Showing posts with label Religion. Show all posts
Showing posts with label Religion. Show all posts

May 13, 2020

જગતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના : વિજય મકવાણા

By Vijay Makwana  || 03 May 2020


આ જગતની સર્વશ્રેષ્ઠ પ્રાર્થના છે. જે તમારા પોતાના માટે છે. તમે કરી જુઓ.. મન ખુશીથી ભરાઈ જશે.

હું મારા માતા-પિતાને એ ભાવનાથી મુક્ત કરું છું. કે તેઓ મને જેવો ઈચ્છતા હતા તેવો બનાવી નથી શક્યા. હું મારા બાળકોને મારા પર ગર્વ કરવા તેમજ મારી શરતે જીવન જીવવાની શરતોમાંથી મુક્ત કરું છું. કેમ કે તેઓ પોતાનું હૃદય કહે તેમ જીવન જીવી શકે. અને પોતાની મન મુજબનો રસ્તો પસંદ કરી શકે. હું મારા જીવનસાથીને એ ફરજમાંથી મુક્ત કરું છું. કે તે મને સંપૂર્ણ છું તેવું મહેસુસ કરાવવા સતત પ્રયત્ન કરે છે. હું તેને દિલાસો આપું છું કે મારા માં હવે કોઈ અપૂર્ણતા નથી બચી. હું એ તમામ જડ ચેતન પદાર્થો, તથા જીવસજીવ નો આભાર વ્યક્ત કરું છું કેમ કે હું અહીં જે કઈ પણ શીખ્યો છું તે તેમની પાસેથી શીખ્યો છું હું એ લોકોનો પણ આભારી છું જેઓ હંમેશા કોઈને કોઈ અપેક્ષા સાથે અથવા કોઈપણ અપેક્ષા વિના મારી આસપાસ રહ્યા છે અને મારા વ્યક્તિત્વના ઘડતરમાં મને સહયોગ આપ્યો છે. હું મારા દાદા-દાદી, મારા નાના-નાની અને મારા પૂર્વજોનો ખુબ આભારી છું. કારણ કે તેઓ એકબીજા સાથે મળ્યા તેઓના શુભ મિલનની ક્ષણોથી જ મારું આજનું અસ્તિત્વ છે. અને હું મારા તમામ પૂર્વજોને અતીતના સઘળા દોષોથી મુક્ત કરું છું. કેમ કે મારા અસ્તિત્વને અહી સુધી પહોચાડવા તેમણે કેટલીય ઈચ્છાઓને પોતાની છાતીઓમાં દબાવી દીધી હશે. તેમણે કશું ખરાબ કર્યું હશે એવું હું માની શકતો નથી. એટલે હું તેમને પ્રેમ કરું છું તેમનું સમ્માન કરું છું. મારી ચેતનામાં રહેલા તમામ શુભ ભાવોથી પેદા થતું શ્રેષ્ઠ કર્મ અને તેનું શ્રેષ્ઠ ફળ હું મારા પૂર્વજોને સમર્પિત કરું છું. હું મારી આસપાસ રહેલા તમામ ને વચન આપું છું કે, હું દરેક ક્ષણે મારા આત્મા સાથે સંવાદ માં રચ્યો-પચ્યો રહીશ. મારો આત્મા કહેશે તેમ તમારી સાથે મારા અને તમારા સહઅસ્તિત્વનો ન્યાય કરીશ. પણ હું ક્યારેય તમારો ઉદ્ધારક બનવાની કોશિશ નહિ કરું. કેમ કે હું જાણું છું મારી પાસે જેવો સુંદર આત્મા છે એવો સુંદર માર્ગદર્શક આત્મા તમારી પાસે પણ છે. હું માત્ર એવું ઈચ્છી શકું છું કે તમારું અને મારું સહઅસ્તિત્વ અને જીવન શાંતિપૂર્વક, આનંદદાયક રીતે, કોઈ પણ અવરોધ કે અડચણ વિના સફર કરે. તેમ છતાય તમારામાંથી કોઈને હું ક્યારેય સમજાયો નહિ કે મારા વિચારો અને કર્મો તમારી સાથે મળતા નથી તો ફિકર ના કરશો. હું માત્ર મને સમજવા માટે જ આ પૃથ્વી પર આવ્યો છું. મને પ્રકૃતિએ ખાસ વિશિષ્ટ કાર્ય માટે સર્જ્યો છે. મને એ ખબર નથી કે મારે કયું કાર્ય કરવાનું છે. મારે મારા સર્જનના હેતુ એટલે કે, એ કારણ સુધી પહોચવાનું છે. તમે મને એ જ ક્ષણે વિના વિચાર્યે રત્તીભર દુઃખ અનુભવ્યા વગર મને સ્વતંત્ર મૂકી દો કેમકે મેં તમને લોકોને મારાથી સ્વતંત્ર કર્યા છે. હું પ્રાર્થના કરું છું તમે પણ સ્વતંત્ર થાઓ... મુક્ત થાઓ..

- વિજય મકવાણા

April 20, 2020

વિજ્ઞાન વિશે એક મઝાની વાત...

By Vijay Makwana  || 16 April 2020

Science versus Religion

વિજ્ઞાન વિશે એક મઝાની વાત હોય તો એ છે કે, વિજ્ઞાન હંમેશા ટીકાઓ માટે
અને ચર્ચાઓ માટે તૈયાર રહે છે. એના માં ખુલ્લાપણું ખુબ છે. એ બંધિયાર
નથી. દુનિયામાં ઘણી શક્તિઓ એવી છે કે જે વિજ્ઞાન ને પણ ધર્મ બનાવવાની
મથામણ કરે છે. પણ વિજ્ઞાને પોતે પોતાના માટે એક નિયમ બનાવ્યો છે. પોતાના
નિયમો સાર્વજનિક હોવા જોઈએ અને તેની સાર્વજનિક ચર્ચા થવી જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણે આઇન્સ્ટાઇન ના નિયમોમાં ત્રુટી છે તે જોઈ શકીએ છીએ. કારણ કે, આઇન્સ્ટાઇન ના નિયમને જૂઠા સાબિત કરતા બીજા સાયન્ટીફીક પેપર્સ આપણી પાસે હાલ મોજુદ છે. દરેક વ્યક્તિ અહીં ગણિત શીખી શકે છે. અને એ પણ બિલકુલ નવીનતમ ગણિત. તે મોનોગ્રાફ વાંચી શકે છે. આર્ટીકલ વાંચી શકે છે. વિજ્ઞાનસભાઓમાં જઈ શકે છે. બીજા વિજ્ઞાનીકો સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરી શકે છે અને પોતાનું સત્ય તારવી શકે છે. આ ખુલ્લાપણું વિજ્ઞાનની અમોઘશક્તિ છે. જેની સામે ધર્મ વિકલાંગ બની જાય છે. ધર્મ હંમેશા બંધિયાર રહ્યો છે. તેમાં પરિવર્તનની કોઈ શક્યતા નથી. તેના નિયમો કેમ આવ્યા તે કાયમ રહસ્ય રહ્યાં છે. કેમ કે ધર્મના નિયમ વિષે સાર્વજનિક ચર્ચા થવાનો સંભવ શક્ય નથી. નિયમ સામે શંકાઓ નથી થઇ એટલે તે બદલાયા નથી. ધર્મના નિયમો અફર છે કેમ કે તેને એક પ્રકારે આદરથી જોવામાં આવે છે. કેમ કે તેના પર ઈશ્વરનો માર્કો લગાવવામાં આવે છે. જેથી તે નિયમ હંમેશને માટે એક રહસ્ય બની જાય છે. અને એટલે જ ધાર્મિક શિક્ષણ વિકૃત બની ગયું છે. ધર્મના સત્તાધીશો જે અનુયાયીને સમજાવે તે તેમના માટે આખરી શબ્દ હોય છે. કોઈ સામાન્ય વ્યક્તિ તે નિયમને પડકારી નથી શકતો કે તેનું સાચું અર્થઘટન નથી કરી શકતો..

~ વિજયમકવાણા

July 31, 2018

સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ

By Jigar Shyamlan ||  Written on 5 May 2018


રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.

આપણે રાજનીતિક ક્રાન્તિ કરીને હુકમરાન બનવાના દિવાસ્વપ્નો જોઈયે છીએ. બહુજન અને બહુ સંખ્યક સમાજને રાજનીતિક ક્રાન્તિ કરીને સત્તાધારી બનવું છે.
દરેકને ક્રાન્તિ કરવી છે, પણ આ ક્રાન્તિ ક્યારે, કઈ રીતે, કોના દ્વારા અને ક્યા સાધન વડે લાવી શકાશે તે બાબતે સ્પષ્ટ નથી. આપણાં ક્રાન્તિના ખ્યાલો સ્પષ્ટ નથી. લોક આંદોલન અને ક્રાન્તિ એ બન્ને વચ્ચે ભેદ છે. આંદોલન ક્ષણિક આવેગનુ પરિણામ છે જ્યારે ક્રાન્તિ લાંબાગાળાના ચિંતન અને રણનિતીનુ પરિણામ. 
કોઈપણ જડ વ્યવસ્થાને ધરમૂળથી સદાને માટે બદલવા માટેની ધીમી પણ મક્કમ કવાયત એટલે જ ક્રાન્તિ. ક્રાન્તિનો જન્મ મસ્તિષ્ક થાય છે અને અંત હ્યદયથી, પણ આપણે આંદોલનને ક્રાન્તિમાં ગણાવી નાખવા ઉત્સુક છીએ.
રાજનીતિક ક્રાન્તિ એ પ્રભાવશાળી શબ્દ છે. જે દેખીતી રીતે જ વર્ચસ્વ અને પાવર તેમજ શક્તિ સાથે સંકળાયેલો છે. 
એક વાત સ્પષ્ટ છે કે રાજનીતિક ક્રાન્તિ એ માત્ર એક રિઝલ્ટ છે જે સામાજીક અને ધાર્મિક ક્રાન્તિની પરિક્ષા આપ્યા સિવાય પ્રાપ્ત થવાનું નથી. રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
આ વાત સાથે કેટલાક સંમત હશે અને કેટલાક સંમત નહી હોય. જે સંમત ન હોય તેઓને બાબા સાહેબને વાંચવાની ભલામણ કર્યા વિના અન્ય ઉપાય નથી.


હવે પછીના તમામ વિચાર બાબા સાહેબના છે. 
"સામાન્ય રીતે ઈતિહાસ એ પ્રસ્તાવને સમર્થન આપે છે કે રાજનીતિક ક્રાન્તિઓ હંમેશા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ પછી જ થઈ છે.
લૂથર દ્વારા શરૂ કરવામાં આવેલ ધાર્મિક સુધાર યુરોપના લોકોની રાજનીતિક મુક્તિ માટે અગ્રદૂત હતું. ઈગ્લેન્ડમાં પ્યૂરિટનવાદને કારણે રાજનીતિક સ્વતંત્રતાની સ્થાપના થઈ. પ્યૂરિટનવાદે જ નવા વિશ્વની સ્થાપના કરી. પ્યૂરિટનવાદે જ અમેરીકી સ્વાતંત્રતા સંગ્રામ જીત્યો હતો. પ્યૂરિટનવાદ એક ધાર્મિક આંદોલન હતું.
આ જ વાત મુસ્લિમ સામ્રાજ્યોના સબંધમાં પણ સાચી છે. આરબ રાજનીતિજ્ઞો સત્તા બન્યા એ પહેલા મોહમ્મદ પયગંબર સાહેબ દ્વારા આરંભાયેલ સંપૂર્ણ ધાર્મિક ક્રાન્તિમાંથી પસાર થયા હતા.
ત્યાં સુધી કે ભારતીય ઈતિહાસ પણ એ જ નિષ્કર્ષનું સમર્થન કરે છે. ચંદ્રગુપ્ત દ્વારા સંચાલિત રાજનીતિક ક્રાન્તિની પહેલા ભગવાન બુધ્ધની ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી. શિવાજીના નેતૃત્વમાં રાજનીતિક ક્રાન્તિ પણ મહારાષ્ટ્રના સંતો દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક સુધારા બાદ જ થઈ હતી.
શીખોની રાજનીતિક ક્રાન્તિની પહેલા ગુરૂ નાનક દ્વારા કરવામાં આવેલ ધાર્મિક અને સામાજિક ક્રાન્તિ થઈ હતી.
અહીં વધુ દ્રષ્ટાંત આપવા જરૂરી છે. આ દ્રષ્ટાંતોથી એક વાત પ્રગટ થઈ જશે કે મન અને આત્માની મુક્તિ જનતાના રાજનીતિક વિસ્તાર માટેની પ્રથમ જરૂરીયાત છે."
(बाबा साहब आंबेडकर संपूर्ण वाग्ड्मय खंड -1, पेज नं- 61 & 62)
બસ.. હવે હુકમરાન સમાજ બનવા કે બનાવવાની ખેવના રાખનારા લોકોએ પોતાના ઘરોની દિવાલો પર જઈને એક વાત સ્પષ્ટ રીતે દેખાય તેમ લખી નાખવી જોઈયે કે રાજનીતિક ક્રાન્તિ રૂપી રિઝલ્ટ મેળવવા માટે પહેલા સામાજીક અને ધાર્મિક ક્રાન્તિ રૂપી પરીક્ષામાં પાસ થવું ફરજિયાત છે.
- જિગર શ્યામલન

July 21, 2018

"लाल सलाम" भी अब "राम नाम की नाव" पर सवार हो चुका है

By Vishal Sonara 

हाल हि मे खबरें आई थीं की केरल की कम्युनिस्ट सरकार अपने राज्य मे रामायण महीना मनाने जा रही है और बहोत जोरो से उसकी तैयारियां चालु है. अब छवि बदलने की कोशिश में है ये लोग, वो अब बोलने वाले है की कार्ल मार्क्स जो भी कह कर गए पर अब तो हमें भी भगवान पर विश्वास है...!!!
बहोत से लोग ये खबर सुनकर आचंबीत हो गए और अपनी प्रतिक्रिया देने लगे. 
इसी कम्युनीस्टो ने पीछले दिनो अछुतो को मंदिर मे पुजारी बनाकर पेश किया था. बाद मे उन्ही अछुत पुजारीयों पर हमले भी हुए थे वो बात लोग भुल जाते है. अगर धर्म अफिम है तो फिर क्यो अफिम पीलाई जा रही है ये बात लोग पुछते तक नही है इनलोगो को...

कुछ जागरुक लोगो का कहना था की कम्युनिस्ट लोग तो धर्म मे मानते नही है फिर ये सब क्या है. पर उन्हे असली बात पता ही नही है. कम्युनिस्ट लोग अपने धर्म को कभी भी नफरत नही करते. सब दिखावे की बाते है. कम्युनिस्ट लीडर्स के लाल कपडो के नीचे की जनेउ अकसर दीख ही जाती है. वामपंथियों का कहना है की अब लोगों के बीच 'असली राम' और 'असली रामायण' को लाया जाएगा. संध ने गलत व्यख्या कि है. आज तक संघ बता रहा था अंग्रेजो और मुगलो ने गलत व्यख्या कि है अब ये लाल सलाम वाले लोग भी "राम नाम की नाव" पर सवार हो चुके है और बताएगे की पिछला वाला सब गलत था अब हम सुनाते है सही क्या है...!!!! बस लोगो को सब अपने हिसाब से कथा कहानीयां सुनाई जाएगी और देश मे बढ रही गरीबी बेरोज़गारी की बात कोई नही करेगा.

और भारत की जनता भावनाओं मे बहकर ईन सब बदमाशीयों को चुपचाप सहन करती रहेगी. क्यों की 85% भारतीय जनता का कोई प्रतिनिधित्व नही है, और जो है उस प्रतिनिधित्व को खुद उन्होने ही खत्म सा कर दिया है. लोगो को अपने अदली मुद्दो पर जागृत होना पडेगा तभी कुछ परिवर्तन आएगा.

कुछ लोगो को ये सब नया लग रहा है पर बाबा साहब और रामासामी पेरीयार ने तो बहोत पहले हि ये सब कह दिया था. आंबेडकर और पेरीयार की विचारधारा को ठीक से जानने वाले ये पूरी बदमाशी पहले से ही पहचानते है. जब तक लोग असली बहुजन नायको को पढना नही शुरु करेगे तब तक ये सब ऐसे ही भारत कि जनता को उल्लु बनाते रहेगे. एक जाएगा दुसरा उसी विचारो को लेकर नई पटकी पढाने आ जाएगा, जनता वहीं की वहीं रहेगी...

- विशाल सोनारा


Facebook Post :

July 04, 2018

पढीए स्वामी विवेकानंदने जातिवाद कर रहे ब्राह्मणो को क्या कहा

By Vishal Sonara || written on 27 March 2018


And to the Brahmins I say, "Vain is your pride of birth and ancestry. Shake it off. Brahminhood, according to your Shastras, you have no more now, because you have for so long lived under Mlechchha kings. If you at all believe in the words of your own ancestors, then go this very moment and make expiation by entering into the slow fire kindled by Tusha (husks), like that old Kumarila Bhatta, who with the purpose of ousting the Buddhists first became a disciple of the Buddhists and then defeating them in argument became the cause of death to many, and subsequently entered the Tushânala to expiate his sins. If you are not bold enough to do that, then admit your weakness and stretch forth a helping hand, and open the gates of knowledge to one and all, and give the downtrodden masses once more their just and legitimate rights and privileges."

- Swami Vivekananda (Complete Work of Swami Vivekananda, Vol 3, Chapter : THE RELIGION WE ARE BORN IN) 

Translation of the above para in Hindi Volume :
ब्राह्मणों से में कहना चाहता हूं कि तुम्हारा जन्मगत तथा वंशगत अभिमान मिथ्या है, उसे छोड़ दो. शास्त्रों के अनुसार तुम मे भी अब ब्राह्मणत्व शेष नही रह गया, क्योंकि तुम भी इतने दिनों से मलेच्छ राज्य (मुगल-अंग्रेज शासन) में रह रहे हो. यदी तुम लोगों को अपने पूर्वजों की कथा में विश्वास है तो जिस प्रकार प्राचीन कुमारील भट्ट ने बौद्धो के नरसंहार करने के अभिप्राय से पहले बौध्दो को शिष्यत्व ग्रहण किया पर अंत में उनकी हत्या के प्रायश्चित के लिए उन्होंने तुषाग्नी मे प्रवेश किया, उसी प्रकार तुम भी तुषाग्नी में प्रवेश करो. यदी ऐसा न कर सको तो अपनी दुर्बलता स्वीकार कर लो. और सभी के लिए ज्ञान का दरवाज़ा खोल दो और पददलित जनता को उनका उचित एवं प्रकृत अधिकार दे दो. 
- स्वामी विवेकानंद, ( विवेकानंद साहित्य, पंचम खंड 1973, पेज नं 348)

In this post, there is Not a single word of Mine.

स्वामी विवेकानंद और गौरक्षक दल

By Vishal Sonara || written on 28 March 2018


एक बार एक गौरक्षा से जुडी संस्था का एक प्रचारक स्वामी विवेकानंद से गौरक्षा के लिए दान लेने के लिए मीला. उन दोनो के संवाद के कुछ अंश :

विवेकानंद : मध्य भारत में एक भयानक अकाल पडा है. भारत सरकार ने नौ लाख भूखे लोगों की मौत का आंकडा दिया है। क्या आपकी संस्था ने अकाल के इस मुश्किल समय में पीडीत लोगों की मदद करने के लिए कुछ किया है?
गौ रक्षक : हम अकाल या अन्य संकटों के दौरान मदद नहीं करते हैं यह संस्था केवल गौ माता के संरक्षण के लिए स्थापित कि गई है.

विवेकानंद : अकाल के दौरान लाखों लोगों की मृत्यु हो गई है और बहोत से हमारे अपने ही भाई बहन मौत के समीप पहुंच गए है, क्या तुम ये नही सोचते की उनको इस आपदा मे खाना पहुंचाकर मदद करनी चाहिए??
गौ रक्षक : नहीं. ये अकाल मनुष्यो के कर्मो के कारण पडा है, उनके पाप के कारण पडा है. "जैसी करनी,वैसी भरनी" प्रकार की घटना है.
(ये सुनकर विवेकानंद को बहोत गुस्सा आया, पर गुस्से पर काबु कर के उन्होने कहा)

विवेकानंद : मुजे उन संस्था और संगठनो के लिए जरा सी भी संवेदना नही है जो अपने ही भाई बहनो को भुख से मरता देखे. ये संस्था पीडीतो को एक मुठ्ठी धान भी न दे रहें हो पर पशु पंखीओ को बचाने के लिए ढेर सारा खाना देने को तैयार हो. मुजे नही लगता कि ऐसी संस्थाओ से समाज का कुछ भला भी होता होगा.
यदि आप कर्म की यह दलील देते हैं कि मनुष्य अपने कर्म के कारण मर रहे हैं, तो वो एक स्थापीत तथ्य बन जाएगा कि इस दुनिया में किसी भी चीज़ के लिए प्रयास या संघर्ष करना बेकार है; और फिर तो आप के पशुओ को बचाने के काम का भी कोइ मतलब नही है.
और आप के कार्य के संदर्भ मे कहना चाहुंगा की ऐसा भी कह सकते है की गाय माता भी अपने कर्मो के कारण कसाई के पास मरने के लिए पहुंच रही है, और हमे भी इस कर्म के मामले मे कुछ नही करना चाहिए. 

गौरक्षक ने थोडी व्याकुलता से कहा : हां आप जो भी कह रहे है वो सच है पर शास्त्रों का कहना है कि गाय हमारी माता है.
विवेकानंद (मुस्कराते हुए) : हां , यह गाय हमारी माता है,वो मे समजता हु, गाय के अलावा और कौन ऐसे कुशल बच्चो को जन्म दे सकता है??

इतना कहकर स्वामी विवेकानंद ने उस गौरक्षक को पैसा देने से मना कर दिया और साथ मे ये भी कहा की "मै एक सन्यासी हु, मेरे पास आपको देने के लिए पैसे नही है पर अगर होते भी तो मै उन पैसो से मनुष्यो की सेवा करता . हमे मनुष्यो को सब से पहले बचाना है. सभी को खाना, शीक्षा और आध्यात्म मिलना ही चाहिए. इस के बाद अगर कुछ पैसे बचते है तो मे बाकी कि चीजो पर खर्च कर सकता हुं"

विवेकानंद के नाम पर हमे बहोत सी बाते जानने को मीलती है पर इस प्रकार की क्रांतिकारी बातो का प्रचार रुक सा गया है. और जो विवेकानंद को जानते भी नही ठीकसे वो विवेकानंद के अनुयायी होने की बात कर रहे है . ऐसे लोगो के लिए ये एक प्रयास था. 
- विशाल सोनारा

Ref.
Book :Talks with Swami Vivekananda 
Published by "Advaika Ashrama"

June 20, 2018

કૂતરાનો ધર્મ


By Raju Solanki  || 08 April 2018


મહેસાણાના પાંચોટ ગામે ‘માઢની પાટી કુતરીયા ટ્રસ્ટ’ના નામે 21 વીઘા જમીન ગામના પટેલોએ કૂતરાઓ માટે ફાળવી છે. એક વીઘાની રૂ. 3.5 કરોડ કિંમત છે. જમીનમાં થતી ખેતીની તમામ આવક સિત્તેર કૂતરાઓને આપવામાં આવે છે. કૂતરીયા એટલે કૂતરીઓ માટે ફાળવાતી જમીન. છગન પટેલ ટ્રસ્ટના પ્રમુખ કહે છે કે વિચાર જીવદયામાંથી પ્રગટ્યો છે.

આ દેશમાં માણસો ભિખારી છે અને કૂતરા કરોડપતિ છે. દલિતો, ભૂમિહીન ખેતમજુરો જમીન માટે વલખાં મારે છે અને કૂતરાઓ જલસા કરે છે. આ છે સાચું હિન્દુત્વ. ખરેખર તો કૂતરાઓના નામે ભ્રષ્ટાચાર કરવાની આ યુક્તિ જ છે.
(ટાઇમ્સ ઑફ ઇન્ડીયા, તા. 8 એપ્રિલ, 2018ના એક અહેવાલના આધારે)

March 03, 2018

આ તે આપણી કેવી માનસિકતા...?

By Jigar Shyamlan ||  1 March 2018 at 08:55 





આપણે ખુદને માણસ ઓળખાવીએ છીએ, પૃથ્વી પર સૌથી સુસંસ્કૃત અને સભ્ય હોવાનુ ગૌરવ પણ લઈએ છીએ પણ આ તે આપણી કેવી માનસિકતા...?

એક બાજુ આપણે જેને હોળીમાતા કહીએ છીએ અને બીજી બાજુ એજ માતાને સળગાવવાનુ અમાનવીય કૃત્ય પણ કરીએ છીએ.


હોળી....! 
ઓહ....! સોરી હોળી માતા..!
ક્યાંક વાંચેલુ છે કે માતાના ચરણોમાં જ ખરૂ સ્વર્ગ છે. બીજુ પણ એક વાંચેલુ કે જયારે ઈશ્વરને એવુ લાગ્યુ કે દુનિયામાં તમામ લોકો સુધી પહોંચીને પ્રેમ વરસાવી શકાય એમ નથી એટલે ઈશ્વરે માતાનુ સર્જન કર્યુ. ચાહે માનવ હોય કે જાનવર પણ માતા તો માતા જ હોય છે.

આપણે ખુદને માણસ ઓળખાવીએ છીએ, પૃથ્વી પર સૌથી સુસંસ્કૃત અને સભ્ય હોવાનુ ગૌરવ પણ લઈએ છીએ પણ આ તે આપણી કેવી માનસિકતા...?

એક બાજુ આપણે જેને હોળીમાતા કહીએ છીએ અને બીજી બાજુ એજ માતાને સળગાવવાનુ અમાનવીય કૃત્ય પણ કરીએ છીએ.

હુ જ્યારે જ્યારે પણ હોળી જોઉં છું ત્યારે મને લાકડા, ધાસ, છાણાંઓના ઢગલાને બદલે એક નિર્દોષ સ્ત્રી નો જ ભાસ થાય છે. સમસ્ત નારી જાતિના અપમાન સમી આ ધટનાને ઉત્સવ તરીકે ઉજવવાની માનસિકતામાંથી બહાર આવવુ જોઈયે.

લોકો હોળી પ્રગટાવે છે ત્યારે એક સ્ત્રી પર થતો અત્યાચાર નજર સામે ખડો થઈ જાય છે. 
અગ્નિનુ કામ છે બાળવાનું, અગ્નિ પોતાના સંપર્કમાં આવનારી દરેક વસ્તુ, વ્યક્તિને બાળી જ મૂકવાનો. 
કારણ કોણ સાચુ અને કોણ ખોટુ..?
કોણ પાપી કોણ પુણ્યશાળી..? 
કોણ નિર્દોષ કોણ અપરાધી...? 
એવો અગ્નિને કોઈ વિવેક નથી હોતો. તમે જાતને ગમે તેટલા પુણ્યશાળી માનતા હોવ, ખુદને ભગવાનના માણસ માનતા હોવ. જીવનમાં જાણ્યે અજાણે કોઈ પાપ ન કર્યુ હોય તો પણ અગ્નિના સંપર્કમાં આવશો તો કંઈ એ તમને છોડી નહી દે એ તો તમને બાળી જ મૂકશે.

હવે એક વાત સમજવા જેવી કે બે માણસોને સાથે સળગાવવામાં આવે અને એમાંથી એક માણસ સળગીને રાખ બની જાય અને બીજો હેમખેમ બહાર આવે એ વાત માન્યામાં આવે ખરી..???

શું જે તે વખતે હોળીકાને આ રીતે જાહેરમાં સળગાવી હશે ત્યારે લોકોને હોળીકાની જીવ બચાવવા કરેલ ધમપછાડા અને કરૂણા સભર ચીસો સંભળાઈ જ નહી હોય.

પરંતુ કદાચ ધર્મ આપણને એવા સવાલ કરવાની પરવાનગી નથી આપતો...!

આપણે જાતને શિક્ષીત ગણતા હોય તેમજ તર્ક અને બુધ્ધી જેવી વસ્તુ આપણામાં હોય તો. સ્વાભાવીક આપણને એક સવાલ થવો જોઈયે કે શા માટે એક સ્ત્રીને વિના વાંકે અને એ પણ સૂર્ય આથમતા અંધારાના સમયે સળગાવી મૂકવામાં આવી હતી..?

હા.. એક વાત ખરી કે જ્યારે પણ ચાલાક અપરાધી કોઈ અપરાધ કરે ત્યારે એ ધટના બહાર ન આવે એ માટે સૌથી પહેલા એ પૂરાવાઓનો નાશ કરવાનુ કામ કરે છે. પૂરાવા સળગાવી દેવા એ ચાલાક અપરાધીઓ દ્વારા શોધી કાઢેલ સૌથી હાથવગીને સરળ રીત છે સદીઓથી..

અને એક વાત ખાસ કોઈ પણ ધટના પર લોકો શંકા કરે કે એની પર સવાલ પેદા કરે એ પહેલા એ ધટનાને ધર્મ સાથે જોડી દો એટલે લોકોની શત્રમારી નજરમાં હોળીકાને બાળવાની ધટના એક જબરજસ્ત કાવતરાથી વિશેષ કંઈ નથી.

ખરેખર આપણે ખુદને માણસ ગણતા હોઈએ અને પૃથ્વી પર સૌથી સભ્ય સંસ્કૃતિ હોવાનુ ગૌરવ લેતા હોઈએ તો એક સ્ત્રીને બાળી મૂકવાની આવી અમાનવીય ધટનાઓના ઉત્સવની ઉજવણી બંધ કરવી જોઈયે.
- જિગર શ્યામલન

February 28, 2018

એક્ષક્યુઝ મી એથેઇસ્ટ...

By Rushang Borisa   || 27 February 2018



ન્યાય અને નૈતિકતા ની સ્થાપના માટે સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાના પાયાઓ જરૂરી છે. જે-તે ધર્મની સ્થાપના માનવસમાજ ને અરાજકતામાંથી બહાર નીકાળી એક વ્યવસ્થાનું માળખું ઉભું કરવા જરૂરી હતી .એક્ચ્યુઅલી હતી નહીં ;છે...કારણ કે આ માનવમગજની કુદરતી ભેટ છે.

આંબેડકરે ધર્મ,સંસ્કૃતિ અને સમાજ ઉપર સૈકડ઼ોં પુસ્તકો વાંચ્યા હતા, માત્ર વાંચ્યા નહીં સમજ્યા હતા ; તલસ્પર્શી બુધ્ધિપહોચ વડે પોતાના લખાણોમાં આ વિષયે અનેક વખત ધ્યાન દોરવાના પ્રયત્નો પણ કર્યા. જે-તે ધર્મ ની શરૂઆત ચાલે પુરાતન હોય કહેવાતા નાસ્તિકો કે સેક્યુલર્સ અત્યારના સમયમાં ધર્મનો છેદ ઉડાવે ;છતાં ધર્મનું જે મિશન-વિઝન હોય છે તે તત્વજ્ઞાન પ્રેરિત હોય છે; પુરી રીતે જર્જરિત નથી હોતું. તેથી વિપરીત આ વિઝન જે-તે ધર્મને પરિસ્થિતિ મુજબ સ્થિતિસ્થાપક બનાવી સનાતન કરે છે.

તત્વજ્ઞાન જયારે મનુષ્ય અને સમાજ ઉપર મંતવ્યો રજૂ કરે ત્યારે એક ય બીજી રીતે "સમાનતા,બંધુતા અને સ્વતંત્રતા" ને ક્યારેય અવગણી ના શકે. આંબેડકરે વિશ્વના તમામ પ્રચલિત ધર્મોનો ગહન અભ્યાસ કર્યો હતો. ખામીઓ-ખૂબીઓ જણાવી ધર્મો ઉપર ટિપ્પણીઓ કરી હતી. તમે જેટલી આંબેડકરની રચનાઓ વાંચવાનું રિપીટ કરો તમને એક નાનું પણ નવું પાસું જાણવા મળશે; જે પહેલા ચુકી જવાયું હોય.

આંબેકરે વિશ્વના બિગ ફોર કહેવાતા ૪ ધર્મો ને "સમાનતા,બંધુતા અને સ્વતંત્રતા" ની સાપેક્ષે વિભાજીત કર્યા હતા; અને પોતાના નિષ્કર્ષ ઉપર વિશ્લેષણાત્મક રજુઆત કરી હતી. ચાલો આ વિભાજનને જાણીયે...

ઈસાઈ ધર્મ :- અહીં સમાનતા અને બંધુતા છે ;પણ સ્વતંત્રતા નથી.
ઇસ્લામ ધર્મ :- અહીં પણ સમાનતા અને બંધુતા છે; પણ સ્વતંત્રતા નથી.
હિન્દૂ ધર્મ:- અહીં સમાનતા,સ્વતંત્રતા અને બંધુતાની સ્પષ્ટ ગેરહાજરી છે.
બૌદ્ધ ધર્મ:- અહીં સમાનતા,બંધુતા અને સ્વતંત્રતાનો સમન્વય છે.

સામ્યવાદીઓ ધર્મને માનવજીવનના દુશ્મન કહે છે. આંબેડકરે સામ્યવાદીઓ ઉપર ફિલોસોફિકલ પ્રહારો કર્યા હતા. જેમ કે સામ્યવાદ કહે છે કે રાજ્ય/રાષ્ટ્રનું અસ્તિત્વ નાશ પામવું જોઈએ અને સત્તાનું કેન્દ્રીકરણ શ્રમિકોના હાથમાં જવું જોઈએ. આંબેડકર કહે છે કે જો રાજ્યનું અસ્તિત્વ ના રહે તો તેની જગ્યા કોણ લેશે? કોઈ પણ વ્યવસ્થા જયારે તૂટે છે ત્યારે અરાજકતા ફેલાય છે; તે અરાજકતા માત્ર રાજકીય સત્તાના કેન્દ્રીકરણ વડે અંકુશમાં ના આવી શકે. અરાજકતાનો અંકુશમાં રાખવા ધર્મ ની સ્થાપના જરૂરી છે.

ધીરે ધીરે મારી નાસ્તિકતા(?) પણ લિબરલ બની રહી છે. જેમ જેમ મનોવિજ્ઞાન ઉપર વાંચન વધારું છું તેમ તેમ ધર્મનું મહત્વ પુનઃ સમજાતું જાય છે.

એક્ષક્યુઝ મી એથેઇસ્ટ...

February 26, 2018

अब समय आ गया है मंदीरो का संपुर्ण राष्ट्रीयकरण कर दीया जाये

By Jigar Shyamlan ||  14 February 2018 at  9:16am 


यदी भारत के सभी मंदीरो का राष्ट्रीयकरण कर दीया और उसकी सारी संपत्ती को राष्ट्रीय संपत्ति घोषित कर दीया जाये तो ईन्सान को मंदीर में जाने की जरुरत ही नही पडेगी..!!

आप सबको यह बात एक पहेली जैसी लगेगी। भला मंदीर का राष्ट्रीयकरण करने से और संपत्ति को राष्ट्रीय संपत्ति घोषित कर देने से यह कैसे संभव हो सकता है..??

आईए ईस बात को कुछ विस्तार से समझने का प्रयास करे।

लेकीन ईस से पहले मै आपसे कुछ सवाल पूछना चाहुंगा, जिसका जवाब देना है। यदी आप सवाल को समझलेंगें तो जवाब भी मिल ही जायेगा।

मेरा पहला प्रश्न है कि ईन्सान मंदीर में क्यो जाता है..??

जितने लोग होंगे उतने ही जवाब ईस प्रश्न पर मिलेंगें। क्योकि मंदीर जाने के लिये हर ईन्सान की भिन्न भिन्न मंशा होती है। भिन्न भिन्न आशाये होती है। भिन्न भिन्न मांगे होती है।

(१). स्वास्थ्य संबंध में
(२). अच्छी शिक्षा के सबंध में
(३). भौतिक सुख सबंध में 
(४). सामाजिक प्रतिष्ठा सबंध में

मतलब यह चार परिबल है जिसकी कामनाये ईन्सान को मंदीर मे जाने के लिये प्रेरीत करती है।

फिर कोई अच्छे स्वास्थ्य की प्राप्ति के लिये जाता होगा। कोई अपनी कुछ बिमारी दूर करने के लिये जाता होगा। अच्छी शिक्षा प्राप्त हो सके उसके लिये यहां जायेगा। कोई पढाई में अच्छे नंबर पा ने की कामना करेगा। भोतिक सुख का सीधा सबंध पैसे और दौलत से जूडा है। ईस हिसाब से जिस के पास नौकरी नही वो नौकरी मांगेंगा। जिसका धंधा है वोह धंधे में बढोतरी की कामना करेगा।

अब यह सारी अलग अलग कामनाओ की पुतिँ के हेतु मंदीर में जानेवाला ईन्सान युं ही नही जाता होगा। वो अपने साथ मंदीरो में चढाए जानेवाले चढावा, पुजा की सामग्री और अंत में दानपेटी में डालने के लिये अपनी हैसीयत के अनुसार दान यांनि कि पैसा भी ले कर जायेगा।

अब ईतनी सारे ईन्सान होगें तो बहोत सारी कामनाये होंगी। और बहोत सारी कामनाये होंगी तो सीधी बात है मंदीरो में उसके हिसाब से दान भी आयेगा। मतलब किसी की भी कामना पुरी हो या न हो दान आने की प्रक्रिया कभी रूकेगी नही।

अब मंदीरो का राष्ट्रीयकरण कर के, उसकी सारी संपत्ति को राष्ट्रीय संपत्ति घोषित कर के और वो सारी संपति को आरोग्य, शिक्षा, स्कील डेवलपमेन्ट एवंम रोजगार उपलब्धी और सामाजिक अधीकारीता के क्षेत्र में लगाया जाये तो सभी क्षेत्रो में और बेहतर सुविधाये समाज के हर वगँ को मिल सकती है।

ईस से क्या फायदा होगा..

1. आरोग्य के क्षेत्र में यह पैसा लगाने से स्वास्थ्य विषय सेवा में बढोतरी होगी। हर गांव में आरोग्य सेवा का विस्तार होगा। लोगो को सरलता से हर प्रकार की अच्छी स्वास्थ्य सेवा मिलेगी।

2.  शिक्षा के क्षेत्र मे यह पैसा लगाने से स्कुल, कोलेज और अन्य शिक्षा सबंधी नये ईन्स्टिट्युट खुलेंगें। अच्छी और बेहतरीन शिक्षा के लिये ज्यादा पैसा खचँ नही करने पडेगें। गरीब से गरीब छात्र भी पढ सकेगें।

3.  स्कील डेवलपमेन्ट और रोजगारी क्षेत्र मे यह पैसा लगाया जाये तो काफी अच्छे परिणाम आ सकते है। नये छोटे उधोगो को काफी बढावा मिलेगा। जिससे रोजगार के नयी संभावना बढेगी।

4.  ऐसा करने से ईन सब क्षेत्रो में फायदा तो होगा ही पर सबसे बडा फायदा देश के टेक्स पेयर्सँ को होगा। क्योकि मंदीरो की संपत्ति राष्ट्रीय संपत्ति घोषित कर के वो संपत्ति शिक्षा और आरोग्य सेवा को और बेहतर बनाने के लिये सरकार लगायेगी तो फिर ईन क्षेत्रो के हेतु टेक्स नही बढाना पडेगा। जब टेक्स कम होंगे तो मंहगाई भी कम होगी। महंगाई कम होगी तो हर एक को रोटी मिलेगी। धीरे धीरे खुशहाली आयेगी।

मंदीरो का राष्ट्रीयकरण करने से। मंदीरो की संपत्ति राष्ट्रीय संपत्ति घोषित कर के उसको राष्ट्रनिमाँण में लगाने से यह सब संभव हो सकता है। और यह सब संभव होगा तब किसी के पास कोई कामना नही रह जायेगी और जब किसीकी कोई कामनाये ही नही होंगी तो सीधी सी बात है मंदीरो में जाना अपने आप ही बंध हो जायेगा।

February 13, 2018

પુસ્તકપરિચય : The Myth Of The Holy Cow

By Rushang Borisa   || 12 February 2018



પુસ્તકપરિચય 

નામ : "The Myth Of The Holy Cow"
લેખક: ઇતિહાસકાર "દ્વિજેન્દ્ર ઝા"

હિન્દૂ સંસ્કૃતિમાં ગાય એ કદાચ આપણી માતા કરતા પણ ઉંચો દરજ્જો ભોગવી રહી છે. ગાય હિન્દૂ ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. તેને લઈને એ હદે પ્રચાર થાય છે કે તેના રક્ષણ માટે સૈકડ઼ોં હિંસા પણ ઉચિત ઠરે. ઘણા સાચા-ખોટા પ્રચાર વડે હિંદુઓનું બ્રેઈન વોશ કરવામાં આવે છે.

પણ શું ગાય ઐતિહાસિક રીતે પૂજનીય ધાર્મિક પશુ હતું? આ સવાલનો જવાબ ઇતિહાસકાર આપણા "ભવ્ય ભૂતકાળ" માં છુપેલ સંદર્ભો અને પુરાવાઓ વડે આપી "ના" કહે છે.તેથી વિપરીત ગૌમાંસ આર્યોનું પ્રિય ભોજન હતું તેવું નિષ્કર્ષ નીકળે છે!

આ સંદર્ભોને વેદિકકાળ,અનુ-વેદિકકાળ,જૈન-બૌદ્ધ કાળ, અનુ-બૌદ્ધકાળ, બિનધાર્મિક ગ્રંથો તેમજ આદિ શંકરાચાર્ય પછીના સમય પ્રમાણે તબક્કાવાર ચકાસીએ.

✴ ઋગ્વેદમાં ઇન્દ્રને રીઝવવાની ઋચાઓ છે. જેમાંની કેટલીક ઋચાઓ આખલાના માંસ વડે ઇન્દ્રને રીઝવે છે.અન્ય ઋચામાં ઇન્દ્ર ૧૦૦ ભેંસોને આરોગી જાય છે તે વર્ણન છે. એટલું જ નહીં; ઘોડા,બળદ,આખલા,ગાય,ઘેટાં વગેરે પશુઓની બલિનું વર્ણન ઋગ્વેદમાં જોય શકાય છે.લગ્ન સમયે ગાયની બલિ ચડાવવાની પ્રથા પણ નજરે ચડે છે.[ઋગ્વેદ.૧૦.૬૮,૧૦.૨૮,૧૦.૨૭,૬.૧૭,૮.૪૩,૧૦.૯૧,૧૦.૧૬ વગેરે] દૂધ,ઘી,ગૌમાંસ,પશુમાંસ વગેરે વેદિક દેવોના રોજિંદા ખોરાક હતા.

✴ અનુ-વેદિકકાળ...
બ્રાહ્મણા અને સંહિતા પૂર્વ અનુ-વેદિક બ્રાહ્મણગ્રંથો ગણાય છે;જે મૂળભૂત રીતે વેદોનું વિસ્તરણ છે.તૈત્તરીય સંહિતામાં ૧૮૦ પ્રકારની પશુબલિ અને પશુ-માંસનું વર્ણન છે.તૈત્તરીય સંહિતા.૬.૧.૭ માં ગાય બલિનું વિસ્તૃત વર્ણન છે. રાજસૂયા અને વાજપેય યજ્ઞ માટે ગાયની બલિ ઉત્તમ ગણાતી. શતપથ બ્રાહ્મણા મુજબ મારુત દેવને પ્રસન્ન કરવા ગૌમાંસ ચડાવાતું.તૈત્તરીય બ્રાહ્મણા ગાયને શુદ્ધ ભોજન કહે છે,અગત્સ્ય યજ્ઞમાં ૧૦૦ બળદોની બલિ આપે છે તેના વખાણ કરે છે.આ ગ્રંથોમાં વિસ્તારમાં પશુબલિનું વર્ણન છે ;જે મુજબ અગ્નેયદ્યેય યજ્ઞની તૈયારી માટે ગાય નું સ્થાન નક્કી કરે છે, અધ્વર્યુ (મુખ્ય કર્તા)પદ્ધતિસર પ્રાણીઓના અંગો કાપે છે. ગાયની બલિ માંગતા યજ્ઞને ગોસવ યજ્ઞ કહેવાતો. ઘોડાની બલી માંગતો અશ્વમેધ યજ્ઞ ઉચ્ચ કક્ષાનો યજ્ઞ ગણાતો.

ગૃહસૂત્રોમાં પણ પશુબલિનું સમર્થન જોઈ શકાય. રુદ્ર માટે આખલાની બલિ સારી કહેવાતી.અપસ્તંબ ધર્મસુત્રની શ્રાધ્ધવિધિમાં બળદ નું માંસ ખવાતું.પરાશર ધર્મસુત્ર મુજબ મૃત્યુ પછીના ૧૧માં દિવસે બ્રાહ્મણો માટે માંસ પીરસવામાં આવતું.

✴ પાશ્ચાત્ય ધર્મગ્રંથો...
મહાભારત,સ્મૃતિ,પુરાણો વગેરે સાપેક્ષે પોસ્ટ-વેદિક ગ્રંથો માનવામાં આવે છે. તેમાંના ઘણા જૈનીસ્મ અને બુદ્ધિઝમના સમકાલીન રહ્યા છે; તો કેટલાક પોસ્ટ-બુદ્ધિસ્ટ સમયના છે.
મનુસ્મૃતિએ ગાયને પવિત્ર જાહેર કરી નહતી.તેથી વિપરીત કેવા પશુઓનું માંસ ખાદ્ય છે અને કેવા પશુઓ અખાદ્ય છે તેનું વર્ણન છે.મનુસ્મૃતિ મુજબ યજ્ઞમાં પશુબલિ કરનાર યજમાન અને બલિ ચડનાર પશુ બન્ને સ્વર્ગ પ્રાપ્ત કરે છે.યાજ્ઞવલ્કય સ્મૃતિ મજબ બ્રાહ્મણના સ્વાગત હેતુ બળદને કાપી તેનું માંસ પીરસવું જોઈએ.બૃહસ્પતિ સ્મૃતિ મુજબ ધાર્મિક નિયમો અનુસાર માંસ આરોગવામાં કોઈ અધર્મ નથી.

✴ મહાભારત ,રામાયણ અને પુરાણો...
મહાભારત મુજબ શ્રાધ્ધવિધિમાં ગાયના માંસથી ૧૨ મહિના સુધી પિતૃઓ તૃપ્ત રહે છે.દ્રૌપદી જયદ્રથ અને તેના સાથીઓને ૧૫ પ્રકારના હરણના માંસ પીરસવાની વાત કરે છે. પાંડવો હરણનો શિકાર કરી પ્રથમ ભાગ બ્રાહ્મણોને આપે છે અને બાદમાં તેને આરોગે છે.[મહાભારત.૩.૫૦] રાજા રતિદેવ હજારોની સંખ્યામાં ગાયોની બલિ ચડાવી ગૌમાંસ બ્રાહ્મણોને દાન કરે છે;બ્રાહ્મણોને આ રાજા અતિપ્રિય હોય છે. એવું કહેવાય છે કે પશુઓના રક્તથી ચર્મવતી નદી નો જન્મ થયો.(અત્યારની ચંબલ નદી) અનુશાસનપર્વમાં નારદ જે સામગ્રીઓ બ્રાહ્મણને દાન કરવાનું કહે છે તેમાં માંસ નો પણ ઉલ્લેખ છે.[મહાભારત.૧૩.૬૩]

રામાયણ મુજબ દશરથે પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો ત્યારે ૩૦૦ પશુઓની બલિ ચડાવી હતી.વનવાસ ભોગવતા રામે જયારે ઝૂંપડી બનાવી ત્યારે ગૃહપ્રવેશની વીધીહેતુ કાળિયારની બલિ ચડાવી હતી.હનુમાન જયારે સીતાને રામનું વિરહદુઃખ જણાવે છે ત્યારે ઉમેરે છે કે દુઃખી રામ માંસ પણ ખાતા નથી.

વિષ્ણુપુરાણ અનુસાર ઘોડા,બકરી,હરણ,ઘેટાને શ્રાધ્ધવિધિમાં ખાવા ગુણકારી છે.માર્કેન્ડય પુરાણ કહે છે કે ધાર્મિક ક્રિયા હેતુ માંસાહાર કરવાથી પાપ લાગતું નથી. પરશુરામ કહે છે કે બ્રહ્માએ પશુઓનું સર્જન ભોજન માટે કર્યું છે; તેથી પ્રયાપ્ત માત્રામાં શિકાર કરવાથી પાપ થતું નથી.

✴ બુદ્ધિઝમ અને જૈનીસ્મ...
બુદ્ધ અને મહાવીર ને અહિંસાના જનક માનવમાં આવે છે. પરંતુ બૌધ્ધો અને જૈનો પણ માંસાહાર કરતા હતા તેના સંદર્ભો હયાત છે. બુદ્દિસમ મુજબ વૈદ્યની સલાહ,કુદરતી રીતે મૃત્યુ પામેલ પશુ, પશુ હત્યા થઇ છે તેવી શંકા ના હોય તેવા કારણજનક કિસ્સાઓમાં માંસાહાર ઉચિત છે.એટલે કે બુદ્દિસમ અહિંસક મધ્યમમાર્ગ રૂપે માંસાહારની મંજૂરી આપતું હતું.
ચુસ્ત શાકાહારી ગણાતું જૈનીસ્મ પણ પ્રારંભના તબક્કામાં માંસાહારથી મુક્ત નહતું. અચરંગ સૂત્ર મુજબ જો ભિક્ષુ અજાણતા માંસનો ભિક્ષા રૂપે સ્વીકાર કરે તો તેને નકારી ના શકે. વિપાકસૂત્રમાં મૌસમી માંસાહારનું વર્ણન છે. કલ્પ ભાષ્ય(૬ સદી) કહે છે જે પ્રદેશમાં માત્ર માંસાહાર જ થતો હોય ત્યાં ભિક્ષુએ પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઇ ભોજન કરવું જોઈએ.હરિભદ્રસૂરિ (૮ સદી) કહે છે કે પ્રાચીન જૈન ભિક્ષુઓ દાનમાં મળેલ માંસ આરોગતા હતા.એટલે કે જૈનીસ્મ પણ અપવાદ નહતું.

✴ આયુર્વેદ...
ચરક,વાગ્ભટ્ટ,સુશ્રુત વગેરેના ગ્રંથો આયુર્વેદ તરીકે ઓળખાય છે. આ તમામ પ્રાચીન વૈદ્યોએ માંસાહારના રોગપ્રતિકારક ગુણો દર્શાવેલ છે. ચરકસંહિતામાં ૨૮ પ્રાણીઓની યાદી છે જેમનું માંસ ગુણકારી છે. સુશ્રુત સંહિતામાં ૧૬૮ પ્રકારનું માંસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાવ્યું છે. એટલું જ નહીં, કેટલાક રોગની સારવાર માટે ગૌમાંસને પ્રાથમિકતા આપી છે. સુશ્રુત તો એટલે સુધી કહે છે કે ગર્ભવતી સ્ત્રીએ ભાવિ બાળકના સ્વાસ્થ્ય માટે આખલાનું માંસ ખાવું જોઈએ.

✴ સાહિત્યિક રચનાઓ...
કાલિદાસ,ભવભૂતિ વગેરેની રચનાઓ બિનધાર્મિક શ્રેણીની છે.મહાભારતની જેમ કાલિદાસ પણ મેઘદત્ત કાવ્યમાં રતિદેવે કરેલ ગૌબલીઓને વર્ણવે છે.ભવભૂતિ (૭ સદી) ની રચના મહાવિરચિત્ર માં વસિષ્ઠ ક્રોધિત પરશુરામને શાંત કરવા વાછરડાના ભોજનનું પ્રલોભન આપે છે. શ્રીહર્ષ (૧૨ સદી) એ પોતાની રચના નૈષધચિત્રમાં લગ્ન સમયે થતા ગૌમાંસ સહિતના માંસાહારને બતાવ્યા છે. કુમારિલ ભટ્ટ અને આદિ શંકરાચાર્યે વેદિકપશુબલિનો બચાવ કર્યો હતો.

____________________________________

ગાયની “પવિત્ર“ ભ્રમણાને દૂર કરવા આટલા સંદર્ભો પૂરતા છે. પુસ્તકમાં અનેક સંદર્ભો હોય, તમામ જણાવી શકું તેમ નથી. પણ અહીં એક એવો વૈજ્ઞાનિક પુરાવો છે જે પ્રાચીન પશુબલિનો દાવો સાચો સાબિત કરે છે. એચ.ડી.સાંકળિયા નામક પુરાતનશાસ્ત્રીએ સૈકડ઼ોં સદી પૂર્વેના મળેલ વિવિધ પશુઓના હાડકાઓ ઉપર સંશોધન કર્યું હતું; જેમાં પશુ ઉપર તીક્ષણ હથિયાર વડે પ્રહાર થયા હોય તેવા નિશાનો મળી આવ્યા હતા. ખાસ કરીને ગાય/આખલાને મળતા હાડકાઓમાં તેવા નિશાનો સાફ જોવા મળ્યા. એટલે કહેવાતા સતયુગ-દ્રાપરયુગમાં ગૌમાંસ મુખ્ય ભોજન હશે.

લેખકે વિવિધ સંદર્ભો વડે સાબિત કર્યું છે કે ગાય પ્રાચીન સમયમાં પવિત્ર નહીં, પણ સ્વાદિષ્ટ પશુ હતું. જો કે કેવી રીતે ગાય પવિત્ર બની તેનો જવાબ જાણવા મળતો નથી.છતાં પોસ્ટ-બુદ્ધિસ્ટ ગ્રંથોમાં નિયમો આધીન માંસાહાર ઉપરનું નિયંત્રણ દેખી શકાય છે. સમય જતા પશુહિંસાને પાપ ને દરજ્જો મળ્યો ;પણ તે લઘુપાતકની શ્રેણીમાં હતું ,મહાપાતક નહીં.(લઘુપાતક એટલે નાનું પાપ , મહાપાતક એટલે મોટું પાપ) આ કોયડાનો વિસ્તારમાં અર્થપૂર્ણ જવાબ આંબેડકરે આપેલ છે.

જો કે આપણા ભવ્ય ઇતિહાસમાં ગાયનું શું સ્થાન હતું તેનો ચોક્સાઈથી જવાબ અહીં જાણી શકાય છે.

January 31, 2018

माथे तीलक हाथ जप माला जग ठगने कु स्वांग बनाया....

By Vishal Sonara || 31 January 2018


 "माथे तीलक हाथ जप माला जग ठगने कु स्वांग बनाया." 
 - सद्गुरु रविदास जी महाराज 


शिरोमणी श्री रविदास जी कहते है कि, “कोई व्यक्ति जिसने माथे पर तिलक लगाया है और हाथ में माला जप रहा है उसने समाज को ठगने के लिए ढोंग रचाया है, वह ठग है.”

इस प्रकार अपनी सभी रचनाओ मे उन्होने पाखंड और आडंबरो को आडे हाथ लिया था. माथे का तिलक और हाथ मे माला केवल पाखण्ड का चिह्न और चोर बाजारी है. इस प्रकार का दिखावा समाज को धोखा देने का साचन मात्र है और कुछ नही.

दुख कि बात ये है की आजकल हम देखते है कि खुद रविदास जी महाराज की माथे तिलक और गले मे माला डाले फोटो फैलाई जा रही है. और साथ मे उनके जिवन के बारे मे गलत कहानीया फैलाई जा रही है ,वैग्यानीक दृष्टीकोण से जिसका कोइ मोल नही है. 
रविदास जी महाराज एक क्रांतिकारी व्यक्ती थे और उन्हे गौतम बुद्ध की ही तरह बहुजन समाज के एक पथदर्शक की तरह देखना चाहिए. चमत्कारो को उनसे जोड कर उनके विचारो की महानता को हमे कम नही करना चाहिए. उनके लिए राम का मतलब था मनुष्य मात्र मे बसा जीव था, जीसे वो अपनी बानी मे भी बहोत बार कह चुके है की मेरे लिए राम का मतलब दशरथ का पुत्र नही है पर वो है जो पुरी दुनीया मे समाया हुआ मानविय तत्व है.

हमारे देश मे पाखंडीयों की अनोखी परंपरा रही है किसी भी महान विचारधारा को खत्म करने के लिए पहले वो लोग उनसे मुकाबला करते है पर बाद मे पता चल जाए की इस विचारधारा के सामने वो हार सकते है तो उन्हे बाद मे उस महान विचारधारा का गुनगान गाने मे लग जाते है. गुनगान गाते गाते वो लोग चमत्कार और अवैग्यानीक बातो को फैलाते रहते है और लोगो के दिमाग मे भरते रहते है. और बाद मे विचारधारा के मुल विचारो को खत्म कर दिया जाता है. ये ही संत रविदार , कबीर और बहोत से संतो के साथ किया गया है.

आज हम देख रहे है की आरएसएस और कोंग्रेस के लोग आंबेडकर की भक्ति मे लगे हुए है और उनको पुजने का दिखावा कर रहे है. ये वो ही पाखंडी लोग है जो इस प्रकार विचारधारा को खत्म करने का काम करते है. ये उनका मनुवाद ही है और तरीका भी पुराना है सिर्फ हमे समजना होगा.

हमे SC ST OBC समाज के महानतम विचारको के सच को जानना होगा. चमत्कारो को ज्यादा भाव न दिये बीना मुल विचारो को उजागर करना होगा तभी लोगो के दिमाग से अग्यानता का जो अंधकार है वो दुर होगा.

संत रविदास जी के क्रांतिकारी विचारो को घर घर तक पहुंचा कर उन के बारे मे फैलाए जा रहे चमत्कारो को नकार कर ही हम उन्हे सच्ची श्रद्धांजली दे सकते है.

महान संत शिरोमणी श्री रविदास जी के पावन जन्मदिवस पर आपको और आपके परिवार के सभी सदस्य को मेरी तरफ से बधाई एवं हार्दिक शुभकामनायें .

- विशाल सोनारा

December 05, 2017

ધર્મ અને લોકોની વૈચારિક ક્ષમતા

By Jigar Shyamlan ||  29 November 2017 at 10:38 




ધર્મ તેમજ ધર્મને લગતી તમામ ક્રિયાઓ મૂળ તો માનવનું શોષણ કરવા માટે બહુ ચતુરાઈથી વિકસાવેલ ટેકનિક છે, પછી તે ધર્મ હિન્દુ હોય, મુસ્લિમ હોય કે પછી ખ્રિસ્તી.
દરેક ધર્મ પોત પોતાની રીતે દૈવી શક્તિના પ્રચાર કરે છે. 
હિન્દુ હોય તો ભગવાન કે ઈશ્વર, 
મુસ્લિમ હોય તો અલ્લાહ કે પીર, પયગંબર 
અને ખ્રિસ્તી હોય તો ગોડ કે જીસસ.
મુળ ધર્મ તો માણસનું અવિરત શોષણ કરતા રહેવા બનાવેલ એક પાખંડ જ છે તેમાં બહુ જ ચતુરાઈથી ઈશ્વર, અલ્લાહ, ગોડ જોડી દેવામાં આવ્યા છે, જેથી ધર્મનો કોઈ વિરોધ ન કરી શકે.
દરેક માણસ પોતાની બુધ્ધીના બારણાં બંધ કરીને સતત ધર્મ અને તેની પાછળ જોડાયેલ ઈશ્વર, અલ્લાહ અને ગોડની આ ટેકનિકની પાછળ આંખો બંધ રાખીને જોડાયેલો રહે તે માટે માણસમાં જ જોવા મળતા બે માનવીય લક્ષણોનો ભરપુર ફાયદો ઉઠાવવામાં આવ્યો છે.
આ બે માનવીય લક્ષણો એટલે એક ડર કે ભય અને બીજુ લાલચ કે લાલસા..
આ ડર અને લાલચ બે પરિબળ એવા છે જે માણસને ધર્મ અને ધર્મ દ્વારા પેદા કરાયેલ ક્રિયાકાંડ તેમજ ઈશ્વરીય માન્યતાઓની પાછળ ઘેંટાની જેમ ચાલવા ફરજ પાડે છે.
જો તમે હિન્દુ છો અને પુજા પાઠ, હોમહવન કરો છો, રોજ મંદિરોમાં જાવ છો મતલબ તમે કાં તો ડરેલા છો કાં તો તમને કોઈ લાલચ છે. જો તમે મુસ્લિમ છો અને નમાજ પઢો છો, મજારો પર માથુ ટેકવવા જાવ છો મતલબ તમે પણ આ ખૌફનો શિકાર છો. આ વાત ખ્રિસ્તીઓને પણ એટલી અને તેવી જ લાગુ પડે છે.
આ તમામ બાબતો પર કોઈ તકઁશીલ વિચાર વિમશઁ કે સવાલ જવાબ ન જ થઈ શકે તેવો માહોલ બનાવવામાં આવ્યો છે. આસ્થા કે શ્રધ્ધાના પરદા પાછળ ચાલી રહેલ પાખંડને ઉજાગર કરવા માટે સવાલો પૂછવા પર જબરજસ્ત પ્રતિબંધ છે.
આવા સવાલ કરનારા કાં માર્યા જાય છે કાં તિરષ્કૃત કે બહિષ્કૃત કરવામાં આવે છે.
વિવિધ ધર્મ અને તેની માન્યતાઓ માણસની વૈચારિક ક્ષમતાને વિકસાવતી નથી પણ કૂંઠીત કરે છે. 
આ બધા પરિબળોને કારણે પૃથ્વી પર પેદા થતુ દરેક બાળક પેદા થતાની સાથે જ એક હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બની જાય છે પણ એક માનવ બની શકતુ નથી.
- જિગર શ્યામલન

November 07, 2017

શારીરીક ગુલામીથી પણ બદ્તર હાલત હોય તો એ છે માનસિક ગુલામી

By Jigar Shyamlan ||  07 Nov 2017 


દરેક ધમઁ અને સંપ્રદાયોમાં વિવિધ ક્રિયાકાંડ અને ઈશ્વરીય અસ્તિત્વ એક જાતનો એવો હેવી ઓવરડોઝ છે જે માણસ સદાય ઘેન અને તંદ્રાયુક્ત અવસ્થામાં રહે તે માટે આપવામાં આવ્યો છે.

આ ડોઝ ક્લોરોફોમઁ કરતા પણ ભયંકર છે. કારણ ક્લોરોફોમઁ તો માત્ર અમુક સમય સુધી જ માણસના શરીરને બેભાન બનાવી દે છે.. પણ આ ઈશ્વરીય અસ્તિત્વનો ડોઝ માણસને આજિવન બેભાન બનાવી રાખે છે.

એવુ કહેવાય છે શારીરીક ગુલામીથી પણ બદ્તર હાલત હોય તો એ છે માનસિક ગુલામી..

કારણ સાફ છે.. શારીરીક ગુલામીમાં શરીર, હાથપગ અને માત્ર તમારી શારીરીક તાકાત પર બીજાનો પ્રત્યક્ષ કબજો હોય પણ માનસિક ગુલામીમાં તમારા મગજ, વિચારો પર પરોક્ષ કબજો હોય છે. માનસિક ગુલામી એટલે શારીરીક તાકાત હોવા છતાં કંઈ નહી કરી શકવાની દુબઁળતા..નિબઁળતા. એટલે જો તમે માનસિક રીતે આઝાદ નથી તો તમે આઝાદ હોવા છતાં ગુલામ જ છો. કારણ માનસિકતા પર કબજો એટલે સવઁસ્વ પર વિજય..
આ અવસ્થાએ માણસને એટલો નિબઁળ બનાવી દીધો છે કે એ સવાલો પુછવાની, તકઁ કરવાની શક્તિ ગૂમાવી ચૂક્યો છે.
જયારે તમે તકઁ કરવાનું અને સવાલો પુછવાનુ છોડી દો છો ત્યારથી તમે એક માનવ નહી પણ યંત્રમાનવ બની જાવ છો. એક એવો યંત્રમાનવ પોતાના શરીરમાં બીજાએ ઈન્સ્ટોલ કરેલ પ્રોગ્રામ આધારે ચાલે છે.

દરેક ધમઁ અને તેમાં ઈશ્વરની ધારણા પર આસ્થા.., યકીન.., શ્રધ્ધા..., ભરોસો કે વિશ્વાસ કરતા પહેલા શંકા અવશ્ય કરો.
કારણ આનું સજઁન સમાજ પર પ્રભાવ જમાવવા માટે મથતા લોકો દ્વારા કરવામાં આવ્યું છે. સમાજને એક રીતે માનસિક ગુલામ બનાવી શકાય એ માટે.
શંકા કરતા શીખો.... તકઁ કરતા શીખો, દરેક વાતોને વિના પરીક્ષણ માનવાની ભુલ ન કરો.

મંદિરમાં જઈ હાથ જોડતા પહેલા...,
મસ્જિદમાં જઈ નમાઝ અદા કરતા પહેલા....,
ચચઁમાં જઈ પ્રેયર કરતા પહેલા...,
આ બધુ શા માટે..????? એવો પ્રશ્ન એકવાર તો જાતને પુછો.
આ બધુ કરવાથી સુખી થવાતુ હોત તો દુનિયામાં કોઈ દુ:ખી ન હોત.
આપણાં બાપા કે દાદા આવું કરતા હતા એટલે આપણેય એવુ કરવાનું આવી વૃત્તિનો ત્યાગ કરો.
કારણ સમજણ વિકસાવવા માટે ની સૌથી સરળ રીત છે સવાલો કરવા અને તેના જવાબ ખોળવા..
માટે સવાલ કરો અને જવાબો ખોળો.
- જિગર શ્યામલન

September 30, 2017

धम्म चक्र परिवर्तन दिन 14 अक्टूबर को ही है, दशहरा से हमे क्या मतलब???

By Vishal Sonara || 30 Sep 2017 


डॉ भीमराव आंबेडकर ने 14 अक्टूबर 1956 को बौद्ध धम्म का स्वीकार किया था. हमारा धम्म चक्र परिवर्तन दिन भी वो ही दिन है. अभी दशेरा पर जो लोग गलती से घम्म चक्र परीवर्तन दिन को मना रहे है वह गलती कर रहे है और इस बात को सम्राट अशोक से जोड रहे है. सम्राट अशोक ने कब क्या किया उस का कोइ औथेंटीक रेकोर्ड अवेलेबल नही है. आंबेडकर साहब का है. तो हमे ज्यादा जोर कीस दिन पर देना है वह बताने की बात नही है. 
1956 मे बाबा साहब कि मृत्यु हुई , वह 1950 से बुद्ध जयंती मनाते आये है. कभी भी उन्होने अशोक विजया दशमी का जीक्र नही कीया है. ना ही अपने धर्म परीवर्तन के वख्त किया है. उन्होने बहोत सी किताबे लीखी , बहोत भाषण दीये अशोक विजयादशमी का जिक्र तक नही है. 

23 सीतंबर 1956 को प्रेस ट्रस्ट ओफ ईंडीया को दिए एक ईंटर्व्यु मे आंबेडकर साहब ने बताया था की 14 अक्टूबर 1956 को रविवार और दशेरा के दिन वह धर्म परीवर्तन करने वाले है. उन्होने अशोक विजया दशमी नही बोला और नाही कभी कहा. 15 अक्टुबर के दो कलाक के भाषण मे भी ऐसा कोइ जीक्र तक नही है. जो व्यक्ती इस देश के इतिहास का इतना अभ्यासु रहा है उस से ये बात  छुट नही शकती ये बात ध्यान मे रहे. 

पहले आंबेड्कर साहब को बुद्ध जयंती पर ही हिंदू धर्म को छोडना था पर जो लगभग हर साल (1956) मे महीने मे आता है. पर कुछ संजोगो के कारण वह उस दिन ना कर सके थे. बाद मे हमारे ज्यादा लोगो को अपना काम धंधा छोड्कर नागपुर जाने मे बहोत कम दिक्कत हो और ज्यादा आर्थीक नुकसान ना हो इस कारण रविवार को पसंद किया गया. और ये एक संजोग ही हो सकता है कि उस दीन दशेरा भी था. 

आंबेडकर साहब ने अपने भाषणो और लेखो मे भी नागपुर को क्यो पसंद किया उस पर स्पष्टता की है पर इस दिवस को पसंद करने पर ऐसा कभी नही कहा कि ये अशोक विजया दशमी है उस के कारण इस दिन को पसंद किया गया है. 

तिसरे दिन 16 अक्टूबर 1956 मे भी उन्होने इसी प्रकार के एक कार्यक्रम मे हिस्सा लीया और भाषण भी दिया पर वहा पर भी उन्होने ऐसा कोइ जीक्र तक नही किया. 

26/27 अक्टूबर 1956 को प्रबुद्ध भारत समाचार पत्र मे  14 अक्टूबर 1956 के दिक्षा कार्यक्रम का विशेषांक प्रसिद्ध किया गया उस अंक मे कार्यक्रम का विस्तार से वर्णन किया गया और फोटोग्राफ्स , मीनट टु मीनट का घटनाक्रम प्राप्त है उस मे भी अशोक विजयादशमी से संबंधीत कोइ भी सुचना मीलती नही है. 

दिक्षा लेने के बाद आंबेडकर 52 दिनो तक जिवित थे. इन दिनो के दौरान भी एक बार भी इन्होने ये कहा या लीखा नही है. 

ब्राह्मणीकल केलेंडर के अनुसार दशेरा और आंबेडकर का धम्म चक्र परिवर्तन दिन दोनो अलग अलग दिन पर आता है. हमे उन के केलेंडर को फोलो करने कि जरुरत क्या है ये समज मे नही आ रहा है. बाबा साहब हमे ब्राह्मणीकल हथकंडो से छुडाना चाहते थे और हम उन्ही मे उलझे हुए है. 

आंबेडकर ने लिखे ग्रंथ बुद्ध और उनका धम्म मे उन्होने प्रस्तावना मे हि लिखा है कि बुद्ध धम्म पर क्लीयर और कंसीस्टंट स्टेट्मेंट के लिये उन्होने ये ग्रंथ लीखा है. उन का लिखा हम पढते नहि है और प्रवर्तमान कथा वार्ता के सहारे लोगो मे जागृती लाने मे हमारा समय और बुद्धीमत्ता वेस्ट कर रहे है. 

सम्राट अशोक से कोइ अपत्ती नही है पर उन का इतिहास एक अलग ही परीकल्पना है. उस का सहि आकलन किसी ग्रंथ मे नही है. हम अपने महापुरुषो के कार्य को जानने और सहि परीकल्पित करने के बजाय ऐसी बातो को ले कर बैठ जाते है जिसका भीमराव आंबेडकर के आंदोलन और जीवन के परीपेक्ष मे कोइ महत्व नही होता. 

( Send me Your Thoughts via Twitter @TheVishalSonara )









September 08, 2017

ગૌરી લંકેશ હત્યા : વાણી સ્વાતંત્ર્ય જોખમમાં


सर कलम होंगे अब यहाँ उनके,
जिनके मुँह में ज़ुबान बाकी है.


                બેંગલોરમાં એક વરિષ્ઠ પત્રકાર અને કાર્યકર્તા ગૌરી લંકેશની હત્યા કરવામાં આવી..બેંગલોર પોલીસ કમિશનર ટી સુનીલ કુમારે જણાવ્યું હતું કે, "કુલ સાત ગોળીઓ તેમના પર છોડાઈ હતી, જેમાં ચાર લક્ષ્ય ચૂકી ગયા હતા અને ઘરની દીવાલ તોડી હતી, ત્રણ બુલેટ્સે તેમની છાતીમાં બે અને એક કપાળમાં વાગી હતી...
                ન્યુઝલોન્ડ્રી સમાચાર સાથેની એક મુલાકાતમાં, લંકાશે કહ્યું હતું કે  "દુર્ભાગ્યે, આજે માનવ અધિકારોના સમર્થનમાં અને નકલી એન્કાઉન્ટર સામે આવાજ ઉપાડનાર કોઈ પણ વ્યક્તિને માઓવાદી સમર્થક તરીકે ઓળખવામાં આવે છે."
તેમણે કહેલું કે "હિન્દુત્વની રાજનીતિ અને હિન્દુધર્મના અભિન્નન અંગ એવા જ્ઞાતિવાદ અંગેની મારા દ્વારા થયેલી ટીકા ના કારણે મારા ટીકાકારો મને "હિન્દુદ્વેષી" તરીકે વર્ણવે છે. પણ હું જાતિવાદ ના ભેદભાવ ની અસલિયત ઉજાગર ચાલુ રાખવું મારી બંધારણીય ફરજ ગણું છું" .   . . તેઓ કન્નડ પત્રકારત્વની નવી બ્રાન્ડ લાવ્યા હતા, તેણીએ 'ગૌરી લંકેશ પત્રિકા' નામની કન્નડ સાપ્તાહિક ચલાવી હતી. તેમના પિતાની જેમ, જે જાણીતા કન્નડ લેખક હતા.. તે એવા એક જૂથનો હિસ્સો હતો જે કોમી સંવાદિતા માટે કામ કરે છે. તેના મંતવ્યોને ડાબેરી અને હિન્દુ વિરોધી ગણવામાં આવતા.

          ભારતમાં માનવઅધિકાર કાર્યકર્તાઓ, સરકાર સામે અવાજ ઊઠાવનારઓ , સત્ય ને ઉજાગર કારનાર પત્રકારો અને સ્વતંત્ર સંપાદકો ની હત્યાનો જે દોર ચાલી રહ્યો છે તેમાં ગૌરી લંકેશ તાજેતરમાં ભોગ બન્યા...  બસ્તર, છત્તીસગઢમાં માનવ અધિકારના ઉલ્લંઘનની જાણ કરવાનો પ્રયત્ન કરનાર માલિની સુબ્રમણ્યમને ધમકીઓ, ધાકધમકીનો સામનો કરવો પડ્યો હતો.. યુપીના શાહજહાંપુરમાં જગેન્દ્રસિંહજીવતા સળગાવી દેવાયા હતા. ગયા વર્ષે સિવાન, બિહારમાં હિંદુસ્તાન ટાઇમ્સના રાજદેવ રંજનની હત્યા કરવામાં આવી હતી.
         લંકશે હિંદુત્વવાદી આતંકવાદની રાજનીતિ વિરુદ્ધ બોલવા માટે એમ એમ.કલબર્ગીનરેન્દ્ર ડાબોલકર અને ગોવિંદ પંસારે ની થયેલ હત્યા પછી, ભારતમાં નિર્ભીક પત્રકારત્વ કરવાના જોખમોને પણ વાચાળ કર્યા હતા.
હમણાં ફેસબુક પર એક મિત્ર રૂશાંગ બોરીશા એ સવાલ કરેલો કે "પત્રકાર ગૌરી લંકેશની હત્યા થી ભવિષ્યનું શું ચિત્ર ઉપજી શકે? હું વિચારવાનું શરૂ કરું છું ત્યારે કેમ જાણે વિચારતા જ અટકી જાવ છું... પણ બીજા કોઈ વિચારવા/વિશ્લેષણ કરવા સક્ષમ હોય તો જણાવે.કારણ કે બની શકે કે ધીમે ધીમે આમ્બેડકરવાદીઓ ઉપર પણ આવી જાય આ લોકો." 
બંધારણીય હકો-મૂલ્યો ખરેખર ખતરામાં આવી રહ્યા છે કે માત્ર મર્યાદિત હેતુ પૂરતું જ હશે?"

આપણી આજુબાજુમાં આવા કોઈ કર્મશીલો ને આવી કોઈ ધામધમકી કે કનડગત થાય તો આપણે કાયદાકીય શું કરી શકીયે અને એકમેક ને કેવી રીતે મદદરૂપ થઇ શકીયે તે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.. આપણી પાસે નીડર વક્તાઓ અને કર્મશીલો બહુ ઝાઝા નાથી.... એકપણ ની ખુવારી આપણ ને સેહજપણ પોસાય તેમ નથી.  








September 03, 2017

બાબા, સાધુ અને સાધ્વીઓ

By Dinesh Makwana  || 01 Sep 2017




ચારે બાજુ રામ રહીમની ચર્ચા ચાલી રહી છે. દરેક ચેનલ રોજ તેના જુદા જુદા કારનામા જાસૂસી પત્રકારત્વ ના નામે બતાવી રહી છે. કેટલાક વીડીયો યુ ટ્યુબ પર અપલોડ થઇ રહ્યા છે તેમાં સમાજને સુધારવા માટે બહુ લાંબા લચક લેકચર આપી રહી છે. દરેક કાર્યાલયોમાં, દરેક પાનના ગલ્લે, ચોરે ચટ્ટે માત્ર અને માત્ર રામ રહીમની ચર્ચા ચાલી રહી છે. પણ આ કિસ્સામાં શુ શીખવાનું છે, શુ શીખી રહ્યા છે, કેમ આમ થાય છે, આ પહેલો કિસ્સો નથી ને છેલ્લો પણ નથી. તેમ છતા આપણી માનસિક સ્થિતિ કેમ આમ જ રહે છે? વર્ષો પછી પણ ગુલામોની સંખ્યા વધતી કેમ જાય છે. કેટલાક પુસ્તકોના વાંચનને આધારે આના વિશે ચર્ચા કરુ છુ. શ્રધ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી દિવાલ છે તેના વિશે મે એક લેખ લખ્યો હતો તેથી તેના વિશે ચર્ચા કરીશ નહી.

સૌરભ શાહ ઇન્વેસ્ટીગેટીવ પત્રકાર છે. ૧૮૬૦ મા બનેલા બનાવને આધારે બોમ્બે હાઇકોર્ટ મા એક કેસ દાખલ થાય છે. કરસનદાસ મુળજી નામના વૈષ્ણવે જદુનાથ મહારાજ સામે કેસ  દાખલ કરે છે જે બહુચર્ચિત લાયેબલ કેસ તરીકે ગણાય છે. આ લાયેબલ કેસના તમામ કાગળો વાંચી તપાસીને સૌરભ શાહે 'મહારાજ' નામની નવલકથા લખી છે. પુષ્ટિ માર્ગના વૈષ્ણવ ના મંદિરને હવેલી કહે છે અને તેના પુજારી મહારાજ તરીકે ઓળખાય છે. આ મહારાજ ૧૮૬૦ મા કેવા કેવા કરતુતૌ કરે છે, કેવી સેકસ લીલા કરે છે. કેટલાક વર્ણનો વાંચીને અરેરાટી ઉપજે છે. મહારાજ પોતાના સેકસને શ્રીકૃષણની લીલા ગણાવે છે અને તેના દર્શનની પણ કિંમત માંગે છે. પણ જદુનાથ મહારાજને દોષિત જાહેર કરવામાં આવે છે. આટલા વર્ષો પછી હવેલી છે, મહારાજ છે અને તેના ભક્તો છે.

આની પાછળ મુળ ભારતની આર્થિક સ્થિતિ પણ તેટલી જ કારણભુત છે. જયા ૮૦ ટકાથી વધુ લોકોનું ભવિષ્ય સલામત ના હોય ત્યારે આ ભગવાનના ઢોંગી ચેલા પાસે આપણે આપણી સમસ્યાનું સમાધાન શોધીયે છે.

આશારામ વિશે લખ્યુ ત્યારે મારા કાકાનો દીકરો તેનો ભક્ત છે તે માનવા તૈયાર નહી. તેની દલીલ હતી કે આ ખ્રિસતી લોકોનું બદનામ કરવાનું કાવતરું છે. ભુજથી એક મિત્રએ મને આ વિશે કહ્યુ. મુંબઈથી પ્રવિણ સોલંકીએ કડક ભાષામાં કહ્યુ. મે કહ્યુ મારી કરતા સરકાર વધારે બુદ્ધિશાળી છે, કોર્ટ પણ છે તો પછી બે વર્ષથી અંદર કેમ છે. કોઇની પાસે જવાબ નહોતો.

પણ આપણે તર્ક  કરતા નથી. તમારી સમસ્યા નો ઉકેલ ખુદ ભગવાન નથી બતાવી શકતા તો આ તેમના ચેલા કેવી રીતે બતાવી શકે..

ઇશ્વર વિશેના લેખમાં મે બહુ સ્પષ્ટ કહ્યુ હતું કે કોઇ ઇચ્છતો નથી કે ઇશ્વર તેમની પાસે રહે કારણ કે તે એવું કોઇ કામ નહી કરી શકે જેને ઇશ્વર જોઇ શકે. ચોરી કરવી, જુઠુ બોલવું, વગેરે વગેરે. આપણે માત્ર આશીર્વાદ ઇચ્છીયે છે પણ આપણે શુ કરીયે છે તે ઇશ્વરને બતાવવા માંગતા નથી. બીજા દિવસે મંદિરમાં જઇને આપણે બે મિનિટ પશ્ચાત્તાપ કરીને ઇશ્વરને બેવકૂફ બનાવીયે છે. જો ઇશ્વરનુ ખરેખર અસ્તિત્વ હોય તો અને તમારા પાપ ને ભેગા કરીને સજા આપે તો એક દિવસ પણ તમે જીવીત રહી ના શકો. પણ આ શક્ય નથી અને આવુ થતુ નથી. આપણે કહેવાતા ઇશ્વરને રોજ બેવકૂફ બનાવતા રહીયે છે.

છેલ્લે ગયા રવિવારે મારી દીકરીએ કહેલી એક વાત કહી જે બધાની અને મારી આંખો ઉઘાડી નાંખે તેવી છે. તેણે કહ્યુ કે સંકલ્પ ટ્રસ્ટ મા રહીને જે બાળકોને તમે મદદ કરો છો તેમાં એવો તો કોઇ સ્વાર્થ નથી ને કે અમને( મારા દીકરા દીકરીને) કોઇ લાભ મળે, સારી નોકરી મળે. જો આવુ વિચારીને કામ કરતા હોય તો બંધ કરી દેજો કારણ કે અમે અમારી મહેનતથી શક્ય હશે ત્યાં સુધી આગળ વધીશું. કોઇના આશિર્વાદ થી અમારે આગળ વધવું નથી.

મારી પાસે શુ શબ્દો હોય?

દિનેશ મકવાણા
અજમેર રાજસ્થાન
૧/૯/૨૦૧૭

August 26, 2017

ધર્મ અને માનવી



"પથ્થરમાં ભગવાન છે એ
સમજાવામાં ધર્મ સફળ રહ્યો છે 
પણ, માણસમાં ભગવાન છે એ
સમજાવામાં ધર્મ નિષ્ફળ રહ્યો  છે!!"

આનુ મુખ્ય કારણ ધર્મના નામે ચાલતા ધતિંગ અને ધર્મના એજન્ટો બાકી દુનિયાનો એક પણ ધર્મ ખરાબ નથી ફ્રાન્સ ,જાપાન અને અમેરીકાના લોકો સ્વતંત્ર વિચારી શાંતિમય વાતાવરણમાં પોતે વિકસે છે કારણ એ લોકો ધર્મનુ સાચુ અર્થઘટન કરે છે જ્યારે ભારતમાં આપણે ધર્મના નામે મુદ્દાઓ ઉછાળીને પબ્લિસીટી મળે ,રુપિયા મળે અને ઉંચ સ્થાન મળે એ તરફનાં પેંતરા કરતા હોઈએ છીએ આ જ કામ હોય છે ધર્મના નામે ધતિંગ કરનાર લુખ્ખાઓનુ જે લોકોને માનસિક રીતે ઝકડી રાખે છે .. 

હુ હમણાં S.C. માં  GPSC માં પ્રથમ છે એવા વિમલક્રિતિ ચક્રવર્તીના ઘેર જુનાગઢ ગયો હતો જે ડેપ્યુટી કલેક્ટરમાં નિમણુક પામ્યા છે એ સ્વતંત્ર વિચારો અને બુધ્ધના નિરાકારી વિચારોમાં જ માને છે ,એમાં મુર્તી અને વ્યક્તિ પુજા નેકોઈ સ્થાન જ નથી..

જ્યારે આપણે બધા  તો કોઈ બાવો આવે ભલે એ સુકો અને ગાંજો ફુંકતો એની આરતી ઉતારીશુ અને ચરણોમાં જ પડીશુ અને એથી પણ વિશેષ એને જે કીધુ એ સુવર્ણ મોતી માની લઈને એના જ વિચારો તર્ક લગાવ્યા વગર ફેલાવીશુ આ એક પ્રકારે એક માનસિક બંધન જ છે ,એક પ્રકારે મેન્પાલિટી સેટ કરી દેવામાં આવી છે કે જે હરહંમેશ એક ભય ના ઓથાર નીચે જીવીએ..

જ્યારે ધર્મ ના ઓરીજનલ વિચાર અને સિધ્ધાંત ને વળગી ને આપણે જીવનમાં સ્વરીતે જીવશુ ત્યારે જ સંપૂર્ણ વિકાસ સાધી શકાશે અને નવી પેઢીને આજ વસ્તુ સમજવાની જરુર છે કે ગણપતિ ફાળો આપ્યા કરતાં કોઈને મદદ કરીએ તો એ અતિ ઉપયોગી નિવડશે જ્યારે ગણપતિ તો અંતે વિસર્જન કરીએ છીએ જેની હાલાત વિસર્જન પછી જોવાની કે દસ દિવસ પુજા કરી એમાંથી અચાનક ભગવાન ક્યાં ગયા બસ થોડી માનસિકતા જ બદલવાની જરુર છે જે આપણને ગુલામ રાખે છે અને જાતિવાદ નુ મુખ્ય કારણ પણ એ જ છે.


અસ્તુ !જય ભીમ



એ.પી.પાલનપુરી

August 14, 2017

"भगवान" का बुद्ध के संदर्भ मे अर्थ

By Sanjay Patel Bauddha || 11 August 2017 at 23:19


कई लोगों का प्रश्न है कि सभी बौद्ध लोग भगवान या ईश्वर को नहीं मानते तो फिर बुद्ध को भगवान क्यों कहते है ?

सबसे पहले भगवान शब्द का प्रयोग ही बुद्ध के लिए हुआ था, बुद्ध की फिलोसोफी को काउंटर करने के लिए बुद्धिज़्म के कई सारे शब्द हिन्दू शास्त्रों में प्रयोग किये गए और आज लोग यह समझ रहे है कि यह शब्द तो हिन्दू का है लेकिन वास्तव में बुद्धिज़्म में उसका अर्थ अलग है ।
आइए भगवान का बुद्ध के लिए क्या अर्थ है वह समझते है ...

पालि का भगवान अथवा भगवतं दो शब्दों से बना है – भग + वान,
पालि में भग मायने होता है – भंग करना , तोडना , भाग करना उपलब्धि को बांटना आदि और वान्‌ का अर्थ है धारण्कर्ता , तृष्णा आदि । यानि जिसने तृष्णाओं को भंग कर दिया हो वह भगवान्‌।

पालि ग्रंथों मे बुद्ध के लिये प्रयुक्त भगवान्‌ अथवा भगवा शब्द को परिभाषित करने के बहुत से उदाहरण है :

‘भग्गरागोति भगवा ’ : जिसने राग भग्न किया कर लिया वह भगवान

‘भग्ग्दोसोति भगवा ’ : जिसने द्धेष भग्न किया हो वह भगवान

‘भग्गमोहोति भगवा , भग्गमानोति भगवा , भग्ग किलेसोति भगवा , भवानं अंतकरोति भगवा म भग्गकण्ड्कोति भगवा ’..: जिसने मोह भंग कर लिया , अभिमान नष्ट कर लिया , क्लेष भग्न कर लिया , भव संस्कारों का अंत कर लिया , कंटक भग्न कर लिये वह भगवान्‌।

‘भग्गमोहोति भगवा’: मोह भग्न कर लिया , इस अर्थ में भगवान।

‘भग्गमानोति भगवा’ : अभिमान नष्ट कर लिया , इस अर्थ में भगवान ।

‘भग्गदिट्‌ठीति भगवा’ : दार्शिनिक मान्याताओं को भग्न कर लिया , इस अर्थ में भगवान्‌ ।

‘भग्गकण्डकोति भगवा’: कंटक भग्न किया , इस अर्थ में भगवान ।

‘भग्गकिलेसोति भगवा’: क्लेश , काषाय भग्न कर लिये , इस अर्थ में भगवान ।

‘भजि विभजि पविभजि धम्म्रतन्तिभगवा’ : भजि यानी जिसने धर्म रत्न का भजन किया , यानी सेवन , इस माने भगवान ।

ऐसे न जाने कितने उदाहरण हैं जिसमॆ भगवान शब्द का अर्थ संस्कृत के शाब्दिक अर्थ से बिल्कुल अलग दिखता है ।

पालि में एक सुत्त है :

इतिपि सो भगवा , अरहं , सम्मासम्बुद्धो,

विज्जाचरणसम्पन्नो सुगुतो लोकविदू ,

अनुत्तरो पुरिस सम्म सारथी सत्था देवमनुस्सानं , बुद्धो भगवति ॥

ऐसे जो अहर्त है , सम्यक्‌ सम्बुद्ध हैं , संपूर्ण जागृत हैं , लोभ , द्धेष और मोह से मुक्त ऐसे भगवन्‌ हैं , सर्वज्ञ हैं , ज्ञान और आचरण में परिपूर्ण हैं , सुगति प्राप्त हैं , वर्तमान और भूत भविष्य को जानने वाले हैं , यथावादी तथाकारी , जैसा कहते हैं वैसा करते हैं , ऐसे आचरण वाले हैं , आदमी को लोभ , द्धेष और मोह से छुडाने वाले अप्रतिम सारथी हैं , देवता और मनुष्यों के सास्ता हैं , गुरु हैं , उपदेशक हैं , ऐसे मनुष्यों मे अनुपम श्रेष्ठतम भगवान्‌ बुद्ध हैं ।