિરીયડ વખતે સ્ત્રીઓ સુકા પાંદડા અને છાણાં પણ વાપરી લે છે"

સામાન્ય સંજોગોમાં પિરીયડ દરમિયાન રક્તસ્ત્રાવને રોકવા કપડાના ટુકડાનો ઉપયોગ વાંધાજનક નથી, કારણ આ સસ્તો અને હાથવગો ઉપાય છે.પરંતુ એકના એક કપડાનો વારંવાર થતો ઉપયોગ હાનિકારક સાબિત થાય છે. તેનાથી ઈન્ફેક્શન થવાની સંભાવનાઓ વધી જાય છે.

દુનિયાભરમાં સરવાઈકલ કેન્સરને કારણે મૌતને ભેટતી સ્ત્રીઓમાં 27% સ્ત્રીઓ ભારતની છે. જે પાછળ પિરીયડ દરમિયાન અયોગ્ય ચીજોનો વપરાશ એક કારણ ગણાવી શકાય.

પિરીયડ દરમિયાન યોગ્ય જરૂરી વ્યવસ્થાના અભાવને કારણે 12 થી 18 વષઁના વયજૂથની બાળાઓ મહીનામાં 5 દિવસ શાળાએ નથી જઈ શકતી અને સ્ત્રીઓ પોતાના કામમાં ખાસ ધ્યાન નથી આપી શકતી.

સરકારે સ્વચ્છતા અભિયાન શરૂ કરી દેશને 2020 સુધી સંપૂણઁ સ્વચ્છ બનાવવાનુ બિડુ ઝડપ્યું છે, જેમાં ઘર ઘર શૌચાલયનો મુદ્દો આવરી લઈ શૌચાલય નિમાઁણ પર ભાર મૂક્યો પણ સ્વચ્છતા ઝૂંબેશમાં માસિકસ્ત્રાવ દરમિયાનની આ સ્થિતીને સ્વચ્છતાના મુદ્દામાં આવરી લેવાનુ કેમ ભૂલી ગઈ...????

શૌચાલય બનાવવામાં સબસીડી આપવામાં આવે તેવી વ્યવસ્થા સેનેટરી પેડ માટે લાગુ પાડવી જોઈયે વિનામૂલ્યે ન આપી શકાય તો વાંધો નહી પણ એકદમ સાવ ટોકન ભાવે સેનેટરી પેડ પુરા પાડવા જોઈયે જેથી દેશની તમામ સ્ત્રીઓ ઉપયોગ કરી શકે.

જો હું પ્રધાનમંત્રી હોઉ તો સેનેટરી પેડને સંપૂણઁ કરમુક્ત કે પછી સાવ વિનામૂલ્યે કરી દઉ. અને દેશની તમામ મહીલાઓને સાવ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાના કામને અગ્રતા આપુ.

આ મુદ્દો ખરેખર મહીલાઓ માટે પાયાનો છે. પણ નજર અંદાજ છે.
લોહી પર લગાન...

- જિગર શ્યામલન


कही कोई ईश्वर नही है....

By Jigar Shyamlan ||  21 January 2018




दुनिया में सब से पहले ईश्वरीय शक्ति और प्रभाव एवम जन्म पुनँजन्म को नकारनेवाले बुध्ध थे।
आप बुध्ध को नास्तिक बोल सकते हो। बुध्धने ही कहा था "कही कोई ईश्वर नही है, उसको खोजने में अपना वक्त बबाँद मत करना।"
लेकिन बुध्ध की विचारधारा में ईतनी मिलावट कर दी गई।
ईस मिलावट के कारण जिस बुध्धने हिन्दु धमँ की बुराई और अंधश्रध्धा के माहौल से बचाने के लीये एक नया मागँ दीया वह बुध्ध धम्म ही हिन्दु धमँ का एक अंग माने जाना लगा। जिस बुध्धने ईश्वर और अवतारवाद को नकारा था उस ही बुध्ध को विष्णु का अवतार घोषित किया गया।
बुध्ध के विचारो का विभाजन करके कुछ गूट बनाये गये।
हमारे आज के युवा सिफँ ऐनहीलेशन ओफ कास्ट या रीडल्ज ओफ हिन्दुईजम पढकर ही खुद को आंबेडकरवादी समझ रहे है। लेकिन उन मे से किसी ने भी बुध्धा ऐन्ड हीज धम्मा पुस्तक को शायद नही पढी होगी।

बाबा साहब ने बौध्ध धमँ के बारे में सबसे विश्वसनिय और एकदम सटिक बाते बुध्धा ऐन्ड हीज धम्मा में लीखी है।
हम सब को बाबा साहब आंबेडकर पसंद है पर सिफँ 
मनुस्मृति जलानेवाले..,
हिन्दु धमँ के खिलाफ आक्रोश दिखानेवाले..,
हिन्दु देव देवीओ पर सवाल उठानेवाले ..,
पर हमे बोधिसत्व, राजनेता, अथँशास्त्री बाबा साहब और उनको पढना रास नही आ रहा।

पहले आंबेडकर को पढीए फिर बुध्धा एन्ड हिज धम्मा पढीए...