Showing posts with label British India. Show all posts
Showing posts with label British India. Show all posts

July 02, 2018

Thinking on a great soul: Dr Bhimrao Ambedkar

By Raju Solanki  || 9 May 2018




When the whole world was revolving around two ‘M’, Mohandas Gandhi and Mohammed Ali Zinha and the whole manu-stream media was busy highlighting their actions and utterances, one great soul was burning his oil at midnight decoding riddles of Hinduism and rewriting history with paramount confidence that one day his people would read his words, follow his commandments and carry forward his legacy to their generation next.

So, friends, you may not have incredible intelligence and gigantic genius like Bhimrao Ambedkar, don’t frustrate, try to replicate his profound dedication and courageous commitment for his people, you will win the battle.

Facebook Post:

January 05, 2018

काठीयावाड , वोकर करार और भीमा कोरेगांव

By Vijay Makwana  || 1 August 2017 at 23:25



काठीयावाड , वोकर करार और भीमा कोरेगांव

19 दिसंबर 1803 को चीतळ , जेतपुर, मेंदरडा और कुंडला के काठी दरबारो ने अंग्रेजी हुकुमत के कर्नल वोकर को पत्र लीख कर सौराष्ट्र मे गायकवाडी-पेश्वाओ से वो लोग कैसे तंग आ चुके है वो बताया और उनसे अनुरोध किया की वे सौराष्ट्र को अंग्रेजी हुकुमत के हाथो मे लेकर उनको पेश्वाओ के राज से छुडाए. उस के बाद 30 दिसंबर 1803 के रोज जोडिया के दरबार और फिर मोरबी के राजवी जयोजी जाडेजा ने , ध्रोळ-खीरसरा के दरबार ने और 26 मई 1807 को लाठी के राजवी सुरसींहजी तख्त सींहजी गोहील (कलापी) ने पत्र लिख कर अंग्रेजो से मदद की गुहार लगाई थी. उसके प्रत्युत्तर मे मुंबई सरकार ने कहा की, "सौराष्ट्र के तालुकदार अगर अंग्रेजी शाशन की शरण मे आने के लिए नीवेदन कर रहे है,  वो हमारे लिए हकारात्मक होते हुए भी उस की ठीक तरीके से जांच कर ले, और ब्रीटीश सरकार को अगर कोइ राज्य बीना कुछ खामीयाजा भुगते मिल रहा हो तो वह खुशी की बात है."

और उसी साल सन 1807 को सौराष्ट्र मे अंग्रेज हुकुमत की स्थापना हुई. काठीयावाड और अंग्रेजो के बीच वोकर करार थया.



अब दलितो की बात करते है, भीमा कोरेगांव का युद्ध अंग्रेज सल्तनत को और मजबुत करती है. कैसे? 500 महार योद्धा 28000 पेश्वाओ को शर्मजनक पराजय देते है वो घट्ना पेश्वा के दिमाग मे डर बिठा देती है. और ठीक पांच महीने बाद पेश्वा अंग्रेस सल्तनत के शरण मे आ जाता है. सन1818 तक पेश्वा का लश्कर गायकवाडी लश्कर के साथ मीलकर जुनागढ, जामनगर, भावनगर के पास से लगान वसुलते थे. पेश्वाओ ने पराजय स्वीकार कर लिया था अब सिर्फ गायकवाड फौज के  उपर ही लश्करी कार्यवाही करनी बची थी. 1818 मे पेश्वाओ के सामने लडी थी वो महार बटालीयन को 1820 मे बेटल ओफ काठीयावाड से जाना जाता युद्ध लडने के लिए काठीयावाड बुलाया गया. 1821 का साल पुरा होते होते पुरे गुजरात पर अंग्रेजो का कबजा स्थापीत हो चुका था. और ये सब वो विर महार योद्धाओ की वजह से था जो अपने आत्म सम्मन के लिए लड रहे थे. जीन योद्धाओ की कदर और मानव होने का हक भी उन पेश्वाओ ने नही दिया थी.



सोर्स : -
गुजराती पुस्तक સૌરાષ્ટ્ર નો ઇતિહાસ (1807-1947) लेखक एस वी जानी, सौराष्ट्र युनीवर्सीटी के इतिहास विभाग के मुख्य प्रोफेसर.



- कर्नल वोकर ने मोरबी के पास "घुंटु" गांव मे अपना प्रथम दरबार लगाया, उस मे 21 रजवाडे हाजीर रहे और बाकी के लोगो ने प्रशंसापत्र लीखे.

- 1818 अंग्रेजो के सामने पेश्वाओ की पराजय हुई और पेश्वाई का अंत हुआ.



-कर्नल वोकर को मुंबई सरकार की मंजुरी मीली


- अन्य पत्रो का उल्लेख


- महार रेजीमेंट 1826 तक बेटल ओफ काठीयावाड लडी थी. उस युद्द मे वो काठीओ, दरबारो, गायकवाड, नवाब और जाफराबाद के हबसीओ से लडे थे.





August 15, 2017

માનસિક સ્વતંત્રતા એજ ખરી આઝાદી



આપણે ૭૧ મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીયે, આઝાદીપર્વ ની સર્વ ને શુભેચ્છા, આઝાદી ઝિંદાબાદ..
પણ એક વિચાર એવો આવે કે શું આપણે સાચેજ સ્વતંત્ર છીયે???
આઝાદી દરેક ના મત મુજબ અલગ હોઈ શકે, આપનાં માટે આઝાદી નો આયામ શું છે???

શું અંગ્રેજોના અધિપત્યમાંથી મુક્ત થવું એટલે આઝાદી???
શું ભૂખમરા માંથી મુક્તિ એટલે આઝાદી???
શું ધનવાન થઇ જાવું અને મુક્તમને પૈસા વાપરવાની અને અઢળક ખરીદી કરવાની છૂટ એટલે આઝાદી???
શું દેશ-દુનિયામાં સરહદોનાં અવરોધ વગર,કોઈ પાસપોર્ટ-વિઝા વગર આખીયે દુનિયામાં રખડવું-ફરવું એટલે આઝાદી....
શું માસિકસ્ત્રાવ માંથી છુટકારો અને દર મહિને સેનિટરી પેડ લગાવવામાંથી છુટકારો એટલે આઝાદી???
શું સવારે વહેલા ઉઠવામાંથી મુક્તિ અને પોતાની મરજી મુજબ મોડા સુધી સુતા રહેવાની છૂટ એટલે આઝાદી???
શું પપ્પા-મમ્મી નો બોધપાઠ, ઠપકો ,મેથીપાક કે રોકટોક માંથી છૂટછાટ એટલે આઝાદી???
શું નિશાળમાંથી ગૃહકાર્ય કરવામાં મુક્તિ મળે કે શાળા માં રજા/વેકેશન હોય એટલે આઝાદી???
શું કોલેજમાં બંક મારીની મિત્રો/બહેનપણીઓ સાથે ફરવા કે મુવી જોવા જવું એટલે આઝાદી???
શું કોઈ જાગીર હાથ લાગે અને રોજેરોજ નોકરી જવાની પળોજણ માંથી મુક્તિ એટલે આઝાદી???
આઝાદી માટેનો આપનો આયામ શું છે???
મારા માટે આઝાદી એટલે ધર્માંધતા, રૂઢિગત માન્યતાઓ, કુપ્રણાલીઓ, લિંગગત-જાતિગત-ધર્મગત-ભેદભાવયુક્ત માનસિકતા, અતાર્કિક પૂર્વધારણા,  ગુસ્સો ,દ્વેષભાવ, અને અંગત સ્વાર્થ થી પરે રહીને કોઈપણ બાબત ને સાંભળવાની ,સમજવાની આવડત-સમજણ ,શક્તિ અને પરવાનગી....
મારા માટે આઝાદી એટલે કોઈ વ્યક્તિ ,સંસ્થાઓ, સમાચાર માધ્યમો, કે અન્ય કોઈપણના કહયા માં આવ્યા વગર ,સાચું શું છે-અને સારું શું છે તે મારા જાતે વિચારવાની આવડત અમે મુક્તમન ની આદર્શ પરિસ્થિતી...
આઝાદી એટલે કોઇની પણ રોકટોક વગર, ડર વગર હું મારા વિચારો રજૂ કરી શકું....
આઝાદી મળતાં જ માણસનાં મગજ માં હકારાત્મક તરંગો(Positive waves/vibrations) પેદા થાય છે, આઝાદીની મોકળાશ માં જ ચિત્રકાર કેનવાસ પર પોતાની કળા ને છૂટી મૂકીને અદભુત ચિત્ર રચી શકે અને સાહિત્યકાર બેનમૂન સાહિત્ય સર્જી શકે.(If not under the influence of anything.)

મહાન વિચારક અને તત્વચિંતક ડો.ભીમરાવ આંબેડકર સાહેબે ખુબજ ગહન અર્થમાં સાચુજ કહ્યું છે કે . . .
"વૈચારિક સ્વતંત્રતા વાસ્તવિક સ્વતંત્રતા છે.જે વ્યકિત સાંકળો માં બંધાયેલો નથી છતાં પણ તે માનસિક રીતે ગુલામ છે તો તે ખરા  અર્થમાં ગુલામ છે, મુક્ત માણસ નથી.જેનું મન મુક્ત નથી, તે જેલમાં ન હોવા છતાં તે કેદી છે અને મુક્ત માણસ નથી.જે વૈચારિક રીતે મુક્ત નથી, તે જીવંત હોવા છતાં મૃત જેવાજ છે.વૈચારિક સ્વતંત્રતા આપણા અસ્તિત્વનો પુરાવો છે. "



May 03, 2017

કાઠિયાવાડ, વોકર કરાર અને ભીમાકોરેગાઁવ : વિજય મકવાણા

By Vijay Makwana  || January 1, 2017 



કાઠિયાવાડ, વોકર કરાર અને ભીમાકોરેગાઁવ!!


છેલ્લે હમણાં પ્લાસી યુદ્ધ વિશે ઐતિહાસિક માહિતી આપતી પોસ્ટ કરી. તેમાં મેં જણાવેલ કે, ભારતના લોકો કંપની/બ્રીટીશ સરકાર બને તે માટે વધુ ઉત્સુક હતાં. માનવતાવાદી, ન્યાયપ્રિય શાસકો કોને ન ગમે?? આજે વધું એક સબૂત!


19 ડિસેમ્બર 1803ના રોજ ચિતળ, જેતપૂર, મેંદરડા, અને કુંડલાના કાઠી દરબારોએ અંગ્રેજી હકુમતના કર્નલ વોકરને પત્ર લખી સૌરાષ્ટ્રમાં ગાયકવાડી-પેશવાનો ત્રાસ છે તેવું જણાવી સૌરાષ્ટ્રની સતા અંગ્રેજી હકુમતના હાથમાં લેવા વિનંતી કરી હતી. ત્યારબાદ 30 ડિસેમ્બર 1803ના રોજ જોડીયાના દરબારે, પછી મોરબીના રાજવી જીયોજી જાડેજાએ, ધ્રોળ-ખીરસરાના દરબારે, અને 26મી મે 1807ના રોજ લાઠીના રાજવી કલાપીના પુર્વજોએ પણ પત્ર લખી અંગ્રેજો પાસે મદદની માંગણી કરી હતી. કર્નલ વોકરે આ તમામ પત્રો મુંબઈ સરકારને મોકલી તેમનું માર્ગદર્શન માંગ્યું. જવાબમાં મુંબઈ સરકારે જણાવ્યું કે, '' સૌરાષ્ટ્ર ના તાલુકદારો અંગ્રેજી રાજના તાબા હેઠળ આવવા વિનંતી કરે છે, તે આપણને મનગમતું હોય. તો પણ તેના બધાં પાસા તપાસી જવા, બ્રીટીશ સરકાર ને કોઇ મુલ્ક વિના વિઘ્ને મુફતમાં મળતો હોય તો તે ખુશીની વાત છે''


અને તે જ વર્ષે 1807માં સૌરાષ્ટ્ર માં અગ્રેજ હકુમતની સ્થાપના થઇ! કાઠિયાવાડ અને અંગ્રેજી હકુમત વચ્ચે વોકર કરાર થયાં!


હવે વાત દલિતોની! ભીમાકોરેગાઁવની લડાઇ સૌરાષ્ટ્ર માં અંગ્રેજી હકુમતને વધું મજબૂત કરે છે. કેવી રીતે? 500 મહાર સૈનિકો 28000 પેશવાઓને નામોશીભરી હાર આપે છે. તે ઘટના બાજીરાવ પેશવાના દિમાગમાં ડર બેસાડી દે છે. બરાબર પાંચ માસ પછી પેશવા અંગ્રેજી હકુમતને શરણે થાય છે. 1818 સુધી પેશવાનું લશ્કર ગાયકવાડી લશ્કર સાથે મળી જુનાગઢ, જામનગર, ભાવનગર પાસે ખંડણી ઉઘરાવતાં. અંગ્રેજોની શરણાગતિ સ્વીકારતાં અંગ્રેજો માટે ગાયકવાડી ફોજ સામે જ કાર્યવાહી કરવાની બચી. 1818માં પેશવાઓ સામે લડેલી 'મહાર બટાલિયન' ને 1820માં 'બેટલ ઓફ કાઠિયાવાડ' લડવા બોલાવવામાં આવી. 1821નું વર્ષ પુરું થતાં સુધીમાં સમગ્ર ગુજરાત પર અંગ્રેજોનો કબજો સ્થપાયો. થેંક્સ ટુ મહાર!


-વિજય મકવાણા