July 06, 2017

સંસદીય લોકતંત્ર વિશે ડો. આંબેડકર ના વિચારો

By Jigar Shyamlan



સંસદીય પધ્ધતિ વિશે ડો. આંબેડકરના વિચાર એકદમ સ્પષ્ટ હતા. તેઓ જણાવે છે કે –
"સંસદીય સંસ્થાઓ એક જમાનામાં ભારતમાં અસ્તિત્વ ધરાવતી હતી એ બાબતે આપણા ગ્રંથોમાં અનેક ઉદાહરણ છે. એનાથી એ વાત સિધ્ધ થાય છે કે સંસદીય પધ્ધતિ આપણા માટે અજાણી નથી. સંસદીય શાસનનો અર્થ જ પારિવારીક શાસનનો વિરોધ છે. કોઇ પણ વ્યક્તિ માત્ર પરંપરાના આધાર પર શાસન કરવાનો દાવો ન કરી શકે. શાસન કરવાની ઇચ્છા રાખતા લોકો સમયાંતરે લોકો દ્વારા ચૂંટાઇ આવે એ જરૂરી છે. એને સ્પષ્ટ રીતે લોકોની સ્વિકૃતિ મળવી જોઇયે. સંસદીય શાસન પધ્ધતિમાં ખાનદાની શાસનને કોઇ સ્થાન નથી."
બીજા લોકોના સામાજિક જીવન પર લાગું પડતા કોઇ પણ કાયદાકે કાર્ય જનતા દ્વારા ચૂંટાયેલ લોકોની સલાહ મુજબ થવા જોઇયે. પોતે જ સર્વજ્ઞ છે, કાયદા બનાવી શકે છે તથા સરકાર ચલાવી શકે છે એવું માની કે ધારી લેવાનો કોઇ પણ વ્યક્તિને હક્ક નથી. કાયદા માત્ર સંસદના માધ્યમથી લોક પ્રતિનિધિઓ દ્વારા જ બની શકે છે. 
સંસદીય પધ્ધતિ મુક્યત્વે બે સ્તંભ પર ટકેલી છે. 
(1). જેમાં એક સ્તંભ છે વિરોધ પક્ષ, 
(2). બીજો સ્તંભ છે સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણી. 
પ્રથમ સ્તંભ વિરોધ પક્ષ અંગે જોઇયે તો છેલ્લા 20-30 વર્ષોથી આપણે એક જ રાજકીય દળના શાસનથી ટેવાઇ ગયા છીએ. સંસદીય લોકતંત્રના સુચારૂ સંચાલનમાં વિપક્ષની જરૂરિયાત અને મહત્વને લગભગ વિસરી ગયા છીએ. આપણને વારંવાર એમ કહેવામાં આવે છે કે વિરોધ એક દુર્ગુણ છે. અહીં આપણે પ્રાચિન ઇતિહાસ દ્વારા આપવામાં આવેલ શિક્ષાઓને જાણી જોઇને ભૂલી રહ્યા છીએ. આપ જાણો છો કે વેદ અને સ્મૃતિઓને વ્યાખ્યાયિત કરનારા નિબંધકાર હતા. શ્લોક અને સુત્રો પર પોતાની ટિપ્પણીઓ કરતા પહેલા તેઓ (પ્રશ્નનો એક પક્ષ) પૂર્વ પક્ષ અને ટિપ્પણીઓ બાદ તેઓ પ્રશ્નના બીજા હેતુ (ઉત્તર પક્ષ)નો ઉલ્લેખ કરતા હતા. આ રીતે તેઓ એક વાત આપણને બતાવવા માંગતા હતા કે ઉઠાવવામાં આવેલ પ્રશ્ન કોઇ સરળ પ્રશ્ન નથી, એ પ્રશ્ન વિવાદીત, અનેક શંકાઓથી અને ભિન્ન ભિન્ન વિચાર ભરેલ છે. તેઓ બન્ને પક્ષની આલોચના કરતા અને અંતમાં પોતાનો સ્વયંનો નિર્ણય અથવા સિધ્ધાંત રજુ કરતા હતા. આ પરથી આપણને એ જાણવા મળે છે કે તમામ પ્રાચિન શિક્ષકો શાસન ચલાવવા માટે બે પક્ષના સિધ્ધાંત પર વિશ્વાસ ધરાવતા હતા. 
સંસદીય લોકતંત્રમાં મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે જો પ્રશ્નની બે બાજુઓ છે, તો લોકોએ બીજી બાજુ વિશે જાણવું જોઇયે. એટલા માટે એક સક્રિય વિપક્ષની જરૂરિયાત જણાય છે. સ્વતંત્ર રાજનીતિક જીવન માટે વિપક્ષ એક ચાવીરૂપ છે જેના વગર લોકતંત્ર ચાલી શકે નહી. બ્રિટન અને કેનેડા જેઓ સંસદીય શાસન પધ્ધતિના પથ દર્શક છે તેઓ વિપક્ષના મહત્વને સ્વિકૃતિ આપે છે અને આ દેશોમાં વિપક્ષ નેતાઓને સરકાર વેતન આપે છે. તેઓ વિપક્ષને પણ આવશ્યક માને છે. આ દેશના લોકોનો વિશ્વાસ છે કે વિપક્ષે એટલા જ સક્રિય હોવું જોઇયે જેટલો સક્રિય સત્તાપક્ષ હોય. 
સરકાર સત્યને છૂપાવી શકે છે, એક પક્ષીય પ્રચાર પણ કરી શકે છે. આ બન્ને દેશોના લોકોએ આ પ્રકારની ઘટનાથી બચવા માટે વ્યવસ્થા બનાવી છે. 
બીજો સ્તંભ સ્વતંત્ર તેમજ નિષ્પક્ષ ચૂંટણીઓ છે જેની પર સંસદીય લોકતંત્ર ઉભો રહે છે. શાંતિપૂર્ણ રીતે કોઇ પણ રક્તપાત વિના એક વર્ગથી બીજા વર્ગ તરફ સત્તાનું હસ્તાંતરણ થવું જરૂરી છે. જુના સમયમાં જ્યારે રાજાનુ મૃત્યું થતુ ત્યારે રાજમહેલમાં ઓછામાં ઓછી એક હત્યા તો અવશ્ય થઇ જતી હતી. નવો રાજા સત્તા પોતાના હાથમાં લે એ પહેલા જ મહેલમાં ક્રાંતિ જેવું વાતાવરણ ઉભુ થતું. જેના પરિણામે કેટલીક હત્યાઓ થતી. આ ભારતનો ઇતિહાસ રહ્યો છે. 
- જિગર શ્યામલન

સશક્ત વિપક્ષ વિશે ડો. આંબેડકર ના વિચારો

By Jigar Shyamlan




ડો. આંબેડકરે એક સભામાં શાસક પાર્ટી પર નિયંત્રણ રાખવા માટે વિપક્ષની ખુબ જ જરૂરિયાત હોવા અંગે પર ભારપૂર્વક કહ્યું હતું. વધુમાં એક શસક્ત વિરોધ પક્ષની મહત્વતા પર બોલતા એમણે કહ્યું હતું કે,
“કોઇ પણ એક જ પાર્ટીને અસિમિત અધિકારો ન મળવા જોઇયે અને જો આવી સ્થિતી પેદા થાય તો, મૌન અને તટસ્થ રહેવું લોકો માટે ખરાબ જ ગણાશે.”

“પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટી” અને “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા”આ બન્ને દળ સ્વતંત્રતા, સમાનતા અને લોકતાંત્રિક સમાજવાદના ઉમદા હેયુઓ માટે ચૂંટણી લડી રહ્યા હતા. ડો. આંબેડકરનો સ્પષ્ટ વિચાર એ હતો કે આ જોડાણને ભલે સરકાર બનાવવામાં અસફળતા મળે પરંતું તેઓ એક સશક્ત વિરોધ પક્ષ બનાવવામાં ચોક્કસ સફળ થશે. એમણે આગળ જણાવતા કહ્યું કે સંખ્યાથી કોઇ મતલબ નથી. વિપક્ષની ગુણવત્તા જ મહત્વપૂર્ણ છે. ડો. આંબેડકરે લોકોને અપિલ કરી કે જો તેઓ “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા” અને “પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટી” ના તમામ ઉમેદવારોને જિતાડી ન શકે તો કાંઇ નહી એમાંથી સર્વોત્તમ લોકોને જ જીતાડે જેથી વિપક્ષ શ્રેષ્ઠ કોટીનો બને.
સશક્ત વિપક્ષની જરૂરિયાત પર જોર આપતા ડો. આંબેડકરે કોન્ગ્રેસને અન્ય પાર્ટીઓને વિપક્ષી પાર્ટીઓ તરીકે કામ કરવા દેવા અને લોકોની રાજનિતીક અવાજ પર લગામ ન લગાવવા જણાવ્યું હતું. ડો. આંબેડકરે ધનિક વર્ગના લોકોને કોન્ગ્રેસને ચૂંટણી ફંડ ન ફાળવવા અનુરોધ કર્યો હતો.
ડો. આંબેડકરે “અખિલ ભારતીય અનુસૂચિત જાતિસભા” અને “પ્રજા સોશ્યલિસ્ટ પાર્ટી” વચ્ચેના જોડાણનો મુખ્ય હેતુ કોન્ગ્રેસના વિરોધ માટેનો હોવાનું એક ચૂટણી સભામાં જણાવ્યું હતું.
માર્ચ 1952માં ડો. આંબેડકર સ્ટેટ કાઉન્સિલની 17 પૈકીની એક સીટ માટે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું અને પસંદગી પામ્યા. મે-1954માં લોકસભાની ઉપચૂંટણીઓમાં પણ ડો. આંબેડકર ફરીથી ઉભા રહ્યા પરંતું ફરીથી ચૂંટણીમાં હાર ખમવી પડી. આ બધી નિષ્ફળતાઓ પછી ડો. આંબેડકર સે વાત ચોક્કસ માનતા થયા કે જે પક્ષને ગ્રામિણ ક્ષેત્રમાં સમર્થન નથી એનું ભવિષ્ય નથી.
ડો. આંબેડકરે ચૂંટણીઓમાં મળેલ નિષ્ફળતાઓને ખેલદિલીપૂર્વક સ્વિકારી હતી. સંઘના કાર્યકરોને ત્રણ મહત્વપૂર્ણ સંદેશાઓ આપતા કહ્યું કે-
(1). અનુસૂચિત જાતિ સંઘ ગત સામાન્ય ચૂંટણીઓ હારી ગઇ. એના પરિણામ સ્વરૂપ કેટલાક લોકો છોડીને ચાલ્યા ગયા, કેટલાક લોકોનો વિશ્વાસ ડગમગી ગયો. હું આ હારેલી માનસિકતાને સાથ નથી આપતો. ચૂંટણીમાં સીટો જીતવી સંઘનો ધ્યેય નથી, એ તો ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન માત્ર છે. સંઘનું લક્ષ્ય તો એવા લોકોની સેવા કરવાનું છે જેમના માટે સંઘની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં સુધી સમસ્યાઓ હશે, કોઇનેકોઇ સ્વરૂપે આ સંઘ પણ હયાત રહેશે.
(2). સંઘની હાર સ્વાગત કરવા યોગ્ય છે. એવું એટલા માટે કે આ હાર પછી સંઘમાં ઘૂસી ગયેલા કેટલાક વણજોઇતા લોકોને બહાર કાઢી નાખવામાં સફળતા મળી. જેઓ સંઘ સાથે જોડાયેલા છે તેઓની ઉપર એક મોટી જવાબદારી આવી છે. તેઓ માટે મારો એક જ સંદેશ છે કે મળેલી હાર પછી સંઘ આબોહવાની માર ખાધેલો દેખાઇ શકે છે પણ એના મૂળિયા સૂકાયા નથી.
(3). સંઘે ચૂંટણીઓમાં ઘણી વખત હાર સહન કરી છે. લોકો એવું વિચારે છે કે સંઘ માટે વિચારવું જ પડે એવું કોઇ વસ્તું સંઘમાં નથી. આપણે હાર ખમવી પડી કારણ આપણે આપણાં સિધ્ધાંતો પર અડગ છીએ. આપણે બીજી પાર્ટીઓમાં જવા માટે કે જાતને ગિરવે મૂકીએ તેવા નથી. આપણે સ્વયં દ્રઢ પ્રતિજ્ઞાબધ્ધ છીએ. આપણે જાતેજ પગ પર ઉભા થયા છીએ અને હંમેશા પગ પર ઉભા રહીશું. 
અનુસૂચિત જાતિ સંઘને કોઇ ગમાડતું નથી. એ જાણવું ખુબ જરૂરી છે કે એવું કેમ ..? એવું એટલા માટે કે સંઘ સંઘર્ષ માટે તૈયાર લડવૈયાઓનો પક્ષ છે. સંઘ શા માટે લડી રહ્યો છે..? બુધ્ધના શબ્દોમાં- આપણે લડી રહ્યા છીએ, શ્રેષ્ઠ મૂલ્યો માટે, ઉચ્ચ કક્ષાના પરિશ્રમ માટે અને ઉત્કૃટ બુધ્ધિમતા માટે. આ બધી ચીજો માટે આપણે લડવા માંગીએ છીએ માટે જ આપણે લડવૈયા છીએ. સંઘ પ્રતિ જે નાપસંદગી છે તેનાંથી હતાશ થવાની કે ગભરાવાની કોઇ જરૂર નથી. દુર્ગુણો સાથે કોઇ જ સમાધાન કર્યા વગર આ સંધર્ષ ચાલુ રહેશે.
- જિગર શ્યામલન

Facebook Post :-

અલગ અલગ ચોકાઓ સાથે ની આંબેડકરી વિચારધારા એક દંભ થી વિશેષ કંઈ નથી

By Jigar Shyamlan




આજે એક નાની વાતાઁથી શરુ કરીએ...
જેમણે કદી હાથીને જોયો જ ન હતો, હાથી વિશે સાવ જ અજાણ હતા તેવા અંઘ માણસોની સામે એકવાર હાથીને લાવવામાં આવ્યો, જેથી એ લોકો હાથીને અડકીને તે પરથી સમજી શકે કે ખરેખર હાથી કેવો હોઈ શકે.....??
એક પછી એક દરેકને હાથીની પાસે લઈ જવામાં આવ્યા. અને દરેક અંઘ માણસે પોત પોતાની રીતે હાથીને સ્પશઁ કરી હાથી કેવો હશે તેની ધારણાઓ કરી..
પછી દરેકને વારાફરથી પુછવામાં આવ્યુ તો દરેક અંધ માણસે કરેલ હાથીનું વણઁન સાવ જ અલગ અલગ હતુ.
એકને હાથી સુપડા જેવો લાગ્યો કારણ એણે હાથીના કાનને સ્પશઁ કરેલો.., બીજાને હાથી થાંભલા જેવો લાગ્યો કારણ એને હાથીના પગને સ્પશઁ કરેલો.., ત્રીજાને હાથી પહાડ જેવો તો બીજાને હાથી જાડા સાપ જેવો લાગ્યો..
હાથી એક જ હતો.. તેમ છતા દરેકે કરેલ હાથીનું વણઁન જુુદુ જુદુ અને એકબીજાથી સાવ અલગ હતુ.
આવુ કેમ બન્યું...???
કારણ એ અંઘ માણસો એ પહેલા કદીય હાથીને જોયો ન હતો કે હાથી વિશે કંઈ જાણતા ન હતા. દરેક અંઘ માણસે પહેલીવાર હાથીને નહી પણ હાથીના જુદા જુદા અંગોને કે ભાગોને સ્પશઁ કયોઁ હતો.. એટલે તેઓ હાથીના જે પણ અંગના સંપકઁમાં આવ્યા તેમને હાથી તે અંગ જેવો જ લાગ્યો.
બસ.. બાબા સાહેબની વિચારધારા પણ આ હાથી જેવી જ છે. અને કેટલાક અંઘ માણસો બાબા સાહેબને વાંચ્યા.., સમજ્યા વગર તેમને સમજવા પ્રયાસ કરી રહ્યા છે. એટલે તેઓને બાબા સાહેબની વિચારધારા હાથી જેવી નહી પણ હાથીના વિવિધ અંગ જેવી લાગી રહી છે. જો દરેકે બાબા સાહેબને વાંચ્યા હોત, સમજ્યા હોત તો એક જ વિચારધારાના અમલીકરણ માટે આટલા બધા અલગ જુથો અને અલગ અલગ ચોકાઓ ન હોત...!!!!
દલિત સમાજ, વણકર સમાજ, મેઘવાળ સમાજ, રોહીત સમાજ કે બીજા ભળતા નામવાળા તમામ સંગઠનોને હું પેલા અંઘ માણસો દ્વારા કરાયેલ હાથીના વણઁન જેવુ જ ગણું છું.
કારણ જો બાબા સાહેબને વાંચ્યા અને સમજ્યા હોત તો આવા અલગ સંગઠનો કે ચોકા કદીય ન હોત..
બાબા સાહેબની વિચારધારા સમજવા માટે પહેલા તો બાબા સાહેબને વાંચવા જ પડશે. કારણ જ્યાં સુધી પ્રત્યક્ષ બાબા સાહેબને નહી વાંચવામાં આવે ત્યાં સુધી બાબા સાહેબની વિચારધારા અંઘોના હાથીના વણઁન જેવી જ રહેશે..
આપ મુઆ વિના કદી સ્વગેઁ ન જવાય તેવી ગુજરાતીમાં એક કહેવત છે. જો કે આ કહેવત ફક્ત સરળતાથી સમજાવવાનાં ઉદ્દેશથી લખી છે, સ્વગઁ નરકની વાતોમાં મને સહેજેય વિશ્વાસ નથી.
ટુંકમાં બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ફેલાવવા માટે પહેલા તો આપણે તેનું અનુસરણ કરવુ પડશે.
કારણ જો આપણે જ બાબા સાહેબના વિચારોનુ અનુસરણ કરતા ન હોઈયે તો અન્યોને કેવી રીતે સમજાવી શકીએ..???
બાબા સાહેબની વિચારધારા એટલે....?????
સમાનતાની વિચારધારા....
સ્વતંત્રતાની વિચારધારા.....
પરસ્પર ભાઈચારાની વિચારધારા....
અન્યાય સામે એક બનીને ઝઝૂમવાની વિચારધારા...
અત્યાચાર સામે વિરોધ કરવાની વિચારધારા....
દરેક પ્રકારના શોષણ સામે પ્રતિકાર કરવાની વિચારધારા....
સ્વાથઁ ખાતર લખાયેલ શાસ્ત્રો, રૂઢીઓ, પરંપરાઓ, માન્યતાઓ અને અંધવિશ્વાસ સામે તકઁબધ્ધ રીતે વિચારતા શીખવાની વિચારધારા....
જો હું આ વિચારધારા પર ચાલુ છુ મતલબ કે મને બાબા સાહેબની વિચારધારામાં વિશ્વાસ છે. એટલે હું પરસ્પર કોઈ ભેદમાં માનતો નથી...પણ જો હું દલિત, વણકર, રોહીત, મેઘવાળ વગેરે અલગ સંગઠનોના પક્ષમાં હોઉં મતલબ બાબા સાહેબને મેં વાંચ્યા નથી અને તેમની વિચારધારાને સમજ્યો નથી..મતલબ મને બાબા સાહેબની વિચારધારા પર સહેજેય વિશ્વાસ નથી.
એટલે જો તમને બાબા સાહેબની વિચારધારા પર વિશ્વાસ હોય તો જ તેની પર ચાલજો પોતાની જાતને માત્ર અને માત્ર એસ.સી. તરીકે જ ઓળખાવજો.. દલિત, વણકર, રોહીત જેવા અલગ ચોકાઓ બનાવી બાબા સાહેબની વિચારધારા પર ચાલી રહ્યાનો ખોટો દેખાડો તો નહી જ કરતા.
- જિગર શ્યામલન..

Facebook Post:-

एक महानायक, जिससे मीडिया बेख़बर

By Raju Solanki



A real hero of Dalit struggle.
Listen to Haresh Parmar. A salt pan worker who travels 40 km from Morbi to Malia every Monday. And returns back on Saturday. He earns a meagre amount of Rs 300 per day. 
Haresh wants to educate his children. His fight for education is echoed in Gujarat High Court. A real inspiration for all poor parents. Dalit Hakk Rakshak Manch has provided legal help.


દલિત સંઘર્ષનો સાચો મહાનાયક
બાળકોના શિક્ષણ માટે દલિત હક્ક રક્ષક મંચના સહયોગથી ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવનાર મોરબીના હરેશ પરમારનો ઇન્ટરવ્યૂ. હરેશ મીઠાના અગરમાં કામ કરે છે. દર સોમવારે મોરબીથી ૪૦ કિમી દૂર માળીયા જાય છે અને શનિવારે ઘરે પાછા ફરે છે. ગુજરાતમાં દલિતોની સાચી સ્થિતિ આ છે. સાચી લડાઈ પણ આ છે.

Vikas Vadher :  આશા છે કે… દલિત બાળકો ભણશે, પ્રગતિ કરશે, અને તે બાબત અન્યાયીઓનાં ગાલ પર એક સણસણતો તમાચો બનશે.

Facebook Post :-

सबसे सुंदर हसीन कल्पना : आत्मा-परमात्मा , भाग - 3

By Sanjay Patel Bauddha




भाग-2 में हमने आत्मा के अस्तित्व पे जो खंडन किया उसको आगे बढ़ाते अगर देखे तो आत्मा विषयक जंगली विश्वास जो गीता ने प्रचारित किया है, इसने भारत का बेड़ा गर्क किया है । आत्मा की यह जंगली कल्पना पूर्णतः भ्रामक है, असत्य है, अनुभव शून्य है तथा वैज्ञानिक घेरे के बाहर है। इसी संदर्भ में डॉ. अज्ञात एक मेडिकल ऑपेरशन का वर्णन करते हुए कहते है-
"सन 1976 ईसवी में मद्रास में जो एक ऑपेरशन हुआ, उससे आत्मा विषयक रही सही शंका भी समाप्त हो गई। दिनांक 15.03.1976 के वीर प्रताप (हिंदी दैनिक) में छपी विस्तृत रिपोर्ट में कहा गया है, तीन वर्ष तक के बच्चे के दिल की बनावट के दोष दूर करने के लिए एक नई ऑपेरशन विधि 1967 में जापान में विकसित की गई थी। इसके सफल प्रयोग न्यूज़ीलैंड और ऑस्ट्रेलिया में हो चुके है। भारत मे ऑस्ट्रेलिया के डॉक्टरों की देखरेख में उस वक्त के पैराम्बूर रेलवे अस्पताल मद्रास के डायरेक्टर टी. जे. चेरियन और सर्जन के. एस. चेरियन ने ऐसे चार ऑपेरशन किये है।
ऑपेरशन से पहले बच्चे के शरीर मे से खून निकाल लिया जाता है और शरीर का तापमान सामान्य 37℃ से कम करके 18℃ पर लाकर उसका ऑपेरशन किया जाता है, जिसमे एक घंटा 10 मिनट तक समय लग जाता है। हृदय की बनावट को ठीक करके उसे शरीर मे स्थापित किया जाता है। ऑपेरशन के बाद शरीर मे फिर खून डाला जाता है। कुछ मिनिटों के बाद बच्चा जी उठता है।
यदि आत्मा हो तो 70 मिनट तक बच्चा मृत नही रहना चाहिए। जब उससे खून निकाल लिया जाता है, तब भी तो आत्मा वहीं रहेगी ? फिर बच्चा जीवित क्यों नहीं रहता ? जब 70 मिनट के बाद खून डालकर पुनः तापमान सामान्य कर दिया जाता है, तब आत्मा कहां से आ टपकती है, जो बच्चा जीवित हो जाता है?
स्पष्ट है कि सारा खेल भौतिक तत्वों का ही है। उनमें जब गड़बड़ी होती है जीवन उससे प्रभावित होता है। उसमें आत्मा जैसी काल्पनिक चीजों की कोई भूमिका नहीं।" 
ठीक ऐसा ही एक उत्तर भंते नागसेन ने सम्राट मिलिंद को दिया था। भंते नागसेन ने कहा था, शरीर मे यदि आत्मा ही मूलभूत है तो आंखों के निकाल देने पर बड़े-बड़े गड्ढ़े हो जाने पर तो और ज्यादा देखेगी। कानों के पर्दो में बड़े-बड़े छेद कर देने पर तो और ज्यादा सुनेगी। नाक में बड़े-बड़े छेद कर दिए जाए तो और ज्यादा सूंघेंगी। जीभ को जड़ से उखाड़ लेने पर बड़े छिद्र होने पर तो आत्मा और ज्यादा स्वाद ले सकेगी। यह सारा अनुभव आत्मा का नहीं, मन के द्वारा है। अतः आत्मा की कल्पना गपोड़संखियो की है, जिससे भारत के लोग गुमराह हो गए है। आत्मा नही है, यह असलियत ब्राह्मण भी जानता है, लेकिन उसमें यह हिम्मत नहीं कि वह इस प्रकार का प्रचार कर सके, क्योंकि वह जानता है ऐसा करने से उसके पुरखों के जमाने से जो हराम का हलवा माड़ा मिल रहा है, उसमे कमी आ जायेगी। ब्राह्मण भली प्रकार जानते है कि जितना ज्यादा अंधविश्वास होगा, जितनी ज्यादा अविद्या होगी और जितना ज्यादा अज्ञान होगा, दूसरों के द्वारा उतना ही ब्राह्मण पूज्य, प्रशंसित एवं सम्मानित होगा। यही कारण है यह वर्ग सदैव परिवर्तन का कट्टर विरोधी रहा है और अंधविश्वासों का समर्थक रहा है।
यह तीन भागों के वांचन के बाद आप उतने तो समर्थ हो ही चुके होंगे और आपकी तर्क शक्ति और वैज्ञानिक दृष्टि से आप इतने तो पक्के हो ही गए होंगे कि आत्मा का कोई अस्तित्व नहीं है। जब आत्मा ही नहीं तो परमात्मा (ईश्वर) किस खेत की मूली है !

(पढ़ते रहिएगा... अगर आत्मा ही नहीं है तो परमात्मा कैसे ?... आगे जारी रहेंगे। पढ़ेगा इंडिया... तभी तो आगे बढ़ेगा इंडिया। भाग - 4 जल्द ही आपके सामने प्रस्तुत होगा।)

संदर्भ:
1. गीता की शव परीक्षा - डॉ. अज्ञात
2. भारत की गुलामी में गीता की भूमिका - आचार्य भद्रशील रावत
3. फ़ोटो - गूगल

सबसे सुंदर हसीन कल्पना : आत्मा-परमात्मा , भाग - 2

By Sanjay Patel Bauddha



निरर्थक एवं शरारती बातों में एक नाम आता है, आत्मा का। 
"आत्मा विषयक अन्य कई बातों की तरह गीता का यह सिद्धांत भी गलत और भ्रांत है। यदि सब के अंदर अनुभव करनेवाली एक ही आत्मा है, तब एक के पानी पीने पर सबको संतुष्टि अनुभव क्यो नही होती ? यदि सबके अंदर एक ही ज्ञाता है तो फिर अर्जुन को उपदेश क्यों दिया गया ? उसे स्वतः ही कृष्ण का ज्ञान क्यों नहीं प्राप्त हुआ ? यदि सबके अंदर एक ही आत्मा है तो फिर गाय के आगे चारा और शेर के आगे मांस क्यों परोसा जाता है ? बिल्ली चूहे क्यों खाती है और वैष्णव प्याज से परहेज क्यों करते है ? गीता की सबके अंदर एक ही आत्मा होनेवाली बात बिलकुल गलत है।"
गीता कहती है कि आत्मा का विभाजन नहीं होता। 
"गीता के आत्मा विषयक ये उदगार नितांत काल्पनिक है। केंचुए को मध्य से काट दो तो दो सजीव केंचुए बन जाते है। ऐसे में क्या केंचुए के बीच की आत्मा दो शरीरों में आधी-आधी होकर नहीं चली जाती ? छिपकली की पूंछ काट देने पर कटी हुई पूंछ काफी समय अलग पड़ी तड़पती रहती है। क्या यह छिपकली की आत्मा का अंश ही पूंछ में नहीं तड़पता ? ऐसे में आत्मा के बारे में यह कहना कि इसे शस्त्र नहीं काट सकते, सरासर गलत है। अगर कथित आत्मा न कटती तो केंचुए का कटा भाग और छिपकली की कटी पूंछ दोनों ही निष्क्रिय होकर पड़े रहते। यदि आत्मा को अग्नि जला नही सकती, पानी इसे भिगों नहीं सकता और हवा इसे सूखा नहीं सकती, यदि यह फायरप्रूफ, वाटरप्रूफ और एयरप्रूफ है तो यह आत्मा बिजली के करंट वाली तार के शरीर से छू जाने पर शरीर से क्यों निकल भागती है ? पानी में डूबने से वह क्यों निकल भागती है ? अधिक गर्मी से लोग क्यों मरते है ?"
गीता कहती है कि आत्मा नया शरीर धारण करती है।
"आत्मा विषयक यह सिद्धांत भी असत्य है। यदि मृत्यु का अर्थ एक पुरानी कमीज को छोड़कर नई कमीज पहनने के समान ही होता, तो हर कोई मृत्यु के प्रति उसी तरह उत्साहित और उत्कंठित होता जैसे प्रत्येक व्यक्ति को नई कमीज का चाव व उत्साह होता है। लेकिन देखने मे इसके बिलकुल उलट मिलता है कोई भी प्राणी मरना नहीं चाहता । कोई भी इस पुरानी कमीज को छोड़ना नहीं चाहता।
जो छोटे बच्चे, बलिष्ठ युवक युवतियां हार्टफेल हो जाने से मर जाते है, उनके शरीर तो जीर्ण नहीं हुए होते, वे तो पुराने नहीं हुए होते, फिर उन्हें आत्मा क्यों छोड़ जाती है ? उधर बहुत से कुष्ठ रोगी घूमते फिरते है, उनके शरीर पूरी तरह और बुरी तरह जीर्ण हुए होते है, लेकिन उनकी आत्मायें उन्हें नहीं छोड़ती। ....असलियत यह है कि दुनिया में आत्मा नामक कोई चीज है ही नहीं।"
(पढ़ते रहिएगा... आत्मा और परमात्मा के अस्तित्व को नकारने उदाहरणों के साथ आगे जारी रहेंगे। पढ़ेगा इंडिया... तभी तो आगे बढ़ेगा इंडिया। भाग - 3 जल्द ही आपके सामने प्रस्तुत होगा।)

संदर्भ:
1. गीता की शव परीक्षा - डॉ. अज्ञात
2. भारत की गुलामी में गीता की भूमिका - आचार्य भद्रशील रावत
3. फ़ोटो - गूगल


Unsuccessful attempt to hijack the Movement

Article By Raju Solanki



These are five photographs of a spontaneous, historical, monumental movement in the Dalit resistance of India.
Throwing corpses of cows at the doors of collector office in Surendranagar and decorating government office with bones and horns of cows in Gondal and en masse applications for licenses of firearms in Morbi and protest gathering in Una just after the barbaric flogging of Dalits and a train was stopped at Ganapati Fatsar Area in Wadhwan of Surendranagar.
And I remind you, media didn't report these protests, nobody gave any call and called press conferences and yet Dalits of Gujarat created a huge movement.
It is only after these events some people came forward to make it an event and tried unsuccessfully to imitate it.

અહીં આપેલી પાંચ તસવીરો ભારતમાં દલિત પ્રતિરોધના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ, સ્વયંભૂ અને પ્રચંડ આંદોલનની તસવીરો છે.
ઉનામાં દલિતોને સાંકળે બાંધીને મારવાના જંગલી કૃત્ય પછી બીજા જ દિવસે ઉનામાં થયેલું જંગી વિરોધ પ્રદર્શન, સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીના દરવાજે નંખાયા ગાયોના મૃતદેહો, ગોંડલમાં રીવોલ્વરોના પરવાના લેવા થયેલી સામૂહિક અરજીઓ અને સુરેન્દ્રનગરમાં રોકવામાં આવી ચાલુ ટ્રેન.
હું તમને યાદ દેવડાવું કે આ વિરોધ આંદોલન અંગે મીડીયાએ એક શબ્દ લખ્યો ન હતો. કોઇએ આના માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ન હતી. કેટલાક વીરલાઓએ આ અદ્ભુત કામો કર્યા હતા, જેમના નામો પણ આપણે જાણતા નથી.
કેટલાક લોકોએ આ સ્વયંભૂ આંદોલનની નિષ્ફળ નકલ કરવાનો પ્રયાસ કર્યો હતો.


Facebook Post:-


Image may contain: one or more people and crowdImage may contain: tableImage may contain: one or more people, dog and outdoorNo automatic alt text available.

ये अंधेरा ही आज के फेसबुक की तस्वीर है






बहुजनो की आवाज़ को दबाने के लिए फेसबुक इंडिया ने नेशनल दस्तक के फेसबुक पेज पर पाबंदी लगा दी है... कोई भी लिंक वह अपने फेसबुक पेज पर नही डाल सकते.  सोशल मीडिया की मनुस्मृति.... पुराने समय में वे आपकी जीभ काट लेते थे. अब भी वे आपको अपनी बात अपने लोगों तक पहुंचाने नहीं देंगे. भारतीय कटेंट को मॉनिटर कर रहे फेसबुक इंडिया के हैदराबाद, मुंबई और गुड़गांव के अधिकारियों शर्म करो. वजह तो बता दो? 

आज से लगभग दस साल पहले जब पहले फेसबुक और फिर ट्विटर आया और फिर ह्वाट्सऐप तो ऐसा लगा था कि कॉरपोरेट-सवर्ण मीडिया के एकछत्र राज के सामने अपनी बात करने का एक लोकतांत्रिक मंच हमें मिल गया है.

शुरुआत में कस्टमर जोड़ने के लिए सोशल मीडिया ने उदारता से हम सबको अपनी बात कहने का मौका भी दिया. भारत में अगर करोड़ों कस्टमर चाहिए तो बहुजनों को तो साथ लेना ही पड़ेगा. आबादी का हिसाब ही ऐसा है.

यहां तक सब ठीक चल रहा था. हम सब कटेंट लिख रहे थे. फोटो और वीडियो शेयर कर रहे थे. गुडमॉर्निंग और गुड नाइट कर रहे थे, तो सब खुश थे.

फिर RSS ने सोशल मीडिया का राजनीतिक इस्तेमाल बड़े पैमाने पर करने की नीति बनाई. कई शहरों में बीजेपी के कॉल सेंटर खुल गए. वहां से सांप्रदायिक जहर फैलाया जाने लगा. मोदी की ब्रांडिंग शुरू हुई. 2014 के लोकसभा चुनाव से पहले बीजेपी का सोशल मीडिया इतना बड़ा हो चुका था कि बाकी सभी दलों का मीडिया उनके सामने बौना था.

यहां तक भी सब ठीक चल रहा था.

हिंसा फैलाने वाले किसी पेज पर पाबंदी नहीं लगी.

संघी-हिंसक सोच के सारे पेज बदस्तूर चलते रहे.

लेकिन फिर बहुजनों ने भी सोशल मीडिया और इंटरनेट का इस्तेमाल शुरू किया. SC, ST, OBC, माइनॉरिटी के लोग देर से आए, पर जल्द ही उन्होंने अपनी दमदार उपस्थिति दर्ज करा दी.

सैकड़ों ऐसे ग्रुप और पेज बन गए, जिनसे लाखों लोग जुड़ गए. इसका असर यह होने लगा की गूगल को बाबा साहेब और सावित्रीबाई फुले की जयंती पर अपना डूडल बनाना पड़ा. बात असर करने लगी.

यहां आफत हो गई.

फेसबुक बेशक अमेरिका में रजिस्टर्ड कंपनी है. लेकिन इसका भारतीय कंटेंट भारतीय अधिकारी ही मॉनिटर करते हैं.

भारतीय अधिकारियों का धर्म भी होता है और उनकी जाति भी होती है.

तो जिन भारतीय अधिकारियों ने किसी दंगाई पेज पर आजतक पाबंदी नहीं लगाई, उन्होंने बहुजन, लोकतांत्रिक पेजों पर पाबंदी लगाने का सिलसिला शुरू कर दिया.

इसका ताजा शिकार नेशनल दस्तक है. कई लोग और पेज पहले इस मनमानी के शिकार हो चुके हैं. फेसबुक पर नेशनल दस्तक से जु़ड़े साढ़े तीन लाख लोग इसकी खबरों का लिंक नहीं देख सकते, क्योंकि फेसबुक ने बिना कारण बताए, इस पर रोक लगा दी है.

मतलब कि आप समझ सकते हैं कि भारत में बहुजन मीडिया का रास्ता कितना कठिन है.

सबसे पहले तो आपको अपने लोगों को बताना है कि कॉरपोरेट-जातिवादी मीडिया पर भरोसा करना बंद कीजिए, जो कि बेहद मुश्किल काम है, और जब आप यह कर लेते हैं, तो आपको अपनी बात कहने से रोक दिया जाता है.

फेसबुक पर सुदर्शन न्यूज, इंडिया टीवी और ज़ी न्यूज की दंगाई खबरें चल सकती हैं, RSS के सारे हिंसक पेज चल सकते हैं, अंधविश्वास और पोंगापंथ फैलाने वाले पेज चल सकते हैं, सारे सवर्ण जातिवादी और आरक्षण विरोधी पेज चल सकते हैं, सांप्रदायिकता फल-फूल सकती है। लेकिन बहुजनों का लोकतांत्रिक मंच नेशनल दस्तक नहीं चल सकता।

फेसबुक द्वारा के नेशनल दस्तक पेज को बाधित करना घोर निंदनीय है। जब धार्मिक उन्माद फैलाने वाले पेज चल रहे, अश्लील पेज चल रहे तो नेशनल दस्तक के साथ फेसबुक के अधिकारी सौतेला व्यवहार क्यो कर रहे। जब की नेशनल दस्तक पर कोई अश्लील बात नहीं होती। सिर्फ इसलिए की यह दलित, आदिवासियों के बारे में लिख रहा। घोर जाति वादी मानसिकता से ग्रस्त है भारत के फेसबुक अधिकारी।

कौन है जो डिजिटल दलित से डर रहा है और बहुजन वेबसाइट पर रोक लगा रहा है?

नेशनल दस्तक पर पाबंदी लगने से पहले की इस खबर को देखिए। इस खबर को 2 लाख 36 हजार लोगों ने अपने पेज पर शेयर किया है। बड़े-बड़े मीडिया हाउस की खबरें इतनी शेयर नहीं होतीं।

इसके वीडियो यूट्यूब पर तीस लाख से ज्यादा देखे गए हैं।

यह ब्राह्मणवादियों को क्यों पचेगा?

नेशनल दस्तक एक खासा बड़ा मंच बन चुका है। हालांकि सफर लंबा है। इसकी कामयाबी के बाद सैकड़ों SC, ST, OBC युवाओं में उत्साह आया और वे भी इंटरनेट और यूट्यूब पर अपना मीडिया बना रहे हैं। उनमें कई कामयाबी के रास्ते पर चल पड़े हैं।

नेशनल दस्तक की सफलता से एक चेन रिएक्शन पैदा हुआ है। इसलिए हमला सीधे इसी पर हुआ है।

वैसे, यह सब करके कुछ बिगाड़ नहीं पाएंगे।


बहुत कठिन है डगर पनघट की!

 #IAmWithNationalDastak 


दिलीप मंडल की कलम से (except title of the post and images)