September 30, 2017

धम्म चक्र परिवर्तन दिन 14 अक्टूबर को ही है, दशहरा से हमे क्या मतलब???

By Vishal Sonara || 30 Sep 2017 


डॉ भीमराव आंबेडकर ने 14 अक्टूबर 1956 को बौद्ध धम्म का स्वीकार किया था. हमारा धम्म चक्र परिवर्तन दिन भी वो ही दिन है. अभी दशेरा पर जो लोग गलती से घम्म चक्र परीवर्तन दिन को मना रहे है वह गलती कर रहे है और इस बात को सम्राट अशोक से जोड रहे है. सम्राट अशोक ने कब क्या किया उस का कोइ औथेंटीक रेकोर्ड अवेलेबल नही है. आंबेडकर साहब का है. तो हमे ज्यादा जोर कीस दिन पर देना है वह बताने की बात नही है. 
1956 मे बाबा साहब कि मृत्यु हुई , वह 1950 से बुद्ध जयंती मनाते आये है. कभी भी उन्होने अशोक विजया दशमी का जीक्र नही कीया है. ना ही अपने धर्म परीवर्तन के वख्त किया है. उन्होने बहोत सी किताबे लीखी , बहोत भाषण दीये अशोक विजयादशमी का जिक्र तक नही है. 

23 सीतंबर 1956 को प्रेस ट्रस्ट ओफ ईंडीया को दिए एक ईंटर्व्यु मे आंबेडकर साहब ने बताया था की 14 अक्टूबर 1956 को रविवार और दशेरा के दिन वह धर्म परीवर्तन करने वाले है. उन्होने अशोक विजया दशमी नही बोला और नाही कभी कहा. 15 अक्टुबर के दो कलाक के भाषण मे भी ऐसा कोइ जीक्र तक नही है. जो व्यक्ती इस देश के इतिहास का इतना अभ्यासु रहा है उस से ये बात  छुट नही शकती ये बात ध्यान मे रहे. 

पहले आंबेड्कर साहब को बुद्ध जयंती पर ही हिंदू धर्म को छोडना था पर जो लगभग हर साल (1956) मे महीने मे आता है. पर कुछ संजोगो के कारण वह उस दिन ना कर सके थे. बाद मे हमारे ज्यादा लोगो को अपना काम धंधा छोड्कर नागपुर जाने मे बहोत कम दिक्कत हो और ज्यादा आर्थीक नुकसान ना हो इस कारण रविवार को पसंद किया गया. और ये एक संजोग ही हो सकता है कि उस दीन दशेरा भी था. 

आंबेडकर साहब ने अपने भाषणो और लेखो मे भी नागपुर को क्यो पसंद किया उस पर स्पष्टता की है पर इस दिवस को पसंद करने पर ऐसा कभी नही कहा कि ये अशोक विजया दशमी है उस के कारण इस दिन को पसंद किया गया है. 

तिसरे दिन 16 अक्टूबर 1956 मे भी उन्होने इसी प्रकार के एक कार्यक्रम मे हिस्सा लीया और भाषण भी दिया पर वहा पर भी उन्होने ऐसा कोइ जीक्र तक नही किया. 

26/27 अक्टूबर 1956 को प्रबुद्ध भारत समाचार पत्र मे  14 अक्टूबर 1956 के दिक्षा कार्यक्रम का विशेषांक प्रसिद्ध किया गया उस अंक मे कार्यक्रम का विस्तार से वर्णन किया गया और फोटोग्राफ्स , मीनट टु मीनट का घटनाक्रम प्राप्त है उस मे भी अशोक विजयादशमी से संबंधीत कोइ भी सुचना मीलती नही है. 

दिक्षा लेने के बाद आंबेडकर 52 दिनो तक जिवित थे. इन दिनो के दौरान भी एक बार भी इन्होने ये कहा या लीखा नही है. 

ब्राह्मणीकल केलेंडर के अनुसार दशेरा और आंबेडकर का धम्म चक्र परिवर्तन दिन दोनो अलग अलग दिन पर आता है. हमे उन के केलेंडर को फोलो करने कि जरुरत क्या है ये समज मे नही आ रहा है. बाबा साहब हमे ब्राह्मणीकल हथकंडो से छुडाना चाहते थे और हम उन्ही मे उलझे हुए है. 

आंबेडकर ने लिखे ग्रंथ बुद्ध और उनका धम्म मे उन्होने प्रस्तावना मे हि लिखा है कि बुद्ध धम्म पर क्लीयर और कंसीस्टंट स्टेट्मेंट के लिये उन्होने ये ग्रंथ लीखा है. उन का लिखा हम पढते नहि है और प्रवर्तमान कथा वार्ता के सहारे लोगो मे जागृती लाने मे हमारा समय और बुद्धीमत्ता वेस्ट कर रहे है. 

सम्राट अशोक से कोइ अपत्ती नही है पर उन का इतिहास एक अलग ही परीकल्पना है. उस का सहि आकलन किसी ग्रंथ मे नही है. हम अपने महापुरुषो के कार्य को जानने और सहि परीकल्पित करने के बजाय ऐसी बातो को ले कर बैठ जाते है जिसका भीमराव आंबेडकर के आंदोलन और जीवन के परीपेक्ष मे कोइ महत्व नही होता. 

( Send me Your Thoughts via Twitter @TheVishalSonara )









September 29, 2017

ट्वीटर सेशन - 2

By Vishal Sonara || 29 Sep 2017 


ट्वीटर का पहला सेशन यहा पढें. ः ट्वीटर किस चिड़िया का नाम है


#TwitterSession - 2

ज्यादातर लोगो का ट्वीटर एकाउंट अब बन चुका है,. बहोत से लोग ट्वीट भी अच्छे खासे कर लेते है. शानदार बना दीया है ट्वीटर एक्ष्पीरीयंस आप सब लोगो ने. आज थोडा और समजते है ट्वीटर को.

----

ट्वीटर पर फोलोवर्स होना बहोत जरुरी है, हांलाकी ना हो तो भी ज्यादा नीराश होने की जरुरत तो नही है. एक दौर था जब हमे 20-25 फोलोवर्स होते थे तब हम अपने आप को खुशनसीब समजने लगते थे. और इतने फोलोवर्स भी बहोत दीनो के बाद होते थे. आज ऐसा समय है हमारा की अगर नया ट्वीटर एकाउंट भी बना ले तो 30-40 फोलोवर्स तो ऐसे ही हो जाते है. कुछ लोग तो थोडे ही दिनो मे 100-200 से पार हो चुके है.

- ट्वीटर पर Widespread इस्युस को प्राथमीकता मीलती है. ज्यादा लोगो तक ज्यादा ट्वीट और कम समय ये तीन चीझो का सही मेल आप के सब्जेक्ट को और महत्व देता है. और हमारा भी उद्देश्य देश और SC ST OBC और Minorities के लोगो से जुडे हुए मुद्दो पर लोगो को जागृत करना है इस के लीए हमे भी हमारे मुद्दो को Widespread बनाना बेहद जरुरी है.

- इस के लीए हमे एक सशक्त टीम बनानी होगी, जीसका काम चालु है बहोत जल्द हम इस को बनाने मे कामीयाब हो जायेगे. किसी भी सगठन से जुडा हुआ व्यक्ती और डॉ. आंबेडकर कि विचारधारा वाला हर कोइ व्यक्ती हम से जुड सकता है. इस विषय पर ज्यादा माहिती हम हमारे ट्वीटर हेंड्ल @JoinBlueArmy और फेसबुक ग्रुप Blue Army मे देते रहेगे उन से जुडे रहे.

- हम किसी भी पोलीटीकल पार्टी या ग्रुप से जुडे नही है , आंबेडकर को मानने वाले लोग एक होकर देश को एक प्रबुद्ध राष्ट्र बनाने मे और डॉ. आंबेडकर के विचारो को दुनीया के सामने रखने मे सहभागी बनेगे. हर कोइ पार्टी या ग्रुप का व्यक्ती हम से जुड सकता है हम किसी के साथ जुडेगे नही हम से जुडे मुद्दे उठाने मे सहयोग करेगे ये नीश्चीत है.

------

ये सब करने के लीए आज फोलोवर्स बढाने के लीए क्या करना होगा ये कुछ बाते आप से शेअर करता हु.

* ट्वीटर एकाउंट को अच्छे से सेट कर के रखे, प्रोफाईल फोटो, बेनर फोटो , Bio ETC...

* ज्यादा लोगो को फोलो करे, जहा से भी हमे जानकारी मीलने की गुंजाईश है उन सब ट्वीटर एकाउंट को फोलो करे और आपस मे भी हम सब एक दुसरे को फोलो करते रहे. ट्वीटर पर एक हमारा हैशटेग भी है #WeTheBahujans इस पर ट्वीट कर के रखे और उस ट्वीट पर ये शब्द पर क्लीक करने से कुछ और हमारे लोगो द्वारा की हुई ट्वीट्स दीखेगी उन सब को उनके प्रोफाईल फोटो पर क्लीक कर के फोलो कर ले और उन्की ट्वीट्स लाईक करे और रीट्वीट (Share) भी करते रहे.

* असरकारक ट्वीट करे, शोर्ट एंड एफेक्टीव ट्वीट करनी होगी हमे, सामने वाले को समजने मे दिक्क्त हो ऐसी ट्वीट ना करे.

* करंट टोपीक पर ट्वीट करते रहे. देश मे कोइ भी घटना होगी वह 15-20 मीनट मे ट्वीटर ट्रेंड मे आजायेगी, कि गई ट्वीट को पढ कर पुरा मामला समज ले और अपने विचारो के साथ आप भी उसी ट्रेंड पर ट्वीट करे जिस से लोग आप के ट्वीट को पढकर आप को फोलो करते रहेगे.

* कुछ मुद्दो पर लिंक के साथ ट्वीट करे ताकी लोगो को ओथेंटीक लगे.

* एक दुसरे को मेंशन करते रहे, जीस ट्वीट मे किसी नेता या संगठन और कंपनी का नाम आता हो उस मे नाम की जगह उस पार्टी का ओफीशीयल ट्वीटर हेंड्ल मेंशन करे. जैसे की United Nations के बारे मे बात कर रहे है तो उस मे UN का ओफीशीयल ट्वीटर हेंडल है @UN उस को मेंशन करे इस से शब्दो की बचत भी होगी और ट्वीट भी असरकारक बनेगी. ओफीशीयल हेंडल ब्लु टीक वाला होता है जैसे की मैने मेरी एक पोस्ट मे बताया था.

* ब्लु टीक वाले ट्वीटर एकाउंट की ट्वीट पर जवाब देना.

पोस्ट थोडी लंबी हो चुकी है इस लीए अभी इतना ही.



ये हमारे हैशटेग पर की ट्वीट है आप भी करे इस प्रकार की ट्वीट और ये ट्वीट कीये लोगो को फोलो करे.



September 24, 2017

Poona Pact - September 24,1932

By Social Media Desk

During the first Round Table Conference, when Dr. Bhimrao Ramji Ambedkar favoured the move of the British Government to provide separate electorate for the oppressed classes (Dalit), Gandhi strongly opposed it on the plea that the move would give power to the oppressed classes (Dalit). He went on an indefinite hunger strike from September 20, 1932, against the decision of the then British Prime Minister J.Ramsay MacDonald granting communal award to the depressed classes in the constitution for governance of British India.

In view of the mass upsurge generated in the country to save the life of Gandhi, Ambedkar was compelled to soften his stand. A compromise between the leaders of caste Hindu and the depressed classes was reached on September 24,1932, popularly known as Poona Pact. The resolution announced in a public meeting on September 25 in Bombay confirmed -" henceforth, amongst Hindus, no one shall be regarded as an untouchable by reason of his birth and they will have the same rights in all the social institutions as the other Hindus have". This landmark resolution in the history of the Dalit movement in India subsequently formed the basis for giving due share to Dalits in the political empowerment of Indian people in a democratic Indian polity.
The following is the text of the agreement arrived at between leaders acting on behalf of the Depressed Classes and of the rest of the community, regarding the representation of the Depressed Classes in the legislatures and certain other matters affecting their welfare.
1. There shall be seats reserved for the Depressed Classes out of general electorate seats in the provincial legislatures as follows: - Madras 30; Bombay with Sind 25; Punjab 8; Bihar and Orissa 18; Central Provinces 20; Assam 7; Bengal 30; United Provinces 20. Total 148. These figures are based on the Prime Minister's (British) decision.
2. Election to these seats shall be by joint electorates subject, however, to the following procedure All members of the Depressed Classes registered on the general electoral roll of a constituency will form an electoral college which will elect a panel of tour candidates belonging to the Depressed Classes for each of such reserved seats by the method of the single vote and four persons getting the highest number of votes in such primary elections shall be the candidates for election by the general electorate.
3. The representation of the Depressed Classes in the Central Legislature shall likewise be on the principle of joint electorates and reserved seats by the method of primary election in the manner provided for in clause above for their representation in the provincial legislatures.


Tweet Your Thoughts on Poona Pact with Hashtag : - #पूना_करार_एक_धोखा


September 20, 2017

गांधी और उनका आमरण अनशन

By Vishal Sonara || 20 Sep 2017 

#TodayInHistory
#GandhiAndHisFast
20/09/1932
अंग्रेज़ों ने सन 1930 से 1932 में लंडन में तीन गोलमेज़ कान्फ्रेंसें की थी, जीसमें अन्य अल्प संख्यकों के साथ साथ दलितों को भी भारत के भावी संविधान के निर्माण में अपना मत  अलग से रखने के अधिकार को मान्यता मिली.
इन गोलमेज़ परीषदोंमें डॉ. भीमराव आंबेडकर तथा राव बहादुर आर. श्रीनिवासन द्वारा अछूतों के प्रभावकारी प्रतिनिधित्व एवं हो रहे भेदभाव पर असरकारक प्रस्तुति के कारण 17 अगस्त, 1932 को ब्रिटिश सरकार द्वारा घोषित ‘कमिनुअल अवार्ड’ में अछूतों को पृथक निर्वाचन का स्वतन्त्र राजनीतिक अधिकार मिला. इस अवार्ड से दलितों को आरक्षित सीटों पर पृथक निर्वाचन द्वारा अपने प्रतिनिधि स्वयं चुनने का अधिकार मिला. ये अधिकार मिलने से अछूतों के ही वोट से अछूतों के प्रतिनिधि चुनकर संसदों मे जाये इस तरह का अधीकार दिया गया. इसके कारन आज जो समाज के दलाल समाज को अपने हिसाब से बेच दिया करते हैं ऐसा नहीं हो रहा होता. भारत के इतिहास में अछूतों को पहली वार राजनैतिक स्वतंत्रता का अधिकार प्राप्त हुआ जो उनकी मुक्ति का मार्ग प्रशस्त कर सकता था. इतिहासमें तब तक ये अधिकार किसी महात्मा या भगवान ने देने की बात भी नहीं की है. जो अंग्रेजो ने दिया उसका भी विरोध करने तथाकथीत महात्मा जी उठ खडे हुए.
उक्त अवार्ड द्वारा दलितों को गवर्नमेंट आफ इंडिया एक्ट,1919 में अल्प संख्यकों के रूप में मिली मान्यता के आधार पर अन्य अल्प संख्यकों – मुसलमानों, सिक्खों, ऐंग्लो इंडियन्झ तथा कुछ अन्य के साथ साथ पृथक निर्वाचन के रूप में प्रांतीय विधायकाओं एवं केन्द्रीय एसेम्बली हेतु अपने प्रतिनिधि स्वयं चुनने का अधिकार अछूतों को भी मिला तथा उन सभी के लिए सीटों की संख्या निश्चित की गयी. 
गाँधी जी ने उक्त अवार्ड की घोषणा होने पर यरवदा (पूना) जेल में 18 अगस्त, 1932 को दलितों को मिले पृथक निर्वाचन के अधिकार के विरोध में 20 सितम्बर, 1932 से आमरण अनशन करने की घोषणा कर दी. गाँधी जी का मत था कि इससे अछूत हिन्दू समाज से अलग हो जायेंगे जिससे हिन्दू समाज व हिन्दू धर्म विघटित हो जायेगा.
गांधी जी की ये बात अगर पोजिटिव भी ले तो आज भी कहा हिन्दू समाज विघटित नहीं है?? आज जो अछूतों के साथ सौहार्द से रहने का नाटक कर रहे हैं वह गैरमौजूदगी में नफरत की बात ही करता है. मैं ये नहीं कहता सब ऐसे हैं पर ज्यादातर लोगों की मानसिकता आज भी वैसी ही है. जो वोट लेने के लिए आज आप के सामने नतमस्तक है वह कल आपके ही खिलाफ षडयंत्र कर रहे होते हैं. खुद आरक्षित प्रतिनिधि बोल देते हैं कि मै कहा आपके वोट से चुनकर आया हूँ. ये सब परिस्थितियों से हमारा नुकसान ना हो इसलिए ही बाबा साहबने अंग्रेजो से ये अधीकार दिलवाया था.
पर महात्मा जी को ये मंजूर न था. उन्होंने ये अधिकार छीनने के लिए अपना हिंसक हथियार "आमरण अनशन" इसके विरोध में उपयोग किया. 
यह याद रहे कि उन्होंने मुसलमानों, सिक्खों व ऐंग्लो- इंडियनज को मिले उसी अधिकार का कोई विरोध नहीं किया था, सिर्फ अनुसूचित जाति के अधिकार का ही विरोध किया. 
- विशाल सोनारा


(SS : "Gandhi and His fast" , Dr. Babasaheb Ambedkar Writings & Speeches Vol. 5, Page No 329)
Twitter पर #GandhiAndHisFast से ट्विट करके अपने विचार रखें.

ट्वीटर पर इस विषय मे पढें. ः- 



September 19, 2017

અનામત અને બ્રાહ્મણવાદી તરકીબો

By Rushang Borisa   || 8 September 2017 at 23:31



અનામત શબ્દ એટલો આકર્ષક છે કે આ વિષયે જયારે વાત નીકળે ત્યારે ગમે ત્યાં ચર્ચા-વિવાદ શરુ થઇ જાય. અનામતને લઈને સામાન્ય રીતે હિન્દૂ ઉચ્ચ જ્ઞાતિઓમાં અણગમો કે રોષ જોવા મળે છે. એટલું જ નહીં તેઓ દેશની ટોચની અડચણોમાં સામેલ પણ કરી,ભારતના પછાતપણા માટે અનામત જવાબદાર છે તે વિષે જાતજાતના તર્ક-કુતર્ક કરતા રહે. આ મુદ્દાનો એટલો (અપ)પ્રચાર કરવામાં આવ્યો છે કે તેનો લાભ લેતો ઓબીસી વર્ગ પણ તેની જાહેરમાં ટીકા કરે છે!
અનામત વિરોધીઓની મુખ્યત્વે એવી દલીલ હોય છે કે અનામતને લીધે ગુણવત્તાસભર પ્રતિભાઓને તક મળતી નથી અને અયોગ્ય વ્યક્તિને તક મળી જાય.તેના સમર્થનમાં તેઓ વિદ્યાર્થીઓના ગુણપત્રકો બતાવતા રહે છે. સાથે સાથે અતિશયોક્તિભરેલ-બનાવટી તથ્યો પણ ઉમેરાતા રહે છે.વળી, અનામતનો લાભ વંચિતોના છેવાડાના વર્ગ સુધી નથી પહોંચતો તે દલીલ ને પણ હથિયાર બનાવી મૂળ અનામતના ખ્યાલ ઉપર પ્રહારો થતા રહે છે.
અનામત-વિરોધીઓની આવી તરકીબોએ અનામત-લાભાર્થીઓના મગજમાં એક પ્રકારની "દોષભાવના" કાયમ કરી છે. એટલે ઘણા લાભાર્થીઓ અનામતને ભાંડે છે અથવા તેનો લાભ લેતા ખચકાય છે. આ વિષયે એ હદે એકતરફો પ્રચાર કરાયો છે કે દલીલોમાં લગભગ અનામતવિરોધીઓ સરસાઈ મેળવે છે. જોક્સ-મેસેજીસ-ફોટોશોપ્ડ પીક્સ વગેરેનો ઉપયોગ હવે બદલાતા જમાના સાથે અનામત મુદ્દે પણ બ્રાહ્મણવાદીઓ કરી રહ્યા છે.
અહીંથી, અનામત વિષયે અનામતવિરોધીઓની દલીલને ખરીજ કરવાનો પ્રયાસ થયો છે. (આ પણ વાંચજો- ભારત અને રેસીસ્મ )
હવે, અનામતવિરોધી એવા બ્રાહ્મણવાદીઓના દંભ કે દોગલાપન ઉપર વાત કરીયે...
મહદંશે એવો પ્રચાર કરવામાં આવે છે કે અનામત વર્ગના માર્ક્સ બહુ ઓછા હોય છે અને જનરલ વર્ગના માર્ક્સ વધારે હોય છે. જો અહીં શિક્ષણવ્યવસ્થા ને લઈને સરખામણી કરીયે તો સીધી ને સાફ વાત છે કે ભારતમાં શિક્ષણ ધંધો બની રહ્યો છે. ભારતીય શિક્ષણ ક્વોલિટી નહીં, પણ ક્વોન્ટિટી ઉપર ભાર મૂકે છે તેવી દલીલ શિક્ષણવિદોની સાથે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિ પણ કરે છે. એક તરફ શિક્ષણ પદ્ધતિનો વિરોધ આ જ મેરીટધારીઓ કરતા રહે છે કે માર્કની કોઈ વેલ્યુ નથી,શિક્ષણમાં ખામીઓ છે. જયારે અનામતની વાત આવે ત્યારે કેમ માર્ક્સને મહત્વ આપતા હશે? માર્ક્સને શોપીસ ગણાવતા મેરીટધારીઓને અચાનક કેમ માર્ક્સપ્રેમ ઉભરાઈ આવતો હશે? જો શિક્ષણ પદ્ધતિમાં ખામી હોય તો સહજ છે કે તેના પરિણામે મળેલ ગુણપત્રકો પણ કોઈની સાચી પ્રતિભા-લાયકાત ધરાવતા ના હોય. વળી, પ્રેક્ટિકલી જયારે કોઈ વ્યવસાય-નોકરી કે રોજગારે જોડાય છે ત્યારે આપોઆપ લોકોને સમજાય જાય છે કે થિયોરિકલ જ્ઞાન કરતા પ્રેક્ટિકલ જ્ઞાન વધુ જરૂરી છે. જયારે ભારતીય શિક્ષણવ્યવસ્થામાં શાળા થી લઈને સ્નાતક સુધીના સ્તરે ચોપડીયા જ્ઞાનની- ગોખણપટ્ટીની બોલબાલા છે! એટલે ખામીયુક્ત પદ્ધતિને કારણે માર્ક/ગુણ વિદ્યાર્થીના મૂલ્યાંકનનો સાચો માપદંડ ના ગણી શકાય. આવી સ્થિતિમાં જો કઈ અસરકારક પરિબળ હોય તો તે શાળાકીય-કોલેજ તબક્કા પછીનો છે ; જેમાં મહાવરો-તાલીમ દ્વારા પ્રેક્ટિકલ માહિતી/સ્કિલ નું જ્ઞાન મેળવાય. પણ અનામત વિરોધીઓ આ વિષે વિચારતા જ નથી અથવા જાણી જોઈને આંખ આડા કાન કરે છે. જો તમે એક બાજુ શિક્ષણ પદ્ધતિ- ગુણપત્રકોને મહત્વ ના આપતા હોવ અને બીજી બાજુ આજ ગુણપત્રકોને સામે રાખી અનામતની ટીકા કરતા હોવ તો ખરેખર તમે હાંસીને પાત્ર છો.
બીજી એક નૈતિક જવાબદારી દર્શાવતી અને ભાવુક દલીલ અનામતવિરોધીઓ તરફ થી એવી આવે છે કે અનામતનો લાભ મધ્યમ-સમૃદ્ધ વર્ગ લઇ લે છે અને ખરેખર જેને જરૂર છે તેને મળતો નથી. એટલે કે જે વર્ગ અનામત વિના પણ રહી શકે છે તે ગરીબ વર્ગની અનામત ઝુંટવે છે. દેખીતી રીતે આ દલીલ વ્યાજબી જણાતી હોય પણ શું ખરેખર અનામતવિરોધીઓ આવું બોલવાને લાયક છે? જો અહીં ક્રિટીકલી વિચારીયે તો કહેવાતા અપર કાસ્ટ વિચારકો પણ દંભી ભાસે. કેમ કે જો તેઓ એવું કહેતા હોય કે અનામતનો ફાયદો સમૃદ્ધ-પ્રબળ સમાજ લઇ લે છે ;તો તેમની આ દલીલ ક્યાં ખોવાય જાય છે જયારે સરકારી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓનો પૈસાદાર વર્ગ બેઠકો પચાવી ને પોતાના જ સમાજના ગરીબ વર્ગને સરકારી ફાયદાઓથી વંચિત રાખે છે? શું જનરલ કેટેગરીનો સમૃદ્ધ-સક્ષમ વર્ગ પોતાના જ્ઞાતિ-સમાજના ગરીબો ખાતર સરકારી કોલેજોની બેઠકો ત્યજી ના શકે? જેમણે ક્યારેય બલિદાન નથી આપ્યું તેઓ બીજા ને બલિદાન આપવાની વાત કરે તે વિચિત્ર તો લાગે. વેલ, અહીં પણ મુખ્ય સમસ્યા ગરીબ-તવંગર ની નહીં; પણ શિક્ષણના વ્યાપારીકરણની છે. જેને લીધે લાખો રૂપિયા લૂંટતી સંસ્થાઓનો રાફડો ફાંટીયો છે. ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ દેશના તમામ સમુદાયમાં સરળતાથી મળી રહે તે માટે માળખું તૈયાર કરવાની જરૂર છે; જયારે આપણા દેશમાં તો ઉલટું શિક્ષણ બજેટમાં કાપ મુકાય છે!
અહીં અનામતને લઈને બ્રાહ્મણવાદીઓની સાતિર દલીલને કાઉન્ટર કરવાનો પ્રયાસ છે. બાકી તેમની ગુણવત્તા તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જ દેખાઈ આવે છે કે તેઓ કેટલા મેરીટધારી છે . દેશનું ૯૦% થી પણ વધુ તંત્ર-આયોજન તેમના હાથમાં છે. વડાપ્રધાન,મુખ્યમંત્રી,ડિરેક્ટર,સલાહકાર થી લઈને પ્રિન્સિપાલ,મેનેજર વગેરે જેવા ઉચ્ચ પદો ઉપર હોવા છતાં દેશનો સર્વાંગી વિકાસ ૭૦ વર્ષ પછી પણ ના થયો હોય તો અનામતવિરોધીઓને કોઈ હિસાબે "અનામત નિષ્ફ્ળ નીવડી છે" તે કહેવાનો નૈતિક અધિકાર નથી. ખરેખર તો ૭૦ વર્ષ પછી દેશ વિષે એટલું કહી શકાય કે મેરીટધારીઓ દેશને અપેક્ષિત સ્તરે પહોંચાડવામાં નિષ્ફળ થયા છે.
આપણે ત્યાં સદીઓથી ફુલતાં-ફાલતા બ્રાહ્મણવાદને લીધે લોકોમાં જાતિવાદ વકર્યો અને ઈર્ષ્યા-અસમાનતાએ દેશના લગભગ તમામ ક્ષેત્રોને દુષિત કરી કોરી ખાધા. કમનસીબી એ રહી કે આ પ્રક્રિયામાં સીધો ફાળો ધર્મનો રહ્યો! જેનાથી સદીઓ સુધી વિકાસ રૂંધાયો અને હવે વંચિતોને તક મળે તે માટે કોઈ મજબૂત વિકલ્પ વિચારવો જ રહ્યો. દેશના સર્વાંગી વિકાસ માટે આરક્ષણ બાધારૂપ નહીં, પણ અનિવાર્ય છે. જે ધીમી પણ મક્કમ ગતિએ દેશમાં પ્રગતિના દ્વાર ખોલશે તેવી શક્યતાઓ છે ; જે જાતિવાદી આંખોને નહીં દેખાય.
જ્યાં સુધી દેશની મુખ્ય સમસ્યા અનામત નહીં ,પરંતુ જાતિવાદ-બ્રાહ્મણવાદ છે અને અનામત કોઈ સમસ્યા નહીં, ઉપાય છે તેટલું સમજવા જેટલી બુદ્ધિ નહીં દોડે ત્યાં સુધી તમે દેશના હિતેચ્છુ નહીં,પણ દુશ્મન જ કહેવાશો.
અહીં, મર્યાદિત દ્રષ્ટિકોણ થી સમજાવવાનો પ્રયાસ છે. અનામતને લઈને તમે શું વિચારો છે તે વિષે જણાવો.
(નોંધ: અત્યારે જે મેરીટધારીઓ તેમની "આંતરરાષ્ટ્રીય" ગુણવત્તાના બણગા ફૂંકે છે; તેઓ ઇતિહાસ જાણે કે અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી રહેવા આ જ કહેવાતી ઉચ્ચ હિન્દૂ જાતિઓએ લઘુતમ ગુણ ૫૦ માંથી ૪૦ કરવાની ભલામણો બ્રિટિશ સરકાર સમક્ષ કરી હતી, કારણ કે વિદેશીઓ પોતાની ઉજળિયાત-એડવાન્સ શિક્ષણ-સ્થાનિક એડવાન્ટેજથી સવર્ણોને અરીસામાં મોઢા સામે મેરીટ બતાવતા હતા.)

राजनैतिक क्रांति के सन्दर्भ में बाबासाहब के विचार..

By Kundan Kumar
लाहौर जातपांत तोडक मंडल १९३६ के वार्षिक सम्मलेन की अध्यक्षता करने के लिए बाबासाहब डॉ आम्बेडकर को आमंत्रित किया गया था, उसके लिए बाबासाहब डॉ भीमराव आम्बेडकर ने भाषण तैयार किया था.. सम्मलेन रद किये जाने की वजह से यह भाषण पढ़ा नहीं जा सका, लेकिन यह एक बहोत ही महत्वपूर्ण और वैचारिक दस्तावेज है, जो जातिभेद का नाश करने के लिए और स्वतंत्रता समानता बंधुता से परिपूर्ण समाज की रचना में बहोत ही सहायक हो शकता है.. 

बाबासाहब लिखते है की, “इतिहास सामान्यतः इस प्रस्ताव को बल देता है की, राजनितिक क्रांतिया हमेशा सामाजिक और धार्मिक क्रांतियो के बाद हुई है..” इस बात के समर्थन में बाबासाहब ने कुछ द्रष्टान्त दिए है, जो की विश्व में बहोत हि मशहूर है.. 


१) लूथर द्वारा आरम्भ किया गया धार्मिक सुधर यूरोप के लोगो की राजनितिक मुक्ति का अग्रदूत था.. 

२) इंग्लेंड में प्युरिटनवाद के कारण राजनितिक स्वतंत्रता की स्थापना हुए.. प्युरिटनवाद ने नए विश्व की स्थापना की.. प्युरिटनवाद ने ही अमेरिकी स्वतंत्रता संग्राम को जीता.. प्युरिटनवाद एक धार्मिक आन्दोलन था..

३) अरबो के राजनितिक सत्ता बनने से पहले वे पैगम्बर मुहम्मद साहब द्वारा आरम्भ सम्पूर्ण धार्मिक क्रांति से गुजरे थे.. 

यहाँ तक की भारतीय इतिहास भी इसी निष्कर्ष का समर्थन करता है..

४) चन्द्रगुप्त द्वारा संचालित राजनितिक क्रांति से पहले गौतम बुद्ध की धार्मिक और सामाजिक क्रांति हुई थी.. 

५) शिवाजी के नेतृत्व में राजनितिक क्रांति भी महारास्ट्र के संतो द्वारा किए गए धार्मिक और सामाजिक सुधारो के बाद ही हुई थी.. 

६) सीखो की राजनितिक क्रांति से पहले गुरु नानक द्वारा की धार्मिक और सामाजिक क्रांति हुई थी.. 

इन उदाहारण से यह बात प्रकट होती है की, “जनता के राजनीतिक विस्तार के लिए मन और चेतना की मुक्ति आवश्यक व् प्रारंभिक है..”

यह बात बाबासाहब ने १९३६ में लिखी थी, और यह ग्रन्थ आज “ANNIHILATION OF CASTE” यानि “जातिभेद का बिजनाश” के नाम से प्रसिद्ध है.. अपने पुरे जीवनकाल में बाबासाहब ने इस जातिभेद का नाश कर एक समतामूलक समाज की रचना के लिए कार्य किया.. २ वर्ष ११ महीने और १८ दिवस के अथाग परिश्रम के बाद बाबासाहब ने विश्व का सबसे बड़ा लोकशाही बंधारण लिखा, जिसमे इस जातिविहीन राष्ट्र की संकल्पना समाविष्ट की उन्होंने.. 

१९५६ में बाबासाहब के परिनिर्वाण के बाद उनका ये कारवां कुछ रुक सा गया था, जिसे बहुजन नायक मान्यवर साहब कांशीराम ने आगे बढाया.. मैने ऐसा कई लोगो से सुना है की, बहुजन नायक मान्यवर साहब कांशीराम ने अपने पुरे जीवन काल में “जातिभेद का बिजनाश” पुस्तक का अध्ययन कई बार किया था, और जब पहली बार उनके एक साथी ने उन्हें यह किताब दी थी तब, एक ही रात में उन्होंने इस किताब को सात से आठ बार पढ़ा था.. 

इसी ग्रन्थ को पढ़कर बहुजन नायक मान्यवर साहब कांशीराम ने, अपने साथियों के साथ मिलकर १९७८ में बामसेफ (BAMCHEF - All India Backward and Minority Communities Employee’s Federation) की स्थापना की, जो की एक सम्पूर्ण बिनराजकीय संगठन था, जिसके तहत उन्होंने गैरराजनीतिक और सामाजिक जड़े मजबूत करने का कार्य किया.. उसके बाद उन्होंने DS4 (दलित शोषित समाज संघर्ष समिति) और १९८४ में बसपा (बहुजन समाज पार्टी) की स्थापना की, जो की एक राजकीय संगठन था, और आज भारत देश की तीसरे नम्बर की सबसे बड़ी राजकीय पार्टी है.. 

बामसेफ के माध्यम से बुद्ध, फुले, बिरसा, शाहू, आम्बेडकर, कांशीराम की मानवतावादी बहुजन विचारधारा के माध्यम से सामाजिक जड़ें मजबूत करने के बाद ही, साहब कांशीराम ने राजनीती में कदम रखा, और बसपा से माध्यम से बहुजनो को सत्ता तक पहुँचाया, जिसके लिए बाबासाहब कहा करते थे की, “जाओ और जाकर, अपने घर की दीवारों पर लिख दो की, मुझे इस देश की शासक जमात बनना है..”, “Political Power is the Master Key..”

साहब कांशीराम कहते थे की, “जिस समाज की गैरराजनीतिक जड़े मजबूत नहीं होती, वो समाज राजनीती में कभी सफल नहीं हो शकता..” एक तरफ से देखा जाये तो यह बाबासाहब के कथन, “राजनितिक क्रांतिया हमेशा सामाजिक और धार्मिक क्रांतियो के बाद हुई है..” का पूर्ण समर्थन करता है..

ભગવો અને હિન્દુત્વ

By Rushang Borisa   || 26 August 2017 at 11:23 


છેલ્લા કેટલાક સૈકાઓથી "કેસરી" રંગ હિન્દુત્વની ઓળખ બની ચુક્યો છે. હિન્દૂ ધર્મ-સંસ્કૃતિ સાથે સંકળાયેલ લગભગ તમામ સંસ્થા-ટ્રસ્ટ-ધર્મસ્થાનો પોતાના અધિકૃત ચિહ્ન માં તરીકે કેસરી રંગ અચૂક ઉપયોગ કરે છે. હાલમાં હિન્દુત્વની રાજનીતિ કરતી સરકારના ભક્તો પણ જ્યાં-ત્યાં કેસરી કપડાં-સાયકલ-ઝંડા વગેરે લઈને રખડતા જોવા મળે. કેસરી રંગ ને લઈને બ્રાહ્મણવાદીઓ વડે એ હદે પ્રચાર કરવામાં આવ્યો છે કે હવે લોકો ભગવા રંગને જ હિન્દુત્વની વેશભૂષા માની બેઠા છે. પણ શું ખરેખર ભગવા રંગ અને હિંદુત્વને પ્રાચીન સંબંધો હતા?
આ વિષે શરૂઆત ઝંડા સમિતિની ભલામણો ઉપર ચર્ચા કરવા નિમાયેલ બેઠકથી કરીયે. ૨૨ જુલાઈ,૧૯૪૭ માં સંસદ મધ્યસ્થ હોલમાં મળેલ બેઠકમાં સભ્ય શેઠ ગોવિંદદાસની રજૂઆતનો એક ભાગ વાંચીયે.( ગોવિંદદાસ આઝાદીની લડાઈના ભાગીદાર હોવા સાથે હિન્દી ભાષાના જાણીતા લેખક તેમજ હિન્દૂ સંસ્કૃતિના ચાહક -જાણકાર પણ છે.)
"જયારે આપણે આપણા ધ્વજના રંગો દેખીયે ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.જે લોકો એવું કહે છે કે કેસરી રંગ હિદુત્વનું પ્રતિનિધિત્વ કરે છે તેમને હું કહેવા માગું છું કે તમે ખોટા છો.એ વાતમાં કોઈ શંકા નથી કે એક સમયે તે હિન્દુઓનો રંગ હતો.જયારે પેશ્વાઓનું રાજ ચાલતું હતું ત્યારે કેસરી રંગ હિન્દુઓનો રંગ કહેવાતો હતો. રાજપૂતો યુદ્ધમાં કેસરી રંગના કપડાં પહેરતા હતા. પરંતુ જો આપણે વધુ દૂરના સમય સુધી જઈએ તો આપણે સ્વીકારવું પડશે કે કેસરી રંગ તે સમયે કોઈ ધર્મપ્રતિક નહતો.તમે જાણતા જ હશો કે મહાભારતમાં રંગ વિષે કોઈ સવાલો નહતા.અર્જુનના રથ ઉપર હનુમાનનું ચિહ્ન હતું. કર્ણના રથ ઉપર હાથીનું ચિહ્ન હતું.એટલે કોઈ રંગ ને હિન્દૂ ધર્મના પ્રતીક રૂપે માનવું ઐતિહાસિક રીતે ખોટું છે.....મને એ જાણીને ઘણું દુઃખ થયું કે કેટલાક કોમવાદી તત્વોએ ધ્વજના રંગોને લઈને (તોફાની) કાર્યક્રમો કર્યા; પણ મને વિશ્વાસ છે કે સમય જતા જયારે તેમને ભાન આવશે ત્યારે તેઓને પોતાના કાર્યો ઉપર શરમ આવશે......જ્યાં સુધી લીલા રંગની વાત છે, એક સમય હતો જયારે દેશમાં આ રંગે સ્વતંત્રતાની લડાઈમાં ભૂમિકા ભજવી હતી.હું તમને ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામ વિષે યાદ અપાવવા માંગુ છું.તે સમયે આપણા ધ્વજનો રંગ લીલો હતો અને આપણે સૌએ સાથે લડાઈ લડી હતી.ત્યારે લીલો રંગ માત્ર મુસ્લિમ કે હિન્દૂ નો પ્રતીક નહતો, પણ સમસ્ત આઝાદીની ચળવળનો રંગ રહ્યો હતો...."

અહીં ગોવિંદદાસે રાષ્ટ્રધ્વજના રંગો કોમવાદી છે તે દાવાનું  ખંડન કર્યું હતું. તે સમયે હિન્દુવાદી તત્વો ધ્વજને પૂર્ણ રીતે કેસરિયો રંગવા માંગતા હતા અને આ જ તત્વોએ રાષ્ટ્રધ્વજને રસ્તાઓ ઉપર ફેંકી બહિષ્કાર કર્યો હતો.
ગોવિંદદાસનું ઉપરોક્ત નિવેદન ટૂંકું અને સામાન્ય જણાય, પણ જો ઊંડાણપૂર્વક તપાસીએ તો કેસરી રંગને હિન્દૂ ધર્મ સાથે જોડવું એ એક સાતિર બ્રાહ્મણવાદી તરકીબ ભાસે.
  • જો આપણે વેદિકકાળના ગ્રંથો (વેદો) ને તપાસીએ તે તેમાં ક્યાંય કોઈ રંગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. પ્રાચીનતમ ઋગ્વેદમાં દેવો-કથાઓનું જે વર્ણન છે તેમાં ક્યાંય કેસરી રંગનો ઉલ્લેખ નથી. વેદો જે વિધિ-કર્મકાંડોથી ભરેલા છે તેમે ક્યાંય ભગવા રંગનો ઉલ્લેખ નથી. એટલે કે વૈદિકકાળમાં ઋષિઓ,દેવો કે ઘાર્મિક ક્રિયાકાંડમાં કેસરી તો ઠીક, કોઈ પણ રંગને મહત્વ મળેલ ના હોય ; સિમ્બોલાઈઝેશન નો વિચાર તો કોસો દૂર રહે.
  • હવે વેદોથી આગળ રામાયણ-મહાભારત (ભલે મિથીહાસ હોય, પણ કાળગણના પ્રમાણે વિશ્લેષણ થઇ શકે છે) ના સમય તરફ વધીયે. અહીં, પણ કેસરીયાને કોઈ અગ્રતા આપવામાં આવી હોય તેવા તથ્યો મળ્યા નથી. બાલકાંડમાં વિષ્ણુને પીળા વસ્ત્રો પહેરતા દર્શાવ્યા છે. જયારે કૌશલ્યાને ધાર્મિક વિધિમાં સફેદ વસ્ત્ર પહેરતા દર્શવયા છે.(અયોધ્યાકાંડ>સર્ગ-૨૦) તેવી જ રીતે રામાયણમાં સફેદ અને સિલ્ક ના વસ્ત્રોનું વર્ણન દેખી શકાય છે. નવાય ની વાત એ છે કે ટીવીમાં જે રામાયણની ધારાવાહિકો બતાવવામાં આવે છે તેમાં વનવાસ જતા વેળાએ રામને ભગવા વસ્ત્રોમાં બતાવવામાં આવે છે. જયારે વાલ્મિકી રામાયણમાં વસ્ત્રો વિષે કોઈ નોંધ નથી.તેથી વિપરીત સીતાના અંગરક્ષક ત્રીજાતા ને આવેલ સ્વપનમાં રામને સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે. પણ જો ધાર્મિક વિધિ તરફ જઈએ તો વનવાસ બાદ પરત આવેલ રામના સ્વાગત માટે બ્રાહ્મણોએ સફેદ વસ્ત્રો પહેર્યા હતા.(યુદ્ધકાંડ>સર્ગ-૧૨૭) બીજા શબ્દોમાં કહું તો રામાયણ એ વાત તરફ ઈશારો કરે છે કે ધાર્મિક ક્રિયામાં સફેદ રંગના વસ્ત્રોનું મહત્વ હતું. ઉપરાંત, ઋષિ  ભારદ્વાજને પણ સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે.(અયોધ્યાકાંડ>સર્ગ-૯૦) ઉપરોક્ત ,રજૂઆતથી એટલું તો સ્પ્ષ્ટ થાય જ છે કે ભગવા રંગને રામ સાથે પણ કોઈ સંબંધ નહતો. અત્યારે જે રીતે હિન્દુવાદીઓ રામમંદિરને લઈને ભગવા ઝંડા નો દેખાડો કરે તે તે ખરેખર વિચિત્રની સાથે હાસ્યાસ્પદ પણ લાગે.
  • મહાભારતમાં પણ વેદો અને રામાયણની માફક ભગવા રંગને લઈને ધાર્મિક ઉલ્લેખ જોવા મળતો નથી. ઉલટું, મહાભારતના એક કિસ્સામાં બ્રાહ્મણોને સફેદ વસ્ત્રોમાં બતાવ્યા છે.(મહાભારત.૧૨.૧૭૧) મહાભારતમાં ૩ સ્થાને કેસરી(પીળા અને લાલનું મિશ્રણ) જોવા મળે છે.જેમાં એક સ્થાને આત્મશાંતિ(નિર્વાણ?) ઇચ્છુક મુનિના વસ્ત્ર કેસરી બતાવ્યા છે. બીજા સ્થાને યતિમુનિઓ સફેદ અથવા લાલાશ પડતા(કેસરી) વસ્ત્રો પહેર છે તેવું લખ્યું છે. જયારે શ્રાદ્ધવિધિના વર્ણનમાં ચાંડાલોની સાથે સાથે ભગવાવસ્ત્રધારીની હાજરી ઉપર પ્રતિબંધ મુક્યો છે!( કેમ ભગવા એ શ્રાદ્ધનું શું બગાડ્યું હશે?) પણ એકદંરે ધર્મને લઈને રંગનું કોઈ મહત્વ જોવા મળતું નથી. ઋષિમુનિઓ અને બ્રાહ્મણોની સૈકડ઼ોં કથાઓથી ભરપૂર મહાભારતમાં કોઈ ઋષિને ભગવામાં વર્ણવ્યા હોય તેવો ઉલ્લેખ જોવા મળતો નથી. ઉલટું, મહાભારતના મુખ્ય એવા ૨ બ્રાહ્મણ પાત્રો-  દ્રોણાચાર્ય અને કૃપાચાર્યને સફેદ વસ્ત્રોમાં સજ્જ બતાવ્યા છે.....દુનિયાના સૌથી વિશાલ ધર્મગ્રન્થની બડાશ મારતા હિન્દુવાદીઓ પહેલા જાણી લે કે આટલા વિશાલ ગ્રંથમાં તમારો ભગવો ક્યાંય લહેરાતો નજરે પડતો નથી.
  • વેદો,રામાયણ,મહાભારત ઉપરાંત ઉપનિષદોમાં પણ ભગવાનું ક્યાંય સ્થાન નથી. હિન્દૂ ધર્મ,સમાજ અને રાજનીતિની નિયમાવલી અને બ્રાહ્મણપ્રિય મનુસ્મૃતિએ પણ કેસરીયાને રદિયો આપ્યો છે. મનુસ્મૃતિએ પોતાના એક પણ નિયમમાં કેસરી રંગને ફરજીયાત રાખ્યો નથી.

ઉપરોક્ત લખાણ એટલું સાબિત કરવા પૂરતું છે કે ગુપ્તકાળ પહેલા હિન્દૂ સંસ્કૃતિમાં કેસરી રંગનું મહત્વ ના બરાબર હતું. ઉપરાંત, અનુમોર્યયુગ(બીજી સદી બાદ) લખાયેલ પુરાણો પણ કેસરીયાને પ્રાધાન્ય આપતા નથી.ઉલટું, લિંગ પુરાણમાં (જ્યાં સુધી મને યાદ છે) શિવલિંગ બનાવવાની વિધિનું વર્ણન છે. જે મુજબ બ્રાહ્મણ સફેદ માટીનું, ક્ષત્રિય લાલ માટીનું ,વૈશ્ય પીળી માટીનું અને શુદ્ર કાળી માટીનું લિંગ બનાવી શકે છે. બીજા શબ્દોમાં, રંગોને લઈને જો કોઈ અગ્રતાક્રમ આપીયે તો તે સફેદ રંગને અપાવી જોઈએ.
ટૂંકમાં, હિન્દૂ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં કેસરી/ભગવા રંગનું મહત્વ જોવા મળતું નથી. કારણ પણ સહજ છે કે અનેક દેવી-દેવતાઓથી ભરચક ગ્રંથોએ અલગ-અલગ દેવી-દેવતાઓમાં માટે વિવિધ ચિહ્નો આપેલ છે. એટલે કોઈ ખાસ ચિહ્ન સમસ્ત ધર્મનું પ્રતિનિધિત્વ કરી શકે નહીં. છતાં રહસ્ય એ રહ્યું કે જે રંગનો ઉપયોગ ધર્મમાં થયો નથી, તેનો ઉપયોગ વર્તમાનમાં ધર્મના ઠેકેદારો કેમ કરે છે? શું ઈરાદાઓ હોય શકે?
ઉપરોક્ત લખાણ એટલું સાબિત કરવા પૂરતું છે કે હિન્દૂ ધર્મના મૂળભૂત ગ્રંથોમાં કોઈ પણ રંગને વિશેષ પ્રતિનિધિત્વ મળ્યું નથી.એટલે ભગવા અને હિન્દુત્વની જોડી ઘણા સૈકા બાદ બની હોવી રહી. તે માટે આપણે હિન્દૂ સંસ્કૃતિથી દૂર થઇ અન્યત્ર શોધખોળ કરવી જોઈએ. અને તે માટે સૌથી યોગ્ય દિશા બુદ્ધિઝમ તરફની જણાય છે ,કારણ કે આ દેશ એક કાળે બૌદ્ધમય રહ્યો હતો.
નોંધનીય વાત એ રહી બૌદ્ધ ગ્રંથોમાં કષા રંગનો (Reddish yellow; બીજા શબ્દોમાં કેસરી) ઉલ્લેખ સ્પષ્ટ જોવા મળે છે. બૌદ્ધ ગ્રંથો મુજબ બૌદ્ધ ભિક્ષુઓ ગેરુઆ રંગ (જે કેસરી રંગનો જ એક શેડ છે)ના વસ્ત્ર પહેરતા હતા. હિન્દૂ ધર્મના મૂળ ગણાતા વેદોમાં કેસરીયાનો ઉલ્લેખ નથી, પરંતુ બૌદ્ધ ધર્મના મૂળગ્રંથ "ધમમપદ" માં ગેરુઆ કાપડનો ઉલ્લેખ છે.

ચાલો ધમ્મપદના સંદર્ભોને ચકાસીએ
  • "જેનું ચરિત્ર ભ્રષ્ટ છે; જેમાં આત્મસંયમ અને સત્યનો અભાવ છે તે કેસરી કપડાને લાયક નથી."- ધમ્મપદ.૧.૯
  • "જેનું ચરિત્ર ભ્રષ્ટચારથી મુક્ત છે;જેમાં મૂલ્યો રોપાયેલા છે તેમજ આત્મસંયમ અને સચ્ચાઈ છે તે જ કેસરી કપડાને લાયક છે." - ધમ્મપદ.૧.૧૦

બીજા એક સંદર્ભમાં બુદ્ધે ભગવા રંગનું ઉદાહરણ આપી કટાક્ષ કર્યો છે.કટાક્ષ મૂળભૂત રીતે દંભીપણા ઉપર છે.લેટ્સ રીડ ઈટ.
  • "ઘણા દુષ્ટ અને અનિયંત્રિત લોકો કેસરી કપડાં પહેરે છે. છતાં પણ આ દુષ્ટ લોકો પોતાના કર્મોને લીધે આખરે દુઃખશોક ને પામશે." -ધમ્મપદ.૨૨.૨
ધમ્મપદ એકન્દરે ટૂંકો ગ્રંથ હોવા છતાં આ સંદર્ભો સાબિત કરે છે કે બૌદ્ધ ભિક્ષુઓ કેસરી વસ્ત્ર પહેરતા હતા.(જો કે બુદ્ધ પોતે આ જ રંગ તો ઓઢતા હતા!)



હવે,ત્રિપિટક ના સંદર્ભો ટાંકીએ...
બૌદ્ધગ્રંથ તેવીજજા-સુત્તામાં બુદ્ધના ગૃહત્યાગ પછીનું વર્ણન છે. જેમાં વૈરાગી બનેલ તથાગતે કેસરી વસ્ત્ર પહેર્યા હતા તેવું કહ્યું છે. આ વાતનું પુનરાવર્તન સમણાફળ-સુત્તામાં દોહરાવ્યું છે. સુત્તાનો તે ભાગ વૈરાગ્યજીવનના ફળો વિષે જણાવે છે.સુત્તનિપાતના ઉરગવજ્જા પ્રકરણમાં એકાકી જીવન વિષે વર્ણન છે. તેમાં ભિક્ષુએ કેસરી વસ્ત્ર પહેરવા તેવો ઉલ્લેખ છે. બૌદ્ધગ્રંથ મહાવજ્જામાં ગૌતમ બુદ્ધને ભગવા વસ્ત્રોમાં દર્શાવ્યા છે.એક બૌદ્ધ સાહિત્યમાં મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર વિષેનું વર્ણન છે; જેમાં સફેદ વસ્ત્રોને કેસરી રંગે રંગવામાં આવે છે. એ પણ જાણવું રહ્યું કે બુદ્ધિઝમમાં કેસરી રંગને મુક્ત મન માટેનું પ્રેરકબળ માનવામાં આવે છે. એટલે જ તો વિદેશોમાં ફેલાયેલ બૌદ્ધ ભિક્ષુઓ પણ ગેરુઆ કાપડ ઓઢે છે!
આટલું સમજ્યા પછી એ તારણ કાઢવું તો સહેલું છે કે બુદ્ધિઝમ પહેલા ભારતમાં કેસરી રંગ કોઈ ધર્મનું પ્રતીક નહતો , પણ બૌધ્ધોનું પહેરણ કેસરી હતું. છતાં પણ કોયડો એ રહ્યો કે હાલમાં ભારતમાં બૌદ્ધ ધર્મ નામશેષ હોવા છતાં ,કેવી રીતે હિન્દુત્વની ઓળખ બન્યો હશે?
  • મારુ સ્કેપટીક માઈન્ડ મને અહીં બ્રાહ્મણવાદ તફર દોરી જાય છે. બુદ્ધિઝમ સામે ચડિયાતા બનવા બ્રાહ્મણોએ પ્રતિ-ક્રાંતિ માર્ગે અનેક તરકીબો-કાવાદાવાઓ અજમાવ્યા હતા. તો કેસરી રંગ ને હિન્દુત્વ સાથે સાંકળવાનું શ્રેય નીઓ-હિન્દુઈઝમને મળવું જોઈએ. હાલમાં ટીવી,સામયિકો કે ચિત્રો માં જે રીતે પ્રાચીન ઋષિ-બ્રાહ્મણોને ભગવા માં બતાવવામાં આવે છે તે તદ્દન વાહિયાત છે. પ્રાચીન હિન્દૂ ધર્મ કોઈ રંગ ને મહત્વ આપતું નહતું તે વિષે ઉપર જણાવ્યું જ છે. છતાં પ્રછન્ન બુદ્ધ કહેવાતા એવા આદિશંકરાચાર્ય પોતે ભગવા પહેરતા હતા! અને આ જ બ્રાહ્મણે ભારતમાં બુદ્ધિઝમનું પતન નક્કી કર્યું હતું.
  • હું એવું કહેવા માંગુ છું કે બ્રાહ્મણો એ સામ નીતિનો ઉપયોગ કરી બૌદ્ધો ને હરાવ્યા બાદ ,કેસરીયાની ઉઠાંતરી પણ કરી હશે. આ સામનીતિ મનોવૈજ્ઞાનિક રમત તરીકે પણ કારગત નીવડી શકે. શત્રુ ને તેમના જ હથિયાર થી હરાવવાની ટેક્નિક એટલે બ્રાહ્મિનક સામનીતિ. બૌદ્ધ ધર્મને લઈને બહુજનોમાં ભિક્ષુઓ પ્રત્યે ઘણું માન હતું. એટલે તે સમયના સત્તા-માન ભૂખ્યા બ્રાહ્મણોએ ભગવા વસ્ત્રો પહેરી ઉપદેશો આપવાનું શરુ કર્યું હશે.જેનું ઉત્તમ ઉદાહરણ આદિશંકરાચાર્ય ગણી શકાય. એટલે કે આ માર્ગે બુદ્ધિઝમનું બ્રાહ્મણીકરણ (કે પછી બ્રાહ્મણત્વનું બોધિકરણ) પણ થયું હોવું રહ્યું ,જેને બ્રાહ્મણોની પુનઃક્રાંતિ કહેવું ખોટું નથી.એટલે કે પાંચમી કે છઠ્ઠી સદી  પછી વસ્ત્રોને લઈને રમત રમાય હશે; જેને સફળ થતા પણ કેટલાક સૈકાઓ તો લાગ્યા જ હશે. કદાચ ૧૦મી સદી પછી. બ્રાહ્મણવાદીઓની તરકીબો-ષડયંત્રો સમજવા ખરેખર કપરા છે. આંબેડકરે બરાબર કહ્યું હતું કે બ્રાહ્મણોના મગજમાં પણ મગજ હોય છે. બહુજનોના મગજમાં બૌદ્ધો ને લઈને ભગવા રંગે જે છાપ કાયમ કરી હતી તેનો રેડીમેડ ફાયદો બ્રાહ્મણોએ ઉઠાવ્યો હશે. અને બાદમાં બુઘ્ધવિહીન હિંદુઓમાં બ્રાહ્મણોએ ફરી વર્ચસ્વ મેળવ્યું હશે. બ્રાહ્મણ પક્ષે આ પ્રકિયા અઘરી નહીં,પરંતુ સાવ સરળ રહી હશે.
  • અહીં, વેદિકકાળ,પ્રાચીન હિન્દૂ સંસ્કૃતિ,બુદ્ધિઝમ અને પોસ્ટ-બુદ્દિસમ સમયને લોજીકલી તપાસતા એવું કહી શકાય કે ભગવો બૌદ્ધો નો રંગ હતો. જો કે તે પણ બુદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરતો નથી.
  • હવે, ગોવિંદદાસના નિવેદન તરફ પાછા જઈએ...
    કાલિદાસ,બાણભટ્ટ કે અન્ય સમકાલીન કવિ-સાહિત્યકારોએ ભગવા ને સંસ્કૃતિના પ્રતીક સમાન માન્યા હોય તેવા અંશો રચનાઓમાંથી મળતા નથી. નથી મીરાંબાઈના પદો કે તુલસીદાસની રામાયણમાં ભગવો લહેરાતો જોવા મળતો. પણ જરૂર પાછળ બારણે ભગવા ને લઈને રાજનીતિ રચવામાં આવી હશે અને જેનું ફળ ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યું. અત્યારે તેઓ આ વિષયમાં સફળ થઇ ગયા હોય તેવું જણાય છે.
  • બેશક ઈ.સ.૧૬૫૦ પછી સ્થાપાયેલ પેશ્વારાજમાં  કેસરી રંગ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરતો હતો. રાજપૂતો પણ મર્યાદિત પ્રદેશ પૂરતા હોય ,કોઈ ધર્મ નહીં પણ રાજસત્તાના રૂપે કેસરિયો પહેરતા હતા. પણ તે પૂર્વે જ ભગવા એ બુદ્દિસમના માધ્યમે હિન્દૂઓ ઉપર અસર કરી હતી. જેનો સગવડીયો પ્રયોગ બુદ્ધિઝમ પછી કરવામાં આવ્યો હોય શકે.


ઘણા લાંબા સમય પછી બ્રાહ્મણવાદીઓએ બહોળા પ્રચાર વડે હિન્દૂ ધર્મને ભગવા ની નવી પહેચાન આપવા કેસરિયો વાપર્યો છે. (કે બોલો ને વાપરી રહ્યા છે.)મારા ખ્યાલથી આવું કરવું તે બ્રાહ્મણવાદીઓની મજબૂરી પણ હોય શકે.કારણ કે આ તત્વોનો ઉદેશ્ય લોકહિતમાં નહીં, પરંતુ રાજનીતિ-સત્તામાં રહ્યો છે.અને અને વર્તમાનમાં તેઓની ઘણી એક પછી એક લપડાકો મળી હોય આવી ટેક્નિક સશક્તિકરણ  હેતુ કારગત નીવડી શકે.
"ભગવા હમારી પહેચાન હે" , "भगवा हमारी आन भगवा हमारी शान भगवा से हि हिंदू भगवा से हिन्दुस्तान" , "હમારા ખૂન ભગવા હે" વગેરે નારેબાજી કરી ડંફાશો મારતા અને વિધર્મીઓને ભાંડતા હિન્દુવાદીઓ; પહેલા હિંદુત્વને જાણો. હિન્દુત્વનું ભગવાકરણ કરી ખરેખર ધર્મના ઠેકેદારો જ ધર્મદ્રોહ કરી રહ્યા છે.
ભગવા ઝંડા લઈને રખડતા તત્વો ઉપર હસવું કે રડવું તેની તો ખબર નહીં. પરંતુ ,બુદ્ધિઝમમાં જે રંગ મુક્ત ચિત્ત માટે પ્રયોજાયો હતો તે જ રંગ અત્યારે લોકોના મગજ બંધિયાર બનાવવામાં વપરાતો હોય દુઃખ તો થાય...

September 16, 2017

ट्वीटर किस चिड़िया का नाम है

By Vishal Sonara || 16 Sep 2017 

ट्वीटर का अभी बहोत महत्व बढ चुका है पर हमारे लोग ट्वीटर पर बहोत कम पाये जाते है और जो भी है वह संगठीत नही है. इस संगठन को मजबुत बनाने के लीए ये लेख मे लीख रहा हु. सभी लोगो से ये आग्रह है कि ज्यादा से ज्यादा लोगो को ये लींक भेजे और हमारे सभी लोगो से ट्वीटर एकाउंट ओपन करवाये. ट्वीटर थोडा सा नया लगेगा जो ट्वीटर पर नही है उन को पर एक बार जब सब कुछ सीख लेगे तो ये दीक्कत नही होगी.  यहा मे ट्वीटर को शुरु से ही समजाने का प्रयत्न करुगा जीस को नही आता वह ध्यान से ये सभी स्टेप को फोलो करे मै एंड्रोईड फोन से ही ट्वीटर को कैसे चालु करते है वह सीखाने का प्रयत्न करता हु.

नया एकाउंत बनाने के लीएः-

  • सबसे पहले अपने फोन से Play Store मे जाकर ट्वीटर एप्लीकेशन को डाउनलोड कर ले.
  • Create a new Account
  • उस के बाद नीचे दीखाई गई स्क्रीन खुलेगी उसमे अपना नाम लीख कर Next बटन पर क्लीक करना है
  • उस के बाद की स्क्रीन मे अपना फोन नंबर लीखना है
  • फोन नंबर लीखने के बाद नीचे दीखाई गई स्क्रीन दीखेगी उस मे आप के फोन पर आया हुआ ट्वीटर कोड डालना है वह 6 अंक का होगा. कोड डालने के बाद Next बटन को दबा दीजीये
  • ये हो जाने के बाद पासवर्ड डालने को कहा जायेगा, उस मे आप को जो याद रहे वह पासवर्ड डाल दे. और नेक्ष्ट कर दे
  • पासवर्ड डालने के बाद ईमेईल आईडी डालनी है
  • इस के बाद हमे युसरनेम बनाना है. ट्वीटर अपने आप भी युसरनेम सजेस्ट करेगा उस मे बदलाव करना है तो आप कर ले , अगर अवेलेबल होगा तो आप वह रख सकते है. ये हो जाने के बाद "Let's go!" के उपर क्लीक कर दे. 
  • ट्वीटर आप को पसंद के कुछ विषय पुछेगा उस मे आप अपने हिसाब से सीलेक्ट कर सकते है.  
  • ये हो जाने के बाद लोकेशन याने की आप अपने शहर का नाम वहा पर दे सकते है ता की आप के जान पहचान वाले लोग आप को पहचान सके. "Yes,Share location" अगर ये आप को नही हरना है तो आप  "Skip for now" भी कर सकते है
  • ये हो जाने के बाद आप की टाईम लाईन तैयार हो जायेगी. फैसबुक के जैसा हि है पर यहा पर शब्द लीमीट है तो 140 डीजीट मे ही लोगो की पोस्ट जो की यहा पर ट्वीट कहा जाता है वह दिखेगी.
इस प्रकार आप का ट्वीटर एकाउंट तैयार हो गया है. इस मे कोइ दीक्कत आती है तो आप मेरा कोंटेक्ट कर सकते है इस पोस्ट के नीचे मेरा फेसबुक लींक दीया गया है.

सेटींग प्रोफाईल ः-
ट्वी्टर पर नया प्रोफाईल बनाये लोगो को अपना प्रोफाईल ठीक से सेट करना होता है क्योंकी लोग उस से ही आप के विचार और आप को जान सकेगे.  एक डीस्प्ले फोटो और बेनर फोटो और बायो आप को एडीट प्रोफाईल मे जाकर सेट कर देना है. ये महत्वपुर्ण स्टेप है इसे जरुर कीजियेगा. नीचे मदद के लिये फोटो दीया हुआ है.
इस प्रकार फोटो सेट करने के बाद ने्क्ष्ट कर दे.
और अपने बारे मे जो जानकारे है वह आप अगली स्क्रीन मे दे सकते है.

उस के बाद आप का जन्मदीन लीखना है और नेक्ष्ट कर देना है.

उस के बाद की स्क्रीन मे लोकेशन मे आप अपने शहर का नाम दे सकते है.

ये आप का ट्वीटर एकाउंट रेडी हो चुका है.


प्रोटेक्टेड एकाउंट ः-

कुछ लोगो के एकाउंट मे इस प्रकार लोक का निशान देखा जाता है इसे हमे दुर करना है. क्यो की ये होने से जो आप को फोलो करेगा उस की आप को रीक्वेस्ट आयेगी और बाद मे ही वह आप की ट्वीट देख पायेगा. हमे ये नही होने देना है इस लीये इस लोक को हटाने के लीये इस प्रकार का सेटींग कर दे.



Settings And Privacy > Privacy and safety > Protect Your Tweets के सामने जो टीक हो वह नीचे दीखाई गई ईमेज के जैसे नीकाल दे. 


अब आप को ट्वीट करनी है. नीचे जो दीखाया गया है वह बटन आप को अपनी ट्वीटर की मेईन स्क्रीन मे मील जायेगा. उस पर क्लीक कर के आप ट्वीट कर सकते है. फोटो , विडीयो, टेक्ष्ट, लींक, सवाल जवाब ये सब आप पोस्ट कर पायेगे.
ये बटन दबा कर आप को अपनी प्रथम ट्वीट ये करनी है >>   #WeTheBahujans  fffffff

ये हमारा अपना हेशटेग है इस से हम हमारे लोगो तक आसानी से पहुंच पायेगे. ये ट्वीट हो जाने के बाद उस ट्वीट पर
  #WeTheBahujans    
पर क्लीक करने से आप को हमारी टीम के द्वारा कीये गये ट्वीट दीखेगे. वहा पर सब लोगो को आप को फोलो करना है. और आप को फोलो बेक भी मीलेगा.

इन सब मे से अगर आप को कोइ भी दीक्कत होती है तो आप मेरा कोंटेक्ट फैसबुक या ट्वीटर पर कर सकते है. इतना जल्दी से कर लो आगे जी जानकारी इसी प्रकार मीलती रहेगी.
जय भीम


















September 14, 2017

ટ્વીટર ની ગ્લોબલ દુનિયામાં સ્વાગત છે

By Vishal Sonara || 14 Sep 2017 


ટ્વીટર હાલ ના સમય પ્રમાણે ઘણુ મહત્વનુ માધ્યમ ગણવામા આવે છે. ટ્વીટર પર બહુજન (OBC SC ST & Minorities) લોકો ની મોટા પ્રમાણ મા ગેરહાજરી ને ધ્યાન મા લઈ ને એક મુહીમ ચલાવવામા આવેલી, પણ એમા ટ્વીટર ના અનુભવ ના અભાવે આપણા લોકો ને એ થોડુ અગવડતા ભર્યુ જણાતા લોકો ને ખરી સમજણ આપવાના આશય થી આ ઓનલાઈન સીરીજ ચાલુ કરવાનુ મન થયુ છે. ટ્વીટર આમ તો બહુ જુનુ થઈ ગયુ છે ઘણા મિત્રો ના ટ્વીટર એકાઉંટ પણ હતા પરંતુ ન ફાવવાના કારણે એ લોકો ટ્વીટર થી દુર હતા. પણ શરુઆત થી જ શીખવાડવુ એવો અમુક મિત્રો નો આગ્રહ હતો તો આપણે ABC થી જ ચાલુ કરીયે.
આમ તો ઘણા લોકો લેપટોપ , કમ્યુટર કે અન્ય મોબાઈલ ફોન થી પણ વાપરતા હોય છે પણ મહત્તમ લોકો એંડ્રોઈડ ફોન વાપરતા હોય આપણે એને જ ધ્યાન મા રાખી ને ચાલીયે.

આજ ના આ આર્ટીકલ મા ટ્વીટર એકાઉંટ કેમ બનાવવુ તથા પ્રોફાઈલ ને સેટ અપ કેમ કરવી એ શીખીએ.

નવુ એકાઉંટ બનાવવા માટે નીચે પ્રામાણે ના સ્ટેપ ફોલો કરો  ઃ-

  • સૌ પ્રથમ તો Play Store મા જઈ ને ટ્વીટર ની એપ્લીકેશન ડાઉનલોડ કરવી. 
  • Create a new Account
  • ત્યાર બાદ નીચે પ્રમાણે ની સ્ક્રીન આવશે. એમા તમારુ નામ લખી ને Next બટન પર ક્લીક કરો
  • પછી ની સ્ક્રીન મા ફોન નંબર લખી ને Next બટન પર ક્લીક કરવુ
  • ફોન નંબર નાખીયે એટલે નીચે પ્રમાણે ની સ્ક્રીન આવશે.  એમા જે ફોન નંબર ઉપરના સ્ટેપ મા નાખ્યો એના પર ૬ અંક નો એક કોડ આવશે એ નાખવાનો. અને Next
  • પછી ની સ્ક્રીન મા પાસવર્ડ માટે કહેવામા આવશે. જેમા ૬ અક્ષરો નો પાસવર્ડ બનાવવાનો રહેશે. તમને યાદ રહે એ પ્રમાણે નો પાસવર્ડ સેટ કરી દેવો એમા અને નેક્ષ્ટ કરી દેવુ. 
  • ત્યાર બાદ ની સ્ક્રીન મા ઈમેઈલ એડ્રેસ નાખવુ.
  • ત્યાર પછી યુસર નેમ ની સ્ક્રીન આવશે. ત્યા સ્પેસ છોડ્યા વિના ના તમારા નામ અથવા એને રીલેટેડ બીજા કોઇ અક્ષરો લખી ને એ બનાવિ શકશો. ટ્વીટર વાળા એમની રીતે પણ યુસરનેમ આપી જ દે છે આ સ્ટેપ મા. તમને એ યુસરનેમ પસંદ ન હોય તો તમારી રીતે પણ અવેલેબલ હોય એ પ્રકારનું કોઇ યુસરનેમ રાખી શકો છો. આ યુસરનેમ ગમે ત્યારે બદલી શકાય એમ હોય છે.
  • ત્યારબાદ ની સ્ક્રીન મા નીચે દર્શાવ્યા પ્રમાણે નુ ટિકમાર્ક દુર કરી દેવુ અને પછી "Let's go!" પર ક્લીક કરવુ. 
  • હવે પછી ની સ્ક્રીન મા આપણ ને ગમતા વિષય પુછવામા આવતા હોય છે, એમા તમને ગમતા વિષય ને પસંદ કરી ને નેક્ષ્ટ આપી દેવુ. આ સ્ટેપ સ્કીપ પણ કરી શકાય છે. વિષયો સીલેક્ટ કરીયે એટલે એ વિષય રીલેટેડ અમુક એકાઉંટ ને એક સાથે ફોલો કરવાની સુવિધા મળે છે.
  • ત્યાર બાદ લોકેશન એટલે કે સ્થળ માટે ની સ્ક્રીન આવશે એમા તમે "Yes,Share location" એટલે કે તમારુ સ્થળ તમારી ટ્વીટ મા દર્શાવવાની પરમીશન આપી શકો છો અથવા "Skip for now" કરી શકો છો.
  • ત્યાર બાદ ટ્વીટર આપની ટાઈમલાઈન તૈયાર કરશે.
આમ તમારુ આઈડી આ પ્રમાણે ના સ્ટેપ કરવાથી તૈયાર થઈ જાય છે.

સેટીંગ પ્રોફાઈલ ઃ-
નવુ પ્રોફાઈલ તૈયાર કરેલા મિત્રો ના એકાઉંટ મા પ્રોફાઈલ ખાસ કાળજી રાખી ને સેટ કરવુ પડે. કારણ કે DP એટલે કે ડીસ્પ્લે પીક્ચર , બેનર ફોટો, Bio વગેરે મા કોરુ ધાકોર હશે. એને આકર્ષક રીતે સેટ કરવુ જરુરી છે. નીચેના ફોટો મા દેખાડ્યા પ્રમાણે ના પ્રથમ તીર મા જે દેખાડ્યુ છે એના પર ક્લીક કરતા જે સ્ક્રીન ખુલે એમા પ્રોફાઈલ પર ક્લીક કરવુ. ત્યાર બાદ સેટ અપ પ્રોફાઈલ. એમા ડીસ્પ્લે પીક્ચર (પ્રોફાઈલ ફોટો) અપલોડ કર્યા બાદ એ જ રીતે બેનર ફોટો પણ સેટ કરી દો.
બેનર ફોટો સેટ થઈ ગયા બાદ નેક્ષ્ટ આપી દેવુ. 

પછી ની સ્ક્રીન મા તમારા વિષે માહીતી લખવી. આ માહીતી તમારા પ્રોફાઈલ જોનાર વ્યક્તી ને દેખાશે. આ પ્રકાર નુ ફીચર ફેસબુક મા પણ હતુ તો એ બહુ અઘરી વાત નથી. ત્યા તમે તમારા વિશે કંઈ પણ લખી શકો છો. યાદ રહે એ તમારી સંક્ષીપ્ત ઓળખ છે. માટે એને ધ્યાન થી લખવુ.

ત્યાર બાદ નેક્ષ્ટ કરી જમ્નતારીખ સેટ કરી દેવી.

એના પછી ના સ્ટેપ મા લોકેશન એટલે કે સ્થળ ની માહીતી આવશે. ત્યા તમારા શહેર અથવા રાજ્ય નુ નામ સેટ કરી દેવુ. 


તમારુ ટ્વીટર એકાઉંટ રેડી છે. 


પ્રોટેક્ટેડ ટ્વીટર એકાઉંટ ઃ-

ઘણા મિત્રો ના ટ્વીટર એકાઉંટ પ્રોટેક્ટેડ એકાઉંટ જોવા મળે છે. એટલે કે એ લોકો ના પ્રોફાઈલ આગળ એક તાળા જેવુ નીશાન દેખાશે. આવા એકાઉંટ ની ટ્વીટ ટ્વીટર સર્ચ કે ટ્રેંડીગ ના લીસ્ટ મા નથી દેખાતી. આ ટ્વીટ એ એકાઉંટ ને ફોલો કરનાર વ્યક્તિઓ ને જ દેખાય છે.

ઉપર દેખાડ્યા પ્રમાણે કોઇ આવુ પ્રોટેક્ટેડ એકાઉંટ ફોલો કરે તો એ જે તે એકાઉંટ ધરવનાર વ્યક્તિ એપ્રુવ કરે તો જ એને એ ટ્વીટ દેખાય એવુ સેટીંગ હોય છે. માટે આ એકાઉંટ બહુ ખાસ વિચારધારા ના પ્રચાર પ્રસાર ને કામ મા આવી શકે નહી. 

તમારા પ્રોફાઈલ મા ચેક કરી લેવુ જો આ પ્રમાણે લોક ની નિશાની હોય તો એને નીચે જણાવ્યા મુજબ ઠીક કરી શકાશે. 
Settings And Privacy > Privacy and safety > Protect Your Tweets સામે જે ટીક હોય એને નીચે ફોટો મા દર્શાવ્યા મુજબ દુર કરી નાખો.

બસ આટલુ કરવાથી તમારુ ટ્વીટર એકાઉંટ બની ને તૈયાર છે. એમા તમારે પ્રથમ ટ્વીટ કરવાની છે. તમારી ટ્વીટર ની મુખ્ય સ્ક્રીન પર એક પિંછા જેવુ નીચે દેખાડ્યા મુજબ નુ બટન આવશે. એને ક્લીક કરવાથી એક મેસેજ ટાઈપ, કોપી-પેસ્ટ , ઈમેજ, લીંક વિડિયો વગેરે માટે ના ઓપ્શન અને લખાણ ની જગ્યા સાથે નુ બોક્ષ ખુલશે.

એ બોક્ષ મા ટ્વીટ લખ્યા કે કોપી પેસ્ટ કર્યા બાદ ટ્વીટ નુ બટન દબાવતા જે તે મેસેજ કે ફોટો વાળી પોસ્ટ ટ્વીટર પર આવી જશે. પ્રથમ ટ્વીટ માટે આ પ્રમાણે શબ્દ લખવો - ->   #WeTheBahujans  fffffff
જેનાથી ટ્વીટર પર એક જ ક્લીકે આપણા જુથ ના લોકો તમારા સુધી પહોંચી શકે તથા દરેક સાથી એક બીજા ને ટ્વીટર પર ફોલો કરી શકે. ટ્વીટર પર એક બીજા ના આઈડી ને ફોલો કરવા તથા લાઈક, કોમેન્ટ અને રીટ્વીટ કરતા રહેવાથી જ મેસેજ વધુ લોકો સુધી પહોંચે છે. પણ એ બધી વાતો આપણે આગળ ના ભાગ મા કરીશુ. 

આટલી પ્રોસેસ મા જો કોઇ ને તકલીફ જણાય તો મારો સંપર્ક કરી શકે છે. 















September 11, 2017

દેશમાં વિચરતી-વિમુક્ત જાતિઓ ને ન્યાય કોણ આપશે ?

By Anil Shekhaliya || 09 Sept 2017

દેશમાં વિચરતી-વિમુક્ત જાતિઓનો એક બહુ મોટો વર્ગ છે જે હજુ આજે પણ બહુ જ યાતનાપૂર્ણ જિંદગી પસારકરી રહ્યા છે. ગુજરાત પણ આમાંથી બાકાત નથી. એ પછી મદારી સમાજ હોય કે પછી કચ્છના નાના રણમાં વસતોઅગરિયા સમાજ હોય.એકલા ગુજરાતમાં ૪૦ લાખથી પણ વધુ લોકોની વસ્તી ધરાવતા આ વિચરતા-વિમુક્ત સમુદાયોને ૨૧મી સદીમાં સ્વતંત્ર ભારતમાં શું નાગરિક સવલતો મળે છે તે જાણો છો ?...તેમને રહેવા પાકું ઘર નથી. પાણીનો નળકે જાજરૂ નથી, વીજળી નથી, તેમના છોકરાઓને ભણવા માટે કોઈ ખાસ શાળા કે રહેવા માટે છાત્રાલય નથી. બહુમતી ધરાવતા વિસ્તારોમાં આરોગ્યકેન્દ્ર નથી...અરે ..એમ જ કહી શકાય કે તેઓને આઝાદ ભારત દેશના એક સામાન્ય નાગરિક તરીકે મળવાપાત્ર કોઈ જ સુવિધાઓ નથી.આ સમુદાયોનું જીવન કેટલું બદતર છે તે વહીવટકર્તાઓ બહુ સારી રીતે જાણે છે . વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરાયેલ અભ્યાસ પ્રમાણે આ વિચરતા-વિમુક્ત સમુદાયોના ૯O ટકા થી પણ વધુ લોકો અભણ કે માંડ માંડ પ્રાથમિક ધોરણ સુધી ભણેલા છે. ૮૫ ટકા લોકો જમીન-વિહોણા છે. ૭૫ ટકાથી પણ વધુ લોકો ગરીબરેખા હેઠળ જીવે છે. ૮૦ ટકા લોકો તેમના ગામમાં કે વન-વગડામાં કાચા ઝુંપડામાં રહે છે.અનેક વિચરતા-વિમુક્ત સમુદાયો દેશમાં-અનેક એટલે લાખો-એવી જિંદગી પસાર કરી રહ્યા છે જે જાણે કે અભિશાપ હોય.! સામાજિક વ્યવસ્થાનો જ એ અત્યાચાર કે દુર્વ્યવહાર છે કે એમના ચહેરા પર મનુષ્ય હોવાનું ગુલાબી સ્મિત એકાદવાર પણ પ્રગટે એ પહેલાં જ એમનું જીવન પૂરું થઇ જાય છે. સરકારની વિવિધ કહેવા પુરતી યોજનાઓ, નીતિ,નિયમો અને કાનૂન હોવા છતાં પણ તેઓ પોતાની વ્યક્તિગત જિંદગીમાં ઉંચા આવ્યા નથી એ નક્કર હકીકત છે. આ બધા જ લાભોથી વંચિત રહી ગયેલ આ વંચિતોનો વર્ગ બહુ મોટો છે. તેમનેહજુ દેશની સર્વ સભ્યતા અને સંસ્કૃતિની વિશેષ કરુણાની જરૂર છે. આઝાદીના સાત દાયકા પછીય તેમના આંગણે આનંદનો ઉજાસ પહોંચ્યો નથી.આજે એકવીસમી સદીનો હાઇટેક યુગ ચાલી રહ્યો છે.કાળા માથાનો માનવી આજે વિજ્ઞાનના સહારે ચંદ્ર પર પહોંચ્યો છે અને મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર-ટેકનોલોજીના માધ્યમથી આજે દેશ-વિદેશની ખબરો પળવારમાં જાણી-જોઈ શકાય છે. વિજ્ઞાનના આટલા હરણફાળ યુગમાં પણ આજે આ સમુદાય હજુ ઠેર ની ઠેર અને પહેલા કરતાં પણ બદતર સ્થિતિમાં કથળેલી જિંદગી ગુજારી રહ્યો છે. ત્યારે આના પરથી સુજ્ઞજનો અને સમાજના કહેવાતા આગેવાનો એ અંદાજ લગાવવાનો છે કે જયારે સામાન્ય નાગરિકોના હાથમાં ઘટનાઓને ત્વરિત દસ્તાવેજીકરણની અને ત્વરિત પ્રસારિત કરવાની ક્ષમતા નહોતી ત્યારેતો કાળની ગહન ગર્તામાં ઢબુરાઈ ગયેલા આવા કઈ કેટલાય નિ:સહાય અને લાચાર વિચરતા-વિમુક્ત સમુદાયના લોકોએ જુગજુગની યાતનાઓ સહી હશે.વહીવટકર્તા અને દરેક સુખી-સંપન્ન સમાજના લોકોએ આ સમુદાયોની પીડા સમજવા તેમની પાસે જઈને થોડોક સમય વિતાવવો જોઈએ....ગતિશીલ ગુજરાતે પણ હવે સંવેદનશીલ ગુજરાત બની સ્વતંત્ર ભારતના આ ખુબ ગરીબ સમુદાયોને સમાજની મુખ્યધારામાં ભેળવીને એક સામાન્ય નાગરિકને મળવાપાત્ર બધા જ હક્કો સાચા અર્થમાંઆ સમુદાયોને મળી રહે તેવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવી જોઈએ
વિચરતી વિમુક્ત જાતી પર થય રહેલા અત્યાચારો ની એક જલક , બ્રિટિશ એક સમય મા કાળો કાનૂન લાવ્યા જયા આ વિચરતી વિમુક્ત જાતી ૧૪૦થી આજ સુધી આ કાનૂન મા જીવન જીવી રહ્યા છે બ્રિટિશ શાસને એક બિલ લાગુ કર્યું અને સાંસદ મિનિસ્ટર સ્ટીફન્ડ ને કહ્યુ કે ડૉક્ટર નો દિકરો ડૉક્ટર બને વકીલનો દીકરો વકીલ બને અને ચોરનો દીકરો ચોર છે અને જન્મથી તેમને ચોર ગુનેગાર બનાવી દેવામા આવતા આ કાળા કાનૂના લીધે કોઈ જગ્યાએ હરિફરી શકતા ન હતા પોલીસ અધિકારીઓ એકવાર સજા આપે એટલે તે કોર્ટમાં ન્યાય મેળવવા ન જય શકે એક ગામમાથી બિજા ગામ જાય ત્યારે પોલીસ સ્ટેશનમા પોતાનું નામ લખાવવાનો કાનૂન હતો અને તેમના માથાપર એક કાળાટીકા લગાડવામા આવતો જે સિક્કાને ગરમ કરીને કપાળના ભાગમા લગાડવામા આવતો એટલે તેમની પહેચાન બની જતી કે આ criminal caste ના લોકો છે આ ઘોર અન્યાય બ્રિટીશો ને કર્યો. આજ પણ આ કાનૂન છે જે ભાજપ કરી રહી છે denotified કહેવામા આવે છે. આ લોકો સ્વતંત્ર સેનાની હતા જેમને આઝાદી માટે કુરબાની આપેલી છે વિરચામૂડાજી રામોજીસમાજ ભેડસમાજ વાધરીસમાજ ઉમાજીનાયક કાત્યાભીલ સંતસેવામહારાજ વગેરે જેમને અંગ્રેજોની સામે લડાઇ લડી છે અને આ લોકો જ્યાં જાય ત્યા અંગ્રેજોની સેનાની સામે લડીને ભગાવી દેવામા આવતા તેમના કુશળ તીરથી અંગ્રેજોની સેનાના ગળા ઉડાડી દેવામાં આવતા અને તેનુ પરિણામે ઉમાજીનાયકને ફાસી આપવામાં આવી અને લડાઇ મા લડનારા જે ૩૦૦૦ લોકોને ફાસી આપવામાં આવી જેમાં ૧૭% લોકો Notified જાતીના હતાભારત સ્વતંત્રતા થયા પછી criminal tribes and ઇન્કવારી કમિતિ અહગાજીના અધ્યક્ષમા કરવામા આવી એમના રીપોર્ટના આધારે પંડિત જવાહરલાલ નેહરુએ આ જાતિને Denotified કરવામા આવ્યા અને કહ્યું કે હુ આ જાતિને આઝાદ કરીશ અને આઝાદપંચ ની જેમ આ લોકો ગમ્મે તે જગ્યાએ આવી જય શકે છે કારણ કે આ લોકો પર પાબંધી લાગી હતી અને setlment પર રખાયા હતા આ સમાજને ૧૪ફૂટ વાયરનુ ફેન્સીંગ લગાવ્યુ હતુ આજ પણ દીલ્લીમા આવા અનેક setlment જોવા મળે છે દેશના હર રાજ્યોમા જીલ્લા તાલુકા અને ગામડામા setlment જોવા મળે છે આનો મતલબ Notified caste by british government Denotified કર્યાહવે જે લોકો પોતાના પેટનુ ગુજરાન ચલાવવા માટે વ્યવસ્થા માટે ફરતા અને કલાનુ પ્રદર્શન કરતા તેમનેવિમુક્ત કહેવામા આવ્યા વિમુક્ત જાતિને ભટકતી જાતિ પણ કહેવાય છે કાકા કાલેલકર ની પહેલી કમિશનર તેના અધ્યક્ષતા કરવામા આવી જેમને Denotified nomederb જાતિને ચર્ચા કરી હતી તેમને શિફારીશ પણ કરી હતી આ જાતિના લોકોને અનુચૂચિત જાતિમા સમાવેશ કરવામાં આવે જેથી તેમનુ જીવન ઉચ્ચ થાય પણ દુખની વાત કાકા કાલેલકરની રીપોર્ટ સરકારે સ્વિકારી નહી સરકારના આ એક પરિણામે આજે કરોડો લોકોને ભોગવવુ પડ્યું આજ સુધી અને વિકાસથી આ લોકો દૂર રાખ્યા. પંડિત જવાહરલાલ નેહરુ ના આદેશ પર જ્યારે પંચવર્ષિય યોજના બને તે યોજનાની planing કરવાની તૈયારીઓ ચાલુ કરી ડોક્યુમેન્ટ બન્યા ત્યારે આ યોજનામા ફરમાન આવ્યુ બધાજ રાજ્યોને કહ્યું Denotified Notified માટે આપ કોઈ યોજના બનાવો આ લોકોના જીવન ઉચ્ચ લાવવા માટે આપ પ્રયત્ન કરો પરંતુ ધણા રાજ્યોની લિસ્ટ બનાવી પરંતુ કોઈ યોજના બની નહીં કોઈ ધ્યાન આપવામા આવ્યુ નહીલાલબહાદુર શાસ્ત્રીને વિચાર્યું કે આ લોકો ખુબ ગરીબ છે ત્યારે આ જાતિ માટે Education benefit આપવામા આવે જે ફી માફ metric પછી કોલરશીપ દેવામા આવી પરંતુ દેશના ઘણા સ્ટેટ છે જે જાણતા પણ નથી કે Government કોલરશીપ આ સમાજો માટે હતી Denotified nominated લોકો હતા તેમને પણ ખબર ન હતી તે Denotified આજે પણ ૪૦૦જાતિ છે તેમને ખબર પણ નહતી કે રેન્કે આયોગ આપણા માટે બનાવવામા આવ્યું પરંતુ આ સમાજોને જાણ પણ ન હતી પરંતુ સરકારે કોઈ માર્ગદર્શન આપ્યું નહીજ્યાં છત્રપતિ શિવાજી મહારાજ મહાત્મા મોતીબાફૂલે ભારત બંધારણીય ઘડવૈયા બાબાસાહેબ તેમના વિચારો પર કામ કરનારા મહારાષ્ટ્ર મુખ્યમંત્રી વસંતરાવ નાયક હતા તેમને આ સમાજો સામે યોજના આયોગને ધ્યાનમા રાખીને વિચરતી વિમુક્ત જાતિને ૪% અનામત આપ્યું જે શિક્ષણ મેડિકલ મા ઇજેનરીંગ અને તકનીકીશિક્ષા નોકરીમા તથા પદોવૃતીમા પણ અનામત આપ્યું તેના કારણે મહારાષ્ટ્રમા લાખો વિચરતી વિમુક્ત જાતિના લોકો નોકરી પર લાગ્યા હજારો ડૉક્ટર ઇજેનરીંગ બન્યા અને વિકાસ ની મુખ્ય ધારામા જોડાયાપરંતુ કેન્દ્રીય સરકારથી આ સમાજોને કોઈ લાભ અત્યાર સુધી મળ્યો નથી કેન્દ્ર સરકાર હજારો નોકરીઓ મહારાષ્ટ્ર સરકારે લીધી State Government લીધી રેલ્વે પોસ્ટઓફીસ શિક્ષણ વગેરે નોકરીઓ આપી પરંતુ વિચરતી વિમુક્ત જાતિનો એક પણને ઓફીસર ની વાત દૂર રહી એક પિયૂન પણ નથી બનાવ્યાતો તમામ રાજ્યોમા મહારાષ્ટ્રમા લાભ મળે તે પુરા દેશમા આપવામાં આવે મહારાષ્ટ્રમા અપનાવી નીતિ રીઝવેશન policy તમામ રાજ્યોમા આપવામાં આવવું જોઈએ તો વિકાસના મુખ્યધારા પર આ સમાજો આગળ વધી શકે........
દેવિપુજક સમાજના લોકોનો આજ દિન સુધી ખાલી ઉપયોગ જ કરવામાં આવ્યો  છે ક્યાંક વોટ માટે ક્યાંક બીજા દ્વારા થયેલ અપરાધોનો ગુન્હાનો ટોપલો દેવીપુજક સમાજના કોઈક વ્યક્તિ પર ઢોળવા માટે......
           ચૂંટણી આવે ત્યારે જ આ લોકોને ગરીબ સમાજ યાદ આવે છે ભારતના બંધારણ પ્રમાણે બઘા સમાજો અને વ્યક્તિઓને સમાન હક્ક આપવામાં આવે છે અને જો સમાન હક્ક ન મળે તો તેને સમાન હક્ક અને અધિકાર માગવાનો પણ ભારત ના બંધારણ ઉલ્લેખ છે તો શા માટે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી દેવિપુજકોને અધિકાર થી વચિત રાખવામાં આવ્યા ??.

  1. કેમ કોઇ ધારાસભ્ય કે સરકારી વહિવટમાં ભાગીદાર ન બનવામા આવ્યા?.
  2. સરકાર દ્વારા શિક્ષણને તો પ્રોત્સાહન આપવામાં આવે છે પણ નોકરી કે રોજગારની અેક પણ તક નથી અપાતી કેમ ?..
  3. જે મા-બાપ પોતાના દિકરા-દિકરીને લાખો ખર્ચ કરી ભણાવે છતાં તેના બાળકને શાકભાજી કે પાથરણા નાખીને બેસવુ પડે છે તો ભણવા માટે લાખો ખર્ચ કરે અને છેલ્લે નોકરી ન મળે તો શા માટે ભણાવે?..
  4. દેવિપુજક સમાજ ની જાતીને આજ લોકો """વાઘરી" કહી અેક ગાળ તરીકે ઉપયોગ કરે છે.. શા માટે ?. લોકશાહીના સ્વતંત્ર દેશમા વહીવટમા ભાગીદાર નથી અેટલે???
  5. બીજા બઘા સમાજોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા સહાયો,ગ્રાન્ટો,હોસ્ટેલો,સરકારી લાભો વગેરે આપવામાં આવે છે તો શુ સરકારની ફરજ નથી  કે આ નાના સમાજો ને પણ સાથે રાખે?. ખાલી વોટ માટે જ ઉપયોગ કરવાનો????
  6. દેવિપુજક સમાજમા અત્યાર ધર્મ પુજવાનો પણ અધિકાર છીનવવામા આવ્યો તો આ લોકશાહીમાં અમને કયો અધિકાર આપ્યો???
  7. ગરીબ હોવાથી સમાજ મા કોઈ ની પાસે માર્કટ તો નથી પણ ફૂટપાથ પર પાથરણા નાખી ને પોતાના પરીવારનો પેટ ભરવા ધંધો કરે તો ક્યારેક ટ્રાફિક પોલીસ દ્વારા તો ક્યારેક કોર્પોરેશન દ્વારા હપ્તા વચૂલી અથવા તો ડંડાવાળી કરી ત્યાંથી ભગાડી દેવામા આવે છે ક્યારેક વિચાર્યું કે તેમના ધરે બેઠેલા ભૂલકાઓનુ શુ થશે?!!!
  8. બળાત્કાર,ચોરીના ખોટા ગુના,ખૂન,મિલ્કત લૂટ વગેરે મા ન્યાય કોણ આપાવશે આ સમાજને???.....

      
           સમ।જની તકલીફો તો ઘણી છે પણ તેને સાભળીને ન્યાય કોણ આપશે ?. આ સમાજ ન્યાયની અપેક્ષા તો ખાલી સરકાર પાસે જ રાખશે તો શું સરકાર સમાજને ન્યાય અને અધિકારોમા સહભાગી બનાવશે??
        દેવીપુજક સમાજની વસ્તી ગુજરાતમાં જોઈએ તો અંદાજે ૬0 થી ૭૦ લાખની છે તો આજ દિન સુધી સમાજ ના એક પણ વ્યક્તિ ને કેમ ધારાસભ્ય,મંત્રી,મીનિસ્ટર તરીકે સરકાર મા ન લીધા??. ખાલી દેવિપુજક ના લોકોને વોટ માટે જ ઉપયોગ કરવાનો???

દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતી વષૉથી અેક જગલી જીવન જીવેછે અેટલા પછાત છે કે એક જગ્યાએ કાયમીવસવાટ નથી કરી શકતાસૌથી પછાત બિનસંગઠીત કોમ છેઆથિૅક રીતે ખુબજ નિબૅળ છે તેથી શિક્ષણ કેમ મેળવી શકેવેર વિખેર સ્થિતિ મા ભટકતી જાતી છે તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા રોજગાર મેળવવા અેક જગ્યાએ થી બીજી જગ્યાએ નીરતર ભટક્યા કરે છે તેથી વારંવાર સ્થળાતર કરવાથી સરકારી યોજના માટે લાભ લેવાના કોઇ પુરાવા બની શકતા નથી તેમજ ગામડઓમા કે શહેરમાં થોડી ધણી ઉભી થયેલી મિલકતોનુ પણ સઘ્ધર વગૅ શોષણ કરીપડાવી રહ્યા છેજન્મ મરણ રેશનકાડૅ ઓળખકાડૅ કોઈ પુરાવા નથીજેથી સરકારી યોજનાઓના લાભોથી બીલકુલ વચિત છેઆજના યુગમા બીજા વિકસીત સમાજો અમારા સમાજને સ્વિકાર કરશે જ નહી પછાતપણાનો તિરસ્કાર ભોગ બની રહ્યોછે કારણ આ સ્થિતિ થી કોમન સિવિલ કોડ જેવી વિચારધારાનો સ્વિકાર થયો જ નથીઆજના વહીવટી વ્યવસ્થા પ્રમાણે દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતિ નો માણસ વિધાનસભા સંસદસભા અને મંત્રી કે સરકાર મા હોયતો જ સમાજ ના લોકો ને સહકાર મળી શકે તેમ છે કારણ જેટલા ધારાસભ્યો કે મંત્રીઓ તેઓ પોતપોતાના સમાજને જ મહત્વ આપી રહ્યા છેરાજકીય પક્ષો સંગઠનો પણ પોતપોતાના સમાજને જ પ્રતિનિધિત્વ આપતા હોય છેઆવી પરીસ્થિતમા લોકશાહીની દરેક ચૂંટણીઓમા આ અલ્પવિકસીત પ્રજાને અનામત દ્રારા ૧૧% પ્રતિનિધિત્વ મળે તોજ વિકાસમા ભાગીદારી બની શકે તેમ છેઆજના હરીફાઈવાળા યુગમા મુડીવાદી યુગમા જુથવાદી યુગમા દેવિપુજક સહિત વિચરતી વિમુક્ત જાતિ સમાજ અનતકાળ સુધી આ સક્રિય સમાજો સાથે હરીફાઈ કરીને પ્રતિનિધિત્વ મેળવી શકશે જ નહી કારણ ગરીબાઇ છે પણ અનામત જરૂરી છેઅમોને obc ના ૨૭% અનામત મા ફકત શોભાના ગાઠીયા તરીકે જ રાખવામાં આવ્યા છેobc મા બીજા સધ્ધર સમાજનો સમાવેશ કરતા અમોને ક્યારેય ૨૭% નો લાભ નથી મળવાનો જેમ કે ત્રણ પ્રાણીઓ ને સહિયારો રોટલો આપવામાં આવે તો નિબળ પ્રાણી તેનો ભાગ મળવાનો જ નથીમાટે અમોને ૨૭% માથી દેવિપુજક સમાજને અલગ પાડીને જે અેસ.સી અેસ.ટી ને સવલતો અપાય છે તેવી સવલતોઅમને ૧૧% મા પ્રતિનિધિત્વ આપોભારત બંધારણીય પ્રમાણે જે લોકશાહી ઢબે ચૂંટણીઓ યોજાય છે તે સમગ્ર ચૂંટણીમાં અમને ૧૧% પ્રતિનિધિત્વ મળે શિક્ષણ અને નોકરી મા પણ અનામત ના લાભો મળે તેવુ અનામત આપોપ્રતિનિધિત્વ વિના અમારુ ખુબ શોષણ થઈ રહ્યું છે અમારી ઇજ્જત મિલકત અને જીવન ખુબજ અસલામત છે અમારુશોષણ પણ થઈ રહ્યું છેકચ્છ માથી જે અમારા સમાજના લોકોને અનુસુચિતના લાભો મળતા હતા તે લાભ બંધ કરવાથી સબધિત સમાજને ધણા વષૉથી અન્યાય થતો આવ્યો છેઆ સરકારની કુટનીતિ હવે સહન નહી કરીયે તમે અમારા મતો થી રાજ કર્યો સે પણ હવે તમે અમારા વિચરતી વિમુકત ના મતો ભૂલી જાવ પાટીઓહક નહી તો વોટ નહીન્યાય આપો નહીંતર પરિણામ ભોગવવા તૈયારી કરો.
EBC અનામત માટેના વટહુકમનો આશય જાહેરહિત નો છે: સરકારસરકારના એડવોકેટ જનરલે એવી રજૂઆત કરીહતી કે " સરકારે 10% EBC અનામત આપીને બંધારણે બાંધેલ ૪૯ ટકા મર્યાદાને ઓળંગી નથી..નાગરિકોના હિત માટે સરકારે 10 ટકા અનામતની અલાયદી જોગવાઈ કરી છે.."---ગુજરાતની વિચરતી વિમુક્તજાતિઓ અતિ-પછાત અને ખુબ ગરીબ પરિસ્થિતિમાં રઝળપાટ ભર્યું જીવન જીવે છે તે સત્ય હકીકત અને આ જાતિઓની પ્રતિકૂળ પરિસ્થિતિથી આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, હાલની ગુજરાત સરકાર અને દરેક સમાજના લોકો બહુ સારી રીતે વાકેફ છે...ગુજરાતનીઆ વિચરતી-વિમુક્ત જાતિઓ એ આજ-દિન સુધી કેન્દ્રસરકાર કે ગુજરાત-સરકાર પાસે ભૂતકાળ માં કેહાલમાં કોઈ ખાસ માંગણી કરી નથી કે કઇક મેળવવા માટે સરકાર સામે રજૂઆત કે માંગણી કરી નથી...સમાજ જીવનનો એક ભાગ હોવા છતાં પણ મહદઅંશે અભણ,લાચાર અને નિ:સહાય એવી ગુજરાતની આ વિચરતી-વિમુક્ત જાતિઓઘણું બધું મૂંગામોઢે સહન કરતી હતી અનેસહન કરી રહી છે.હાલની પરિસ્થિતિને જોતાએવું લાગી રહ્યું છે કે " બળિયા ના બે ભાગ " જેવો ઘાટ સર્જાયો છે. સરકાર દ્વારા આ વિચરતી-વિમુક્ત જાતિઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરાઈ રહ્યું હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે દરેક સમાજના સુખી સંપન્ન લોકો અને સરકાર આ જાતિઓ પ્રત્યે ઉપેક્ષા સેવતી હોય એવુંઅનુભવાય છે ત્યારે એક વાત ચોક્કસ કહેવાનું મન થાય કે દરેક સમાજના સુખી લોકો ને અને સરકારને જો આવિચરતી-વિમુક્ત જાતિઓ પ્રત્યે નૈતિકતાના ધોરણે જરા પણ માનવતાની લાગણી હોય તો આ જાતિઓ માટે કઈક કરે અને એમને મળતા લાભો અને કેન્દ્ર સરકારના રેણકે કમિશને માંગણી કરેલ હક્કો ઉપલબ્ધ કરાવે.રેણકે કમિશને સરકારને કરેલી રજૂઆત અહીં આપેલ વેબલીંક પર જઈ ને જોઈ શકો છો Gist of Recommendations of the Renke Commission 

ગુજરાતની આ વિચરતી-વિમુક્ત જાતિઓના શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષમાટે કેન્દ્ર સરકારના રેણકે કમીશન "રાષ્ટ્રીય વિમુક્ત,વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિ આયોગ" દ્વારા ઘણા સમયથી આ વિચરતી અને વિમુક્ત જાતિઓને 10% અનામતઆપવાની ભલામણો કેન્દ્રસરકાર અને રાજ્યસરકારને (છેકદોઢવર્ષ પહેલા ફેબ્રુઆરી ૨૦૧૫માં ) કરવામાંઆવીછે.ત્યારે ગુજરાતસરકારે જેવીરીતે બંધારણે બાંધેલ ૪૯ ટકા મર્યાદાને ઓળંગ્યા વગર ૫૧% બિનઅનામત માંથી જે રીતે 10% EBC અનામતની જે અલાયદી જોગવાઈ કરી છે તેવીજ રીતે ગુજરાતની વિચરતી વિમુક્ત જાતિઓ માટે પણ 10% અનામતની અલાયદી જોગવાઈ કરવી જોઈએ.સરકાર વિચરતી-વિમુક્ત જાતિઓને જો અલગથી 10% અનામત ના આપી શકતી હોય તો સરકારે EBC અનામતની જેમ કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ " રેણકે કમીશન " ની વર્ષોથી કરેલી રજુઆતોના આધારેગુજરાતની વિચરતી વિમુક્ત જાતિઓ માટે 10% અલાયદી અનામતની જોગવાઈ કરવી જોઈએ.જેથી ગુજરાતની આ વિચરતી અને વિમુક્ત જાતિઓ ખરા અર્થ માં સર્વાંગી વિકાસને પામે...!-
: ☞તાજેતરમાં જ ગુજરાત સરકારે (વટહુકમથી ૧૦ % અનામત નો EBC કવોટા બનાવી અને આ ક્વોટાનું અમલીકરણ તાત્કાલીક ધોરણે કરી EBC સર્ટિફિકેટ ના આધારે ,૬ લાખની આવક મર્યાદામાં) જનરલ કેટેગરી માટે એડમીશન અને સરકારી નોકરીઓમાં ૧૦ % અનામત નો લાભ તાત્કાલીક ધોરણે આપવાનું ચાલુ કરેલ છે જે સવર્ણ-સમાજના ગરીબ મધ્યમવર્ગના લોકો માટે ખુબ સારી વાત છે... સવર્ણ-સમાજમાં જે ગરીબ-મધ્યમવર્ગના લોકો છે તેમનું આર્થિક/શૈક્ષણિક ઉત્થાન થાય તેવા શુભ આશયથીને સવર્ણ-સમાજને અનામત આપવાના ગુજરાત સરકારના આ અડગ નિર્ણયને સવર્ણ-સમાજ અને સવર્ણ-સમાજ સિવાયના દરેક સમાજના લોકો એ પણ ખુબ આવકાર્યો છે. આવનારા ભવિષ્યમાં ગતિશીલ ગુજરાત સરકારનું અનામત આપવાનું આ ખુબ હકારાત્મક પગલું ગતિશીલ ગુજરાતની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરશે.ગુજરાતમાં આજે સવર્ણ વર્ગ તથા સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ના લોકો ભાઈચારા અને સામાજિક સમરસતાથી હળીમળીને રહે છે . ગતિશીલ ગુજરાતની આ સફળ સરકારે ઉપરોક્ત જણાવેલ સવર્ણ વર્ગ સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ વર્ગોના લોકો માટે સામાજિક, શૈક્ષણિક,આર્થિકઅને સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે માટે ભારતના બંધારણમાં અનામત આપવા માટે કરેલ જોગવાઈઓ તથાકેન્દ્ર સરકાર દ્વારા અનામત માટે કરાયેલ જોગવાઈ/સુધારાઓ અને રાજ્ય સરકાર દ્વારા પણ અનામત આપવા અંગેની પોતે કરેલી જોગવાઈ લાગુ કરેલ છે જેઉપરોક્ત દરેક સમાજો/વર્ગોના લોકો માટે ખુબ સારી વાત છે..આપણા ગતિશીલ ગુજરાતમાં અમુક એવા લોકો પણ છે જે આર્થિક , સામાજિક અને શૈક્ષણિક રીતે ખુબ પછાત હોવા છતાં પણ મૂંગા-અબોલ ગરીબ પશુની જેમ પોતાનું જીવન/ગુજરાન ચલાવવા માટે વિચરતું-ભટકતું યાતનાભર્યું નર્કાગાર જેવું જીવન જીવી રહ્યા છે. આપણા મહાન ભારત દેશની આઝાદી પહેલા બ્રિટીશરોએ અને આઝાદી મળ્યા બાદ ભૂતકાળ અને વર્તમાનની કેન્દ્ર સરકારો તથા ભૂતકાળ-વર્તમાનની રાજ્ય સરકારોએ આવું ભટકતું –વિચરતું જીવન જીવતા લોકોના સમુદાયોને “ વિચરતી-વિમુક્ત જાતિ “ તરીકે જાહેર કરેલ.ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા “ વિચરતી –વિમુક્ત જાતિઓ “ નો આર્થિક , શૈક્ષણિક ,સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ થાય એવા શુભ આશયથી “ રાષ્ટ્રીય વિમુક્ત, વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિ આયોગ “ ની રચના માનનીય શ્રી બાલકૃષ્ણ રેણકે સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. આ આયોગ દ્વારા અમુક સમયાંતરે દેશના દરેક રાજ્યોમાં રહેલી વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી વિકાસ/વર્તમાન પરિસ્થિતિ અંગેનો સર્વે કરવામાં આવે છે. આવો જ એક સર્વે ૨૦૦૮ માં કેન્દ્ર સરકારમાં સત્તામાં રહેલી UPA સરકારના શાસનકાળ દરમિયાન આ આયોગ દ્વારા શ્રી બાલકૃષ્ણ રેણકેજી ના અધ્યક્ષપદે કરવામાં આવ્યો અને આ સર્વે માં માલુમ પડ્યું કે ગુજરાત અને દેશની વિચરતી –વિમુક્ત જાતિઓની આર્થિક, શૈક્ષણિક અને સામાજિક પરિસ્થિતિ પહેલાની પરિસ્થિતિ કરતા પણ ખુબ વિકટ અને કથળતી જાય છે. સર્વે બાદ આ “ રેણકે કમીશન “ દ્વારા જે-તે સમયનીકેન્દ્ર સરકારને વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી વિકાસ માટે કેટલી પાયાની જરૂરીયાતોની ભલામણ/માંગણી કરવામાં આવી જેમાં આ “ રેણકે કમીશન “ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહારપાડવામાં/જાહેર કરવામાં આવતી સરકારી નોકરીઓમાં આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારો માટે ૧૦ % અલગથી અનામત આપવા માટે સરકારશ્રીને ભલામણો /માંગણીઓ કરવામાં આવી. (As per Gist of recommendation of renke comission)“ રેણકે કમીશન “ દ્વારા કેન્દ્ર સરકારને કરાયેલી ભલામણોમાં દર્શાવાયું છે કે આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારો ને ૧૦ % અનામત આપવાથી બંધારણની જોગવાઈ મુજબ ૫૦ % કરતા અનામત વધી જતી હોય તો પણ કોઈ પણ રીતે આ વિચરતી –વિમુક્ત જાતિઓના વિદ્યાર્થીઓ/ઉમેદવારોનેસરકારી નોકરીઓમાં ૧૦ % અનામત આપવી.વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી ઉત્થાન માટેનું કેન્દ્ર સરકાર લેવલે અલગ કમીશન હોવા છતાં અને આવિચરતી –વિમુક્ત જાતિઓની પરિસ્થિતિ અંગેનો સર્વે/રીપોર્ટ કેન્દ્ર સરકારના આ કમીશન દ્વારા જ કેન્દ્ર સરકારને રજુ કરાયેલ અને આ વિચરતી –વિમુક્ત જાતિઓને સરકારી નોકરીઓમાં ૧૦ % અનામત આપવાની ભલામણો/માંગણીઓ પણ કેન્દ્ર સરકાર ના આ કમીશન દ્વારા જ કરવામાં આવેલ પણ સમયાંતરે આ માંગણીઓ માટે જે-તે સમય ની સરકારો એ નહીવત/શૂન્ય પગલા લીધેલ.તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા સવર્ણ સમાજ ને ૧૦ % અનામત આપવામાં આવી છે જે ખુબ સારી વાત છેત્યારે આપણે આશા રાખીએ કે ગતિશીલ ગુજરાત ની આ સફળ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની આ વિચરતી અને વિમુક્ત જાતિઓને પણ રેણકે કમીશન ના પાકા સર્વે અને રેણકે કમીશન ની ભલામણો/માંગણીઓ/રજુઆતો ને આધારે ૧૦% અનામત આપવામાં આવે તથા વિચરતી –વિમુક્ત જાતિઓ માટે રેણકે કમિશને કરેલી બધી જ ભલામણો/ રજુઆતોને સરકારશ્રી દ્વારા ધ્યાનમાં લઇ ને તેને ઝડપથી લાગુ કરવમાં આવે.....બસ એ જ આશા એ......!નોંધ: વિચરતી –વિમુક્ત જાતિઓ ના કેન્દ્ર સરકારના જ કમીશન ના સર્વે તથા આ જાતિઓની પ્રતિકૂળ પરિસ્થિતિ ને ધ્યાને લઇ ને કેન્દ્ર સરકારના જ કમીશને ૧૦ % અનામત આપવાની ભલામણ કરેલ છે.-
#Anil_Shekhaliya
9714017874

अखाड़ा परिषद कि माने तो अभी के लिए देश मे सिर्फ 14 ही फर्जी साधु-बाबा है

By Vishal Sonara || 11 Sep 2017 


देश मे बढते साधु संतो और बाबा लोगो के अपराधो के चलते लोगो मे साधु संतो के प्रती अविश्वास को भांपते हुए अखिल भारतीय अखाड़ा परिषद नामक संस्था ने एक लिस्ट जारी की है. उस लिस्ट के मुताबीक 14 ऐसे साधु संत और बाबा है जो फर्जी बाबा है...!!! लिस्ट मे कुछ इस प्रकार के नाम सामेल है.
  1. आसाराम उर्फ आशुमल शिरमलानी
  2. सुखविंदर कौर उर्फ राधे मां
  3. सचिदानंद गिरी उर्फ सचिन दत्ता
  4. गुरमीत राम रहीम ईंसा, डेरा सच्चा सौदा सिरसा
  5. ओम बाबा उर्फ विवेकानंद झा
  6. निर्मल बाबा उर्फ निर्मलजीत सिंह
  7. इच्छाधारी भीमानंद उर्फ शिवमूर्ति द्विवेदी
  8. स्वामी असीमानंद
  9. ऊं नम: शिवाय बाबा
  10. नारायण साईं
  11. संत रामपाल
  12. आचार्य खुशमुनि
  13. बृहस्पति गिरि
  14. मलखान सिंह

ये अखाडा परिषद का ओरीजनल लेटर है. 

अखिल भारतीय अखाड़ा परिषद 13 अखाड़ों की संयुक्त संस्था है, जिसमें लाखों की संख्या में साधु-संत-बाबा हैं. 10 सितम्बर, 2017 को 2019 में लगने वाले अर्धकुम्भ मेले को लेकर परिषद द्वारा इलाहाबाद के बाघंबरी मठ में एक कार्यकारिणी  बैठक का आयोजन किया गया था. अखाड़ा परिषद की कार्यकारिणी में सभी अखाड़ों के दो-दो सदस्य हैं. इस बैठक मे साधु बन बैठे और आपराधीक मामलो के दोषी साधुओ पर विमर्श कीया गया और नकली साधुओ का बहीष्कार करने के लीए लोगो को अपील की गई. नकली साधुओ को पहचानने के लीए कार्यकारिणी लीस्ट बनायेगी ये तय हुआ. इस नीर्णय के चलते उस लीस्ट की पहली सुची लोगो के सामने रखी गई. सभी अखाडे के दो दो सभ्य जो की कार्यकारिणी के सदस्य होते है वह 26 सदस्य मिलकर फर्जी बाबाओं की सूची बनाएंगे.  पहली सूची जारी हो गई अब आगे भी लगातार कई सूचियां आएंगी. 

साथ साथ...
  • इस बैठक में अखिल भारतीय अखाड़ा परिषद ने संत की उपाधि देने के लिए एक प्रक्रिया तय करने का फैसला किया है.
  • विहिप, अखिल भारतीय अखाड़ा परिषद के साथ मिलकर काम करता है. जैन ने कहा, अखिल भारतीय अखाड़ा परिषद का मानना है कि संत की उपाधि का गलत इस्तेमाल किया जा रहा है इसलिए परिषद ने यह उपाधि देने के लिए एक प्रक्रिया तय करने का फैसला किया है. अब से किसी व्यक्ति की पड़ताल करने और उसका आकलन करने के बाद ही यह उपाधि प्रदान की जाएगी.
  • संत की उपाधि देने से पहले अखाड़ा परिषद यह भी देखेगी कि व्यक्ति की जीवनशैली किस तरह की है.
  • किसी  संत के पास नकदी या उसके नाम पर कोई संपत्ति ना हो ये सुनीश्चीत किया जायेगा.
कौनसे साधु संत अब इन के अगले लीस्ट मे आते है ये अब देखना रहेगा. हालांकी ये सब किस आधार पर तय किया जायेगा या किया जा रहा है ये जानकारी किसी के पास नही है. पर लोगो का संतो पर से उठते जा रहे विश्वास को फीरसे वेग देने के लीये का ये प्रयास ज्यादा मालुम पड रहा है. अखाडा परिषद का ये नीर्णय लोगो के दिमाग मे बैठेगा या नही ये भी एक गंभीर प्रश्न है. आने वाले दिनो मे लोगो की और ये नकली संतो की क्या प्रतीक्रीया आती है ये देखना है अब.

अखाडा परिषद को ये सब तय करने का अधीकार है या नही ये भी एक सोचनेलायक विषय है. पर एक बात तो तय है कि अखाडा परिषद ने दुसरे साधु संतो को सर्टीफीकेट देने का तय कर के खुद का स्थान सब से उपर है ये तो साबीत नीस्चीत तौर पर करने का प्रयास किया है.