August 30, 2017

Poem : हम आएंगे



राम ..जब भी ..
तुम होगे संकट में ..
गुजरोगे  वेदनाओं से ..
मदद को हाथ हम ही बढ़ाएंगे ..
तेरे हर कष्ट निवारण हेतु ..
पुल तो हम ही बनायेंगे .....
बन केवट कभी करा देंगे ..
तुझे कष्टों की सरिता पार ..
बन शबरी कभी करेंगे ..
तुझ पर प्यार हम निस्सार ...
क्योंकि युगों से यही तो ..
होता आया है ......
इन्ही निर्बलों शोषितों ने ..
सदा सबल का साथ निभाया है ...
पर क्या तुम दे पाए ...कभी हमारा  साथ ?
किया तुमने हर बार प्रतिघात ...
दे धर्म की दुहाई  बनाया हर युग में .....
 हमें शम्भूक .......
हमारी  हर वेदना पर तुम बने रहे मूक ..
तुम पाते रहे ख्याति ले कर हमारा सहारा ..
छीन लिया षड्यंत्रों से तुमने सारा हक़ हमारा ....
पर देख तेरी व्यवस्था को देने ललकार 
सहस्त्र बहुजन खड़े आज तैयार 
तेरे जुल्मों से न डरे बहके अब तक 
तेरी हर वेदना यंत्रणा से उबर जायेंगे 
 सम्भल जा अब न समझना 
की थमने तेरा हाथ सुन ओ 
मौकापरस्त राम ! हम आएंगे 
-PD

Poem :- मनुवादी हथकंडे



प्रचार के लिए
देखो ये मनुवादी 
क्या क्या हथकंडे 
अपनाते हैं ,,
देते हैं सजा 
शम्भुक को ..
वही राम .....
जा शबरी के 
बेर खाते  हैं ,,
चढ़ते हैं नाव 
केवट की ,,
उतरने को 
नदी पार ..
हो जाते हैं 
वहीँ देखो 
लेने को 
वानरों की 
मदद तैयार 
खेलते हैं ..
द्रोणाचार्य ,,
जाति का दांव 
ले गुरु दक्षिणा 
देते एकलव्य को घाव 
कभी वाल्मीकि से 
रामायण रचवाते 
और लोकप्रियता की 
पायदान पर तुलसी को चढ़ाते 
कर खुद ही बंटवारा 
देते एकता का नारा 
देते झूठे भुलावे 
बस वादों के बहकावे 
जन जन को लड़वाते 
भाषणों से उकसाते 
युगों से अपने कहे अनुसार 
हमको चलाते हैं 
उलझा हमको 
खुद के अतित्व में 
सीढ़ी  सफलता का 
ये चढ़ जाते हैं ...
-PD

भारत के इसाईयो को बाबासाहब की सलाह

Translated By Kundan Kumar
जनवरी 1938 में सोलापुर में, ईसाइयों से बात करते हुए डॉ बाबासाहेब अंबेडकर ने घोषणा की थी कि तुलनात्मक धर्म के अपने अध्ययन से वे यह कह सकते हैं कि केवल दो व्यक्तित्व उन्हें मुग्ध/आकर्षित/मोहित करने में सक्षम है - बुद्ध और इशु.. यहां डॉ अंबेडकर के भाषण के कुछ अंश हैं..
भारतीय इसाईओ को शोलापुर में दिए भाषण का अंश, जो 05/02/1938 को “जनता” में प्रकाशित हुआ, और “ज्ञानोदय” में दोबारा प्रकाशित हुआ -

दुनिया में उपलब्ध धर्मों और व्यक्तित्वों से, मैं केवल दो- बुद्ध और इशु को धर्मान्तरण के लिए उचित मानता हूं.. मेरे और मेरे अनुयायियों के लिए, हम एक एसा धर्म चाहते हैं, जो पुरुषों में समानता की स्वतंत्रता को सिखाये, और शिखाये की एक मनुष्य को दुसरे मनुष्यों पुरुषों और भगवान के साथ कैसा व्यवहार करना चाहिए, कैसे एक बच्चे को पिता के साथ व्यवहार करना चाहिए, आदि..

मिशनरी लोको को लगता है की, उनका काम ख़त्म हो गया जब वो अश्पृश्य मै से इसाई में परिवर्तित हो गए.. वे अपने राजनीतिक अधिकारों की देखभाल नहीं करते हैं.. मै इसे इसाईयो में सबसे बड़ी खामी मानता हु, क्योंकि आज तक वो लोग राजनीती में शामिल नहीं हुए है.. किसी भी समुदाय के लिए, राजनितिक समर्थन के बिना टिक पाना बहोत ही मुश्किल है.. हम, अस्पृश्य, हालांकि अज्ञानी और अशिक्षित हैं, हम आंदोलन में हैं.. यही कारण है कि विधानसभा में हमारे पास 15 सीटें हैं.. विद्यार्थियो को शिष्य्वृति मिल रही है, सरकारी छात्रालय है, लेकिन इसाई विध्यार्थियो के मामलो में एसा नहीं है.. एक अश्पृश्य विद्यार्थी जिसे शिष्य्वृति मिलती है, अगर वो धर्म परिवर्तन करता है तो उसकी शिष्य्वृति बंध हो जाती है, हालाँकि उसकी आर्थिक स्थिति समान ही रहती है.. अगर आप लोग राजनीती में होते तो, इन चीजो का विरोध हो शकता..

“आपका समाज शिक्षित है.. सेंकडो लडको और लडकियों ने मेट्रिक पास किया है.. अशिक्षित अछूतों से विपरीत, वो लोग इस अन्याय के खिलाफ संगठित नहीं हो पाए है.. अगर कोई लड़की नर्ष या कोई लड़का शिक्षक बनता है, वो अपने निजी मामलो में फंश जाते है, वो सामाजिक मामलो में लिप्त नहीं होते.. यहां तक कि क्लर्क और अधिकारी भी अपने काम में व्यस्त हैं और वह सामाजिक अन्यायों की उपेक्षा करते है.. आपका समाज बहोत ही शिक्षित है, लेकिन आप में से कितने जिल्ला न्यायाधीश या मजिस्ट्रेट है?? में आपको बताना चाहता हु की, ये सब आपकी राजनितिक उपेक्षा की वजह से है, क्योंकि वहा प्र आपके अधिकारों के लिए बोलने वाला कोई नहीं है..” [Ganjare vol. III. p.142]


Note: Translation of Original Article "Dr. Babasaheb Ambedkar's advice to Christians of India, which they have ignored". I have tried my best to translate this into Hindi, however, there may be some differences, so for the better understanding on this topic, original article by the author in English is final.

Poem : होगे राम तुम !



होगे राम तुम !
खाए होंगे दिखावे के लिए 
शबरी के बेर भी तुमने 
बैठे होगे ढोंग स्वांग रच 
बहुजन हिताय सुखाय का 
केवट की नाव  मे भी तुम 
झूठे आदर्शो की सरंचना लिए 
बने होगे पतितपावन भी तुम 
पर याद रख ओ ! मनुवादी राम 
अयोध्या नरेश सीताराम !
मैं ! शम्भूक नहीं हूँ  
तेरे निरर्थक तर्कों के आगे 
हार मान चढ़ा दिया जाऊं सूली 
तेरे दम्भ भरे झूठे शास्त्रों से 
मान हार मारा जाऊं अकारण 
मैं वो निरीह निर्बल अस्पृश्य 
शभूक नहीं हूँ 
तेरे धोखे छलकपट में आ 
बिखर जाऊं मैं वो दुर्बल नहीं हूँ 
मैं आज का शम्भूक हूँ 
जो ललकार रहा तुझको 
आ कर ले शास्त्रार्थ !
परख ले योग्यता को 
देख खड़ा साक्षात 
तेरे षड्यंत्रों  कुचक्रों से 
न होऊंगा देख ! आहत 
तेरी वाकपटुता से अब 
न होऊंगा तंित हताहत 
देख बांध ली मुट्ठी मैंने 
उठा लिए हथियार 
और तेरी हर प्रवंचना 
को देख रहा ललकार 
मर्द है तो अब कर के दिखा मर्दन 
मैं कर दूँगा हर चाल तेरी अवचेतन 
अब मैं लूंगा तुझसे प्रतिकार 
ये अंतिम होगा मेरा वार 
होगे हताहत सरेआम तुम 
आये गए ओ राम तुम !
-PD

August 28, 2017

ઉના પ્રતિરોધના મહાનાયક હિરાભાઈ ચાવડાની મુલાકાત

By Raju Solanki  || 27 Aug 2017


જેમના જીવન સંઘર્ષ આગળ ધીરુભાઈ અંબાણીનો સંઘર્ષ તો પિકનિક જેવો છે

ઉના-દમન પછી સુરેન્દ્રનગરમાં મરેલા ઢોર કલેક્ટર કચેરી આગળ ઠાલવીને સમગ્ર દેશના દલિત આંદોલનમાં અભૂતપૂર્વ, ઐતિહાસિક અને નિર્ણાયક ક્રાન્તિની શરૂઆત કરનારા હિરાભાઈ ચાવડાને આજે મળવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. તેમની જીવન કથની સાંભળીને મને લાગ્યું કે તેમની આગળ ધીરૂભાઈ અંબાણી જેવા ઉદ્યોગ સાહસિકોના કહેવાતા જીવન સંઘર્ષો તો રીવરફ્રન્ટની પાળે બેસીને માણેલી પિકનિકો જેવા છે.

”હિરાભાઈ કેટલું ભણ્યા?”, તો કહે છે, ”સરકારી નિશાળમાં ગયો, પણ એકેય આંકડો ના આવડ્યો. દસ વર્ષની ઉંમરથી માંડ માંડ સાયકલ ચલાવતો, વારંવાર પડી જતો, તોય ચામડાની ફેરી કરતો, જે સમયે હાડકાના મણે (20 કિલોના) રૂપિયા પાંચ મળતા હતા જેના હવે 300 રૂપિયા થયા. ચામડાનો ભાવ સાઇઠ ગણો થયો, પરંતુ નફાનું માર્જીન ઘટી ગયું.”

“આજે હાડકામાંથી બૉન એશ બને, જે સીરામિક ઉદ્યોગમાં વપરાય. સરકાર સીરામિક ઉદ્યોગમાં પટેલોને કરોડોની લોનો આપે છે, પરંતુ ચમારને પાંચીયોય આપતી નથી. મારું વરસનું ટર્ન ઓવર લાખો રૂપિયાનું છે, તોય બેન્ક મને કરન્ટ ક્રેટિડ ફેસિલિટી આપતી નથી.”

મોદીની વાત નીકળી તો હિરાભાઈએ કહ્યું કે, “મોદી દુનિયાભરમાં ફરીને કહે છે કે ભારતે સ્લોટર હાઉસ બંધ કર્યા છે. અમારા ચામડાના વેપારીઓ કહે છે કે દુનિયાના બજારોમાં હવે ભારતના ચામડાના સોદા હવે થતા જ નથી. આમાં સૌથી મોટું નુકસાન દલિતોને થયું છે.” મોદી સરકાર દલિતોની કમર ભાંગી રહી છે, પરંતુ દેશના મોટા સ્લોટર હાઉસના માલિકો બ્રાહ્મણો છે અને ચામડાના અગ્રણી નિકાસકારો પણ બ્રાહ્મણો છે. બોલો હવે બ્રાહ્મણવાદ સે આઝાદી.

“આપણી સૌથી મોટી સમસ્યા શું છે?,” તો હિરાભાઈએ કહ્યું કે આપણા વિસ્તારોમાં સરકારે અને પોલિસે દારૂના અડ્ડાની બેફામ છૂટ આપી છે. તેઓ દલિતોને દારૂ પીવડાવીને ખતમ કરી રહ્યા છે. યુવાનોએ દારૂ છોડવો જોઇએ, નહીંતર આપણે બરબાદ થઈ જઈશું.

(દલિત એજન્ડા સમિતિના સભ્યો વિજય જાદવ, વિશાલ સોનારા તથા પ્રજ્ઞેશ લેઉવા સાથે સુરેન્દ્રનગરમાં હિરાભાઈના ઘરે)



August 27, 2017

તરણેતર ના મેળા મા "એક ગાય નુ દર્દ"

By Vishal Sonara || 27 Aug 2017 at 10:29

આપણા ગુજરાત ના પ્રખ્યાત તરણેતર ના મેળા મા આ વખતે એક ગુજરાત ના ગૌ ચાહકો માટે આયનો દેખાડતો એક સ્ટોલ જો કદાચ કોઇ મેળા મા ગયુ હોય તો એ જોયો હશે. 

આ સ્ટોલ ની ખાસીયત હતી "એક ગાય નુ દર્દ"

જ્યારે નજર સામે ગાય કચરો ખાતી હોય ત્યારે કચરા મા આપણે જ નાખેલુ પ્લાસ્ટીક પણ એના પેટ મા જતુ હોય એ જો દેખાતુ ન હોય તો કયા મોઢે ગાય ને પુજનીય માનવાનો ઢોંગ થઈ રહ્યો છે?

ગાયો ને ચરવા માટે ની ગૌચર ની સુવીધા કાયદા દ્વારા આપવામા આવે છે પણ એ ગૌચર અત્યારે ક્યા છે એ પ્રશ્ન કોઇ પણ ગૌસેવા વાળા કે ગાય પ્રેમી જનતા એ ઉઠાવ્યો નથી. 

પણ જો ગાય ના મુદ્દા પર મુસલમાન કે દલિત પર અત્યાચાર કરવાનો મોકો મળે તો કહેવાતા ગૌરક્ષકો એક પણ મુદ્દો છોડવા તૈયાર નથી. 

આ કહેવાતા ગૌરક્ષકો અને ગાય પ્રેમી જનતા ને સાચુ ચીત્ર દેખાડવાના એક પ્રયાસ સ્વરુપે આપણા કર્મનીષ્ઠ વ્યક્તિ નટુ ભાઈ પરમાર અને એમની ટીમ દ્વારા ગુજરાત ના ઐતીહાસીક કહેવાતા એવા તરણેતર ના મેળા મા ફક્ત ગાય માટે જ એક સ્ટોલ નાખવામા આવ્યો હતો.

જેમા ફોટા મા જોઇ શકાય છે એમ એક ગાય ની પ્રતીકૃતી રાખવામા આવેલ હતી અને એના પેટ મા મૃત ગાય ના પેટ માથી નીકળેલ પ્લાસ્ટીક ની થેલીઓ અને પ્લાસ્ટીક નો કચરો કે જે ગાયો માટે મરણતોલ બની રહે છે. એ રાખવામા આવેલ. તથા એ જ પ્લાસ્ટીક ને ડીસ્પ્લે મા લોકો જોઇ શકે એ માટે રાખવામા આવેલ હતુ.

અમુક કહેવાતા ગૌસેવકો મોઢુ મચકોડી ને કદાચ એ સ્ટોલ આગળ થી પસાર થઈ શકે છે પણ જે લોકો ને સાચે જ ગાય ની પડી છે એ લોકો માટે આ એક વિચારવા માટે નો તણખો પુરો પાડે એવુ પ્રદર્શન નટુ ભાઈ અને એમની ટીમ દ્વારા કરવામા આવેલુ હતુ. 




पढ़िए, राम रहीम केस की पीड़िता साध्वी की चिट्ठी, जिससे शिकंजे में फंसा बलात्कारी बाबा

By Vishal Sonara || 27 Aug 2017 at 09:13

डेरा सच्चा सौदा के प्रमुख गुरमीत राम रहीम को दो महिलाओं से बलात्कार के आरोप में पंचकूला की विशेष सीबीआई अदालत ने दोषी करार दिया है। 
रेप पीड़िता साध्वी की प्रधानमंत्री को लिखी गुमनाम चिट्ठी को पंचकूला के स्थानीय सांध्य दैनिक अखबार 'पूरा सच' में अक्षरश: प्रकाशित किया गया था। इसके बाद 'पूरा सच' अखबार के संपादक रामचन्द्र छत्रपति के घर में घुसकर उन्हें गोलियों से छलनी कर दिया गया था। उसी चिट्ठी के आधार पर राम रहीम को सीबीआई कोर्ट ने रेपिस्ट करार दिया है। पीडीत साध्वी की उसी गुमनाम चिट्ठी को आप पढ़िए किन शब्दों में पीड़िता ने बयां किया था दर्द-:


सेवा में,
माननीय प्रधानमंत्री महोदय जी
श्री अटल बिहारी वाजपेयी, भारत सरकार
विषय : डेरे के महाराज द्वारा सैकड़ों लड़कियों से बलात्कार की जांच करें।
 श्रीमान जी,
यह है कि मैं पंजाब की रहने वाली हूं और अब पांच साल से डेरा सच्चा सौदा सिरसा, हरियाणा (धन-धन सतगुरु तेरा ही आसरा) में साधु लड़की के रूप में सेवा कर रही हूं। मेरे साथ यहां सैकड़ों लड़कियां भी डेरे में 18-18 घंटे सेवा करती हैं। हमारा यहां शारीरिक शोषण किया जा रहा है। साथ में डेरे के महाराज गुरमीत सिंह द्वारा यौनिक शोषण (बलात्कार) किया जा रहा है। मैं बीए पास लड़की हूं। मेरे परिवार के सदस्य महाराज के अंध श्रद्धालु हैं जिनकी प्रेरणा से मैं डेरे में साधु बनी थी।
साधु बनने के दो साल बाद एक दिन महाराज गुरमीत की परम शिष्या साधु गुरुजोत ने रात के 10 बजे मुझे बताया कि आपको पिता जी ने गुफा (महाराज के रहने का स्थान) में बुलाया है। मैं क्योंकि पहली बार वहां जा रही थी, मैं बहुत खुश थी। यह जानकर कि आज खुद परमात्मा ने मुझे बुलाया है। गुफा में ऊपर जाकर जब मैंने देखा महाराज बेड पर बैठे हैं। हाथ में रिमोट है, सामने टीवी पर ब्लू फिल्म चल रही है। बेड पर सिरहाने की ओर रिवॉल्वर रखा हुआ है। मैं यह सब देखकर हैरान रह गई। मुझे चक्कर आने लगे। मेरे पांव के नीचे की जमीन खिसक गई। यह क्या हो रहा है। महाराज ऐसे होंगे? ऐसा मैंने सपने में भी नहीं सोचा था।
 
महाराज ने टीवी को बंद किया व मुझे साथ बिठाकर पानी पिलाया और कहा कि मैंने तुम्हें अपनी खास प्यारी समझकर बुलाया है। मेरा यह पहला दिन था। महाराज ने मेरे को बांहों में लेते हुए कहा कि हम तुझे दिल से चाहते हैं। तुम्हारे साथ प्यार करना चाहते हैं क्योंकि तुमने हमारे साथ साधु बनते वक्त तन-मन-धन सब सतगुरु के अर्पण करने को कहा था। तो अब ये तन-मन हमारा है। मेरे विरोध करने पर उन्होंने कहा कि इसमें कोई शक नहीं हम ही खुदा हैं। जब मैंने पूछा कि क्या यह खुदा का काम है तो उन्होंने कहा -
1 - श्री कृष्ण भगवान थे, उनके यहां 360 गोपियां थीं जिनसे वह हर रोज प्रेम लीला करते थे। फिर भी लोग उन्हें परमात्मा मानते हैं, यह कोई नई बात नहीं है।
2 - यह है कि हम चाहें तो इस रिवॉल्वर से तुम्हारे प्राण पखेरू उड़ाकर दाह संस्कार कर सकते हैं। तुम्हारे घरवाले इस प्रकार से हमारे पर विश्र्वास करते हैं व हमारे गुलाम हैं। वह हमारे से बाहर जा नहीं सकते। यह तुमको अच्छे से पता है।
3 - यह कि हमारी सरकार में बहुत चलती है। हरियाणा व पंजाब के मुख्यमंत्री, पंजाब के केंद्रीय मंत्री हमारे चरण छूते हैं। राजनीतिज्ञ हमसे समर्थन लेते हैं, पैसा लेते हैं और हमारे खिलाफ कभी नहीं जाएंगे। हम तुम्हारे परिवार के नौकरी लगे सदस्यों को बर्खास्त करवा देंगे। सभी सदस्यों को अपने सेवादारों (गुडों) से मरवा देंगे। सबूत भी नहीं छोड़ेंगे। यह तुम्हें अच्छी तरह पता है कि हमने गुंडों से पहले भी डेरे के प्रबंधक फकीर चंद को खत्म करवा दिया था जिनका अता-पता तक नहीं है। ना ही कोई सबूत बकाया है। जो कि पैसे के बल पर हम राजनीतिक व पुलिस और न्याय को खरीद लेंगे।
इस तरह मेरे साथ मुंह काला किया और पिछले तीन मास में 20-30 दिन बाद किया जा रहा है। आज मुझको पता चला कि मेरे से पहले जो लड़कियां रहती थीं, उन सबके साथ मुंह काला किया गया है। डेरे में मौजूद 35-40 साधु लड़की 35-40 वर्ष की उम्र से अधिक हैं जो शादी की उम्र से निकल चुकी हैं। जिन्होंने परिस्थितियों से समझौता कर लिया है। इनमें ज्यादातर लड़कियां बीए, एमए, बीएड, एमफिल पास हैं मगर घरवालों के अंधविश्र्वासी होने के कारण नरक का जीवन जी रही हैं।
हमें सफेद कपड़े पहनना, सिर पर चुन्नी रखना, किसी आदमी की तरफ आंख न उठाकर देखना, आदमी से 5-10 फुट की दूरी पर रहना महाराज का आदेश है। दिखाने में देवी हैं मगर हमारी हालत वेश्याओं जैसी है। मैंने एक बार अपने परिवारवालों को बताया कि डेरे में सबकुछ ठीक नहीं है तो मेरे घर वाले गुस्से में होते हुए कहने लगे कि अगर भगवान के पास रहते हुए ठीक नहीं है तो ठीक कहां है। तेरे मन में बुरे विचार आने लग गए हैं। सतगुरु का सिमरण किया कर। मैं मजबूर हूं। यहां सतगुरु का आदेश मानना पड़ता है। यहां कोई भी दो लड़कियां आपस में बात नहीं कर सकतीं। घरवालों को टेलीफोन मिलाकर बात नहीं कर सकतीं।
घरवालों का हमारे नाम फोन आए तो हमें बात करने का महाराज के आदेशानुसार हुक्म नहीं है। यदि कोई लड़की डेरे की इस सच्चाई के बारे में बात करती है तो महाराज का हुक्म है कि उसका मुंह बंद कर दो। पिछले दिनों बठिंडा की लड़की साधु ने जब महाराज की काली करतूतों का सभी लड़कियों के सामने पर्दाफाश किया तो कई साधु लड़कियों ने मिलकर उसे पीटा। जो आज भी घर पर इस मार के कारण बिस्तर पर पड़ी है। जिसका पिता ने सेवादारों से नाम कटवाकर चुपचाप घर बैठा दिया है। जो चाहते हुए भी बदनामी और महाराज के डर से किसी को कुछ नहीं बता रही।
एक कुरुक्षेत्र जिले की एक साधु लड़की जो घर आ गई है, उसने अपने घर वालों को सब कुछ सच बता दिया है। उसका भाई बड़ा सेवादार था, जो कि सेवा छोड़कर डेरे से नाता तोड़ चुका है। संगरूर जिले की एक लड़की जिसने घर आकर पड़ोसियों को डेरे की काली करतूतों के बारे में बताया तो डेरे के सेवादार / गुंडे बंदूकों से लैस लड़की के घर आ गए। घर के अंदर से कुंडी लगाकर जान से मारने की धमकी दी व भविष्य में किसी से कुछ भी नहीं बताने को कहा। इसी प्रकार कई लड़कियां जैसे कि जिला मानसा (पंजाब), फिरोजपुर, पटियाला, लुधियाना की हैं। जो घर जाकर भी चुप हैं क्योंकि उन्हें जान का खतरा है। इसी प्रकार जिला सिरसा, हिसार, फतेहबाद, हनुमान गढ़, मेरठ की कई लड़कियां जो कि डेरे की गुंडागर्दी के आगे कुछ नहीं बोल रहीं।
अत: आपसे अनुरोध है कि इन सब लड़कियों के साथ-साथ मुझे भी मेरे परिवार के साथ जान से मार दिया जाएगा अगर मैं इसमें अपना नाम-पता लिखूंगी। क्योंकि मैं चुप नहीं रह सकती और ना ही मरना चाहती हूं। जनता के सामने सच्चाई लाना चाहती हूं। अगर आप प्रेस के माध्यम से किसी भी एजेंसी से जांच करवाएं तो डेरे में मौजूद 40-45 लड़कियां जो कि भय और डर में हैं। पूरा विश्र्वास दिलाने के बाद सच्चाई बताने को तैयार हैं। हमारा डॉक्टरी मुआयना किया जाए ताकि हमारे अभिभावकों व आपको पता चल जाएगा कि हम कुमारी देवी साधु हैं या नहीं। अगर नहीं तो किसी के द्वारा बर्बाद हुई हैं। ये बता देंगे कि महाराज गुरमीत राम रहीम सिंह जी, संत डेरा सच्चा सौदा के द्वारा तबाह की गई हैं।
 प्रार्थी
एक निर्दोष जलालत का जीवन जीने को मजबूर (डेरा सच्चा सौदा सिरसा)


यह है वो चिट्ठी जिसने एक बलात्कारी का अंत किया । जिस ‘महाराज’ की बात ऊपर की गई है, वो रेपिस्ट गुरमीत सिंह है । केस धीमा चलाने की लगातार कोशिश हुई 2013 में इस केस में सबूतों पर बहस पूरी हो गई थी। सुनवाई के दौरान राम रहीम की ओर से कभी सुप्रीम कोर्ट में तो कभी पंजाब और हरियाणा हाई कोर्ट में याचिका लगा दी जाती रही। इससे केस काफी धीमी रफ्तार से चला। मामले की सुनवाई पूरी होने के बाद राम रहीम ने फैसला सुनाने पर रोक चाही । जून 2017 में पंजाब और हरियाणा हाई कोर्ट ने इस अपील को खारिज कर दिया । जुलाई 2017 में हाई कोर्ट ने सीबीआई की ट्रायल कोर्ट से इस मामले में सुनवाई ‘जल्द से जल्द’ पूरी करने को कहा था।
मामले की सुनवाई पूरी हो चुकी है, और नतीजा आज सामने है....!!!

इस पोस्ट को लींक के स्वरुप मे ज्यादा से ज्यादा शेअर करे और आगे हमारे देश की बहन बेटीओ के साथ ऐसे मामले होने से बचाए।

जय भारत
जय संविधान



यही है वह 'गुमनाम' चिट्ठी, जिससे उजागर हुई गुरमीत राम रहीम के अत्याचार की दास्तां




पत्रकार श्री रामचन्द्र छत्रपति का बेटा. 

August 26, 2017

In Photos : डेरा भक्तो का आतंक और सरकार की नाकामी

By News Desk ॥ 26 Aug 2017

एक बलात्कारी बाबा के समर्थकाे ने 5 राज्य के तंत्र को हिला कर रख दिया क्या फर्क रह गया तालिबान,हिजबुल,IS के आतंकवादीयो में और डेरा के भक्तो में.

















"બંધારણ જ પ્રથમ અને અંતીમ ઉપચાર..."

By Rahul Vaghela || 26 Aug 2017


22 ઓગસ્ટ 2017 - 03 વિ. 02 અને 
24 ઓગસ્ટ 2017 - 09 વિ. 00

બે ઐતિહાસિક દિવસો અને બે ઐતિહાસીક નીર્ણયો લેવાયા લોકશાહીનાં અતીમહત્વનાં અંગ એવી ન્યાયપાલીકા દ્વારા કે જેનાં પર હજું પણ આ સ્વતંત્ર અને ગણતંત્ર ભારત દેશની ગરીબી, અન્યાયોનો ભોગ બનનારી, અસમાનતાનો ભોગ બનનારી અને ભ્રષ્ટાચારનો ભોગ બનનારી પ્રજાનો વિશ્વાસ થોડા અંશે ટકી રહ્યો છે.
સૌ કોઇ આ બંને ચુકાદાઓ એટલા માટે ઐતિહાસીક ગણે છે કારણ કે એક ચુકાદોએ પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થાની વ્યક્તિગત સરમુખત્યારશાહી (હિટલરશાહી) અને બીજો ચુકાદો મળેલ સત્તાને કારણે સરમુખત્યારશાહી હક્કો ભોગવતા રાજતંત્ર સમુહને ધોબીપછાડ આપનાર છે.
22 ઓગસ્ટે, સર્વોચ્ચ ન્યાયાલયનાં પાંચ જજો દ્વારા એકસાથે ત્રણ તલાકના કહેવાતા ધાર્મિક (કુ)રીવાજને 02ની સામે 03ની બહુમતિથી રદીયો આપ્યો અને ત્રણ તલાકને ગેરબંધારણીય ઠેરવ્યું. જયારે બીજા ચુકાદો બંધારણીય બેચ દ્વારા પ્રાયવશી(અંગતતા) પર આપ્યો. જેમાં 09 જજોએ એક સહમતિથી ચુકાદો આપીને બંધરણીય ગરીમાને એક નવું આયામ આપ્યું છે અને સ્પષ્ટ કરી આપ્યું કે મુળભૂત અધીકારો પર કોઇ પણ રીતે તરાપ કે કાતર ફેરવી શકાતી નથી. હા એ વાત ખરી કે Fundamental rights is not absolut but there is reasonable restrictions  (only if it has reasonable basis or reasonable materials to support it).
ચુકાદમાં કોઇ પણ વ્યક્તિની પ્રાયવશી એ બંધારણના અનુચ્છેદ 21 મળેલ જીવન અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણનો જ ભાગ છે.

ઉપરોક્ત બંન્ને ઐતિહાસીક ચુકાદાઓ એ સ્પષ્ટ કરી આપ્યું છે કે કોઇ પણ મુળભૂત અધીકરોનું અવમૂલ્યન થતું હોય અથવા રોકાય જતા હોય તો તેને સામે મક્કમ રીતે ન્યાયની માંગ કરવામાં આવે તો ન્યાય જરૂરથી મળે જ છે. અન્ય એક વાત પણ સ્પષ્ટ થાય છે કે કોઇ પણ સામાજિક વ્યવસ્થા જેમાં મૂળભુત આધીકારોની અનદેખી કરી કોઇ પૂર્વવ્રત પ્રથા પ્રમાણે નહીં ચાલ્યા કરે તથા જ્યારે અરજકર્તા જસ્ટી.(નીવૃત) કે. એસ. પૂટ્ટાસ્વામી અને અન્યના પ્રાયવશી બાબતના ચુકાદા પરથી કહી શકાય કે કોઇ પણ સરકારએ મેનેજર કે જનતાની સર્વીસ પ્રોવાઇડર છે નહીં કે માલિક એટલે તેણે કોઇ પણ વ્યક્તિની અંગતતામાં તેણી જાણ બહાર કે પુછ્યા વગર કોઇ પણ અડપલા કરવાના નથી.
દોસ્તો આ તકે મને અતીપ્રીય એવી 3 ઇડીયટનો ફીલ્મનો તકીયા કલામ યાદ આવે છે "ऐ मंतर बेटा याद करलो यहा इसकी बहुत जरुरत पडने वाली है ।" તો દોસ્તો  હાલ જે પરીસ્થિતીમાં દેશ ચાલી  અને પસાર થઇ રહ્યો છે એ સ્થીતીએ હું પણ આપને એક મંત્ર આપવા માંગુ છે કારણ આગળ જતાં આ આજ ઉપયોગી થવાનો છે...જો કે આ મંત્ર મારી કોઇ ઘરની ઉપજ નથી આ તો સ્વતંત્રતા સમયનાં ભારતના શ્રેષ્ઠ બુધ્ધિધનની 2 વર્ષ, 11 મહીના અને 17 દિવસની મહેનતનો અર્ક છે. હા, હું વાત કરી રહ્યો છું ભારતીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવાં લાગે સમય અને તેનો નીચોડ એટલે બંધારણનું આમુખ અને તેમાં જ છે દરેક ભારતીયોએ ગોખી લેવાનો મહામંત્ર એટલે કે 
  • JUSTICE (ન્યાય-સામાજિક, આર્થિક તથા રાજકીય ), 
  • LIBERTY (સ્વાતંત્ર્ય- વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, શ્રધ્ધા તથા પૂજા),
  • EQUALITY (દરજ્જાની તથા તક અપાવવા) AND 
  • FRITERNITY (ભાતૃભાવ)


કોઇ પણ જગ્યાએ કે કોઇ પણ સરકારી નીતિ/યોજનામાં જો ઉપરોક્ત 04 શબ્દોમાંથી કઇ પણનો ઉલંઘન કે રોક લાગતી હોય તો સીધો જ બંધારણીય મૂલ્યોનો ભંગ થાય છે અને લોકશાહીના મહત્વનાં આધારસ્તંભ એવા ન્યાયતંત્રનો સહારો લઇને ચોક્કસ વીજયી થવાય છે, જેવી રીતે સાયરા બાનો  તથા અન્યો અને જસ્ટી.(નીવૃત) કે. એસ. પૂટ્ટાસ્વામી તથા અન્યોનો થયો...
મે તો ગોખી લીધો છે આ મંત્ર અને જયા જયા નોકરી કરી ત્યાં ત્યાં દિવાલે લગાવી, સમજાવવા પ્રયત્નશીલ રહું છુ સૌ સહકર્મીઓ અને મીત્રોને...
"રાષ્ટ્ર કે કોઇ સમાજ વ્યવસ્થા નથી ચાલતી કોઇની મન-મરજીથી,
પણ અંતે તે તો ચાલે છે બાબાસાહેબના બંધારણથી...."

રાહુલ વાધેલા 
જય ભારત...જય સંવિધાન....



સાયરા બાનું...



 91 વર્ષીય નીવૃત જસ્ટિસ પુટ્ટાસ્વામી..

સ્વ. એસ ડી વ્યાસ સાથે ના સંસ્મરણો

By Dinesh Makwana  || 26 August 2017 at 07:10


સ્વ. એસ ડી વ્યાસ, ગામ નેનપુર..
૯૦ ના દાયકામાં મારી નોકરી અમદાવાદ હતી. તે સમયે રેલવે કર્મચારીઓના બહુ જ પ્રશ્નો હતો. કોઇનુ ઇન્ક્રીમેન્ટ આપ્યું ના હોય, પતિ મૃત્યુ પામ્યો હોય તો પેન્શન મળતું ના હોય, હાજર હોવા છતા સુપરવાઇઝરે ગેરહાજરી બતાવીને પગાર કાપી લીધો હોય. ટીએ પાસ ન થતુ હોય. તમને નવાઇ લાગશે કે હક રજા ને મજુર કરાવવા જે તે ક્લાર્કને લાંચ આપવી પડતી. પોતાના પીએફના પૈસા મંજુર કરાવવા એકાઉન્ટ ના સંબંધિત માણસોને ખુશ કરવા પડતા. વર્ષો સુધી કામ કર્યા પછી TS ના મળે. TS એટલે Temporary Status. આના પછી રેગ્યુલર પોસ્ટીગ મળે. પણ રેલવેમાં સુપરવાઇઝર અને તેથી ઉપરના લોકોનો ખરેખર ત્રાસ છે. આજે પણ ચોથા વર્ગનો કર્મચારી જે પ્રમાણે ભારતીય લોકો અંગ્રેજોને સલામ કરતા હતા તે જ રીતે સલામ આપે છે. રેલવેમાં અંગ્રેજો જ ચાલક અને ગાર્ડ હતા તેથી તેમને પગાર આજે પણ સૌથી વધુ છે. એક નવો ભરતી થયેલો ગુડસ ગાર્ડ જેની ઉંમર ૨૫ ની આસપાસ હોય તે ૬૦૦૦૦ રીપીટ સાંઇઠ હજારની આસપાસ પગાર લેતો હોય છે. 

મુળ વાત પર આવુ. તે સમયે નેનપુર, કનીજ, મહેમદાવાદ તાલુકા ના કેટલાય ગામમાંથી SC અને OBC આ રેલવેના ચોથા વર્ગની નોકરી કરતા. તમને નવાઇ લાગશે રેલવેના ચોથા વર્ગના કર્મચારી ના નામ પાછળ કદી અટક લખાતી નથી. રામા મગન, શના ડાહ્યા આ માત્ર બે જ નામથી ઓળખાતા. પગાર ઓછો, જવાબદારી વધુ, સુપરવાઇઝર નો ત્રાસ, શિક્ષણ નામ પુરતુ. કોણ તેમનુ સાંભળે. રેલવેના યુનિયનો આર્થિક રીતે બહુ મજબુત પણ કર્મચારી ની સમસ્યા માટે બહુ રસ ના લે. તે સમયમાં આ એન એમ વ્યાસ સાહેબ દર રવિવારે પોતાના ઘેર દરબાર ભરે. જેની જે પણ સમસ્યા હોય તેનો પત્ર જાતે ટાઇપ કરે અને સહી લઇ લે. પછી જે તે ખાતામા જઇને સમજાવે, મારી પાસે કેટલીય ફરિયાદો લઇને આવે. સંબંધિત ખાતાને લખીને દરેકની સમસ્યા હલ કરાવે. એક દિવસ હુ જાતે રવિવારે તેમના ઘેર નેનપુર ગયો હતો. કેટલાય કર્મચારીઓ ત્યાં બેસીને પોતાની સમસ્યા સંભળાવે. વ્યાસ સાહેબ પોતે રેલવેમાંથી નિવૃત થયેલા હતા અને રાજસ્થાન ના હતા પણ તેમને આ પછાત વર્ગના લોકોની સમસ્યા ઉકેલવામાં બહુ રસ. પોતાના કાગળ, પોતાનું ટાઇપ રાઇટર, પોતાની મહેનત કરીને આ વ્યાસ સાહેબ SC, OBC લોકોની સમસ્યા ઉકેલે. નવી પેઢી બ્રાહ્મણોનો ભયંકર વિરોધ કરી રહી છે. કોઇ પણ જાતિનો આખો સમુહ ક્યારેય ખરાબ ના હોઇ શકે. કેટલાકે નકામા કામ કર્યા છે પણ તેના માટે નિર્દોષ ને સજા ના અપાય. મારી પેઢીના અને મારાથી દસ વર્ષ મોટા તમામને બ્રાહ્મણોએ મદદ કરી છે. 

વ્યાસ સાહેબને સલામ.

બુદ્ધ એ કહેલી વાત કહીને વાત પુરી કરુ.

"હુ માત્ર તમને રસ્તો બતાવી શકુ,

તમારા મુકિતદાતા તમે પોતે જ છો."

દિનેશ મકવાણા
૨૬/૮/૨૦૧૭ સવારે ૭.૧૦
નડીયાદ

આપણે પાખંડ અને અંધશ્રદ્ધા માથી બહાર નીકળીયે

By Dinesh Makwana  || 25 August 2017 at 07:40



હુ અને ઘનશ્યામ ધોરણ ૧થી ૭ સુધી એક જ સ્કુલમા એક જ કલાસમા ભણ્યા. ધો ૮ થી સ્કુલ બદલાઇ. પછી તે ધો ૧૨ સુધી ભણીને પિતાના ધંધામાં પરોવાઇ ગયે. પણ નાનપણ થી જ રામદેવ પીરનો ગાઢ ભક્ત. સાયકલ લઇને ઉમરેઠથી છેક રણુજા જાય. રામદેવપીરનો પાઠ કરે. તેના જેવો શ્રદ્ધાળુ ભક્ત મે જોયો નથી. ધંધો બરાબર ચાલે નહી. તેણે પાર્ટ ટાઇમ પટાવાળા તરીકે સેન્ટ્રલ બેન્કમા નોકરી ચાલુ કરી. બે ત્રણ કલાક નોકરી કરીને ઘેર આવીને બીજું કામ કરે. પણ ભવિષ્ય હજુ અંધકારમય હતું. તેની ભક્તિ ચાલુ જ હતી. તેવામાં સેન્ટ્રલ બેન્કે પાર્ટ ટાઇમ તરીકે કામ કરતા કર્મચારીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યુ જે સફળ થાય તેને રેગ્યુલર પોસ્ટીગ મળે. સખત મહેનત કરીને આ મારો મિત્ર ઘનશ્યામ પાસ થઇ ગયો. અને ઉમરેઠમાં આપણા ફળિયામાં ભુકંપ આવ્યો. હુ આજેય માનું છુ ઘનશ્યામ સખત મહેનતુ હતો. તેની મહેનત અને લગનથી જ તેને સફળતા મળી હતી. પણ ફળિયામાં એક એવી ભ્રમણા ઉભી થઇ કે રામાપીરના આશિર્વાદ ને કારણે ઘનશ્યામ પાસ થયો. એવું વાવાઝોડું આવ્યુ કે દરેક રામાપીરને માનવા લાગ્યા, ઉપવાસ કરવા લાગ્યા. પણ તેની સાથે સાઇકલ પ્રવાસમાં રણુજા જતા બીજા મિત્રો એટલા બધા આગળ વધી શક્યા નહી તે પણ હકીકત છે. આજેય ઉમરેઠ મા રામાપીરને આપણા લોકો બહુ માને છે. શિક્ષિત પણ મુક્ત નથી.

અજમેર મા મારા ઘરથી માત્ર ૫૦૦ મીટરે અજમેર પુષ્કર હાઇવે પાસ થાય છે. રણુજા જવા માટે રાજસ્થાનના દસ જિલ્લાના લોકો આ રસ્તે પગપાળા જાય છે તેઓ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. બે કિમીના વિસ્તારમાં લગભગ દસ આશ્રય સ્થાનો બનાવ્યા છે. હુ અને મારો મિત્ર ગઇ કાલે રાત્રે દરેક કેમ્પમા ફરીને આવ્યા. એક પણ વ્યકિત ઉજળિયાત કોમની નહી. દરેક સ્ત્રી પુરુષ માત્ર અને માત્ર પછાત જાતિના. રામાપીરને કેમ પેલા લોકો નથી માનતા? કેમ રામાપીરનો ફોટો કોઇ બ્રાહમણ કે વાણિયાના ઘરમા નથી? આપણને ભગવાનો, માતાઓ અને આવા પીરો થોપવામા આવ્યા છે. તેથી માત્ર  આપણે આવા રામાપીરનો આશિર્વાદ મેળવતા રહીયે છે. રામાપીર માત્ર અને માત્ર એક સામાન્ય પુરુષ જ હતા. કોઇ અસાધારણ કામને લીધે કોઇ વ્યકિત પીર કે ભગવાન કેવી રીતે બની શકે તે મને સમજાયુ નથી. માણસ બીજા માણસને કેવી રીતે આશિર્વાદ આપી શકે?  કમ તમારી ક્ષમતામાં તમને વિશ્વાસ નથી? તમે કયુ કામ ખોટું કરો છે કે પુણ્યની જરુર પડે છે. કેમ આપણે બીજાના અજન્ડા પર કામ કરીયે છો? આપણને આવા પાખંડમા વ્યસ્ત રાખવાનું આ કાવતરું છે તે કેમ માનતા નથી? જે ગયું છે તે પાછું નથી આવવાનું પણ જે આવવાનું છે તે કેમ સુધારવા માંગતા નથી? આપણી નવી પેઢીને શુ આપવા માગીયે છે?

છેલ્લે ક્રાંતિકારી સંત કબીરના શબ્દો કહીને વાત પુરી કરુ છુ.
साहब सबका बाप हे बेटा किसीका नही,
बेटा होके अवतरे वो साहिब नाहि.

સાહેબ એટલે ભગવાન. ભગવાન કોઇનો દીકરો હોઇ જ ના શકે, જો દીકરો થઇને જન્મે તે ભગવાન હોઇ જ ના ંશકે.
આપણે પાખંડ અને અંધશ્રદ્ધા માથી બહાર નીકળીયે.
દિનેશ મકવાણા
અજમેર
૨૫/૮/૨૦૧૭ સાંજના ૭.૪૦

નોંધ: ઘનશ્યામ ને આગળ પ્રમોશન મળતું ગયું અને આજે તે હેડ કેશિયર તરીકે કામ કરે છે. બ્રાન્ચ મેનેજર નો ખાસ માનીતો છે.

बाबासाहब और बौद्ध धम्म..

By Kundan Kumar


बाबासाहब आम्बेडकर सिर्फ एक महान विचारक ही नही, बल्कि कार्य करने वाले भी थे। उन्होंने सोचा कि उनके चारो और क्या हो रहा है और उनके पास थे उन सभी संसाधनों और ऊर्जा से हस्तक्षेप भी किया। उनका दिमाग ना तो इतिहास में फंसा था या फिर ना तो भविष्य में आने वाले परिणामो के बारे में चिंतित था, क्योंकि उनकी खोज थी मुक्ति के लिए, स्वतंत्रता के लिए, प्रत्येक व्यक्ति के उच्च संभावना की प्राप्ति के लिए और प्रत्येक समाज के लिए जो अमानवीय संस्थानों में दबा हुआ है।

इसलिए, निर्वाण के लिए उनका मार्ग एक दर्शनशास्त्र से निर्देशित किया गया, जिसमे मुक्त प्रकृति है। एक विचारधारा जिसने बाबासाहब को निर्देशित किया, वो बुद्धिस्ट विचारधारा थी। वह बहुत पढ़े लिखे व्यक्ति थे और गहरी सच्चाई को समझने और उसे पचाने वाला दिमाग था उनके पास।

उन्होंने बुद्धिसम का मार्ग क्यो चुना, यह सिर्फ एक व्यक्तिगत ही नही बल्कि सामाजिक दर्शनशास्त्र है?? यह एक बहोत ही गहरा सवाल है लेकिन उसे समझने के लिए कुछ पृष्ठभूमि की जरूरत है।

1) भारत का इतिहास और कुछ नही, बौद्ध धम्म और ब्राह्मणवाद के बीच संघर्ष का इतिहास है।
भारतीय इतिहास का गहन अभ्यास इस तथ्य को सामने लाएगा की, दो विश्वदृष्टि भारत मे आपस मे टकराई : एक बौद्धिस्ट का मानवीय और मुक्तिपूर्ण वैश्विक नजरिया और दूसरा ब्राह्मणों का अमानवीय और सीमित वैश्विक नजरिया। भारतीय इतिहास के दर्शनशास्त्र में, इन दो विश्वदृष्टि में निरंतर वार्ता है। बाबासाहब आम्बेडकर भारतीय इतिहास के विद्यार्थी थे और उन्होंने क्रांति और प्रतिक्रांति की प्रक्रिया को देखा। इसलिए, बौद्ध धम्म में , वो ब्राह्मणवाद के आलोचक थे।

2) पूर्ण क्रांति के रूप में बौद्ध धम्म
बुद्धिसम में, बाबासाहब ने सम्पूर्ण परिवर्तन के तरीकों को देखा : स्व और समाज के लिए। बौद्ध धम्म समाज और व्यक्तिओ के नवनिर्माण के लिए एक पूर्ण रास्ता प्रदान करता है।

3) बौद्ध धम्म, भारत के अछुतो और पिछड़ों का विश्वास था।
बहोत सारे अभ्यासों से, यह बात और ज्यादा साफ हो रही है, लेकिन बाबासाहब द्वारा लिखी गई एक उल्लेखनीय पुस्तक "अछूत को थे?", अपने आप मे एक ऐतिहासिक कार्य है।

4) बौद्ध धम्म वैश्विक है।
बौद्ध धम्म पवित्र पुस्तके या पवित्र भूगोल पे आधारित नही है। वह तो बुद्ध के द्वारा खोजे गए तरीके और नियम है।

5) बौद्ध धम्म पहला जन आंदोलन था, जो महिलाओं की मुक्ति की मांग करता था।
बुद्ध ने अपने संगठित संघ में महिलाओं को शामिल किया और सभी के लिए निर्वाण के मार्ग खोले थे। इस क्षेत्र में बुद्धिसम की भूमिका स्पष्ट करने के लिए, बाबासाहब द्वारा लिखी गई एक कृति "हिन्दू महिलाओ का उत्थान और पतन", उत्कृष्ट है।

6) बौद्ध धम्म जाती और जातिवाद के खिलाफ था।
संघ ने सभी को उनकी सामाजिक और जातीय पृष्ठभूमि के ऊपर उठकर स्वीकार किया।

7) बौद्ध धम्म स्वाभाविक रूप से लचीला है।
अस्थिरता बुद्धिस्ट का हृदय है, जिसका अर्थ है कि कुछ भी स्वाभाविक ठोश नही है। सब कुछ अपनी शर्तों और कारणों के आधार पे उभर के आता है।

बाबासाहब के प्रसिद्ध कथन "हमारी लड़ाई संपत्ति या सत्ता के लिए नही है..." का विश्लेषण..


"हमारी लड़ाई संपत्ति या सत्ता के लिए नही है.. हमारी लड़ाई स्वतंत्रता के लिए है, मानव व्यक्तित्व के अधिकारों के पुनर्मूल्यांकन के लिए है.."
- बाबासाहब डॉ भीमराव आम्बेडकर


राजनीति के विषय पर चर्चा करते वक्त किसी ने मुझे बाबासाहब का ये प्रख्यात उद्धवरण (कथन, quote) भेजा। ऐसा लगता है कि, वो आदमी समझता होगा कि, व्यक्तित्व का पुनर्मूल्यांकन शुन्यवकाश में होगा।

चलिए इस बयान का विश्लेषण करने का प्रयत्न करते है। व्यक्तित्व का पुनर्मूल्यांकन अंतिम उद्देश्य है। दमनकारी समुदाय कैसे अपने व्यक्तित्व को पुनः प्राप्त करे?? क्या उत्पीडनकार अनुमति देंगे?? अगर वे अनुमति देते, तो ये बहोत समय पहले ही हो चुका होता। पीड़ित लोगों पर दमन लगाया गया है। बाबासाहब ने माना था कि, अश्पृश्यता अश्पृश्यो की नही, सवर्णो की समस्या है। अश्पृश्यता उन पर थोपी गई है।
अगर किसी एक समुदाय पर कुछ थोपा गया है, तो अनुरोध करने से यह रोका नही जा सकता। वह सिर्फ शक्ति से ही रोका जा शकता है। अगर समुदाय के पास जमीन या संपत्ति नही है, वो दुसरो पर निर्भर है, तो फिर वो अपनी स्वायत्तता(Autonomy) का उपयोग नही कर शकता। इस आर्थिक शोषण को रोकने के लिए आपको सम्पति की आवश्यकता है।

बाबासाहब का यह कथन कहता है कि, यह समस्या सिर्फ सत्ता या शक्ति के माध्यम से हल नही होने वाली, इसके लिए सामाजिक और सांस्कृतिक मूल्यों में और अधिक मूलभूत परिवर्तन आवश्यक है। लेकिन यह कथन ऐसा नही कहता कि, शक्ति और सम्पति की उपेक्षा करो। यह सिर्फ उसकी सिमा के बारे में बताता है। अपना सारा जीवन उन्होंने राजनीतिक और आर्थिक मुक्ति के लिए कार्य किया, उन्होंने समाज के मूल्यों में मौलिक सामाजिक और सांस्कृतिक परिवर्तन लाने के लिए बुद्धिसम में धर्मपरिवर्तन किया।

अगर किसी को इस संदर्भ में समझ नही आता है, तो व्यक्तित्व का पुनरूत्थान कुछ भी नही बल्कि एक अमूर्त विचार (Abstract Idea) है। वह सामाजिक, आर्थिक, राजनीतिक, और सांस्कृतिक मूल्यों को एक आध्यात्मिक क्षेत्र मे परिवर्तित हो करता है, जिससे बाबासाहब ने अपने पूरे जीवन काल मे नफरत की। यह भगवान को ढूंढने जैसी बात है, लेकिन बाबासाहब भगवान की तलाश नही कर रहे थे। शरुवात से अंत तक वह एक समुदाय की तलाश में थे।

Note: Translation of Original Article by Loknath Kumar "Analyzing the Famous Quote of Babasaheb Ambedkar". I have tried my best to translate this into Hindi, however, there may be some differences, so for the better understanding on this topic, original article by the author in English is final.

Ganapati: A case of Brahmanic styled plagiarism (In Gujarati)

By Rushang Borisa   || 26 August 2017 at 11:23 


ગણપતિ બહોળા હિન્દૂ વર્ગના મહત્વના દેવ માનવામાં આવે છે. હાથીનું મુખ અને મનુષ્યનું શરીર ધરાવતા શિવપુત્રની કથાઓ ઘણી રસપ્રદ લાગે. વિધ્નહર્તા ,વિનાયક,ગણેશ અને બીજા ૯૭ જેટલા નામો વડે પૂજવામાં આવતા આ દેવ લોકપ્રિય બની રહ્યા છે. જે પાછળ મુખ્ય ભૂમિકા બાળગંગાધર તિલકે ૧૮૯૩માં સાર્વજનિક ગણેશ ઉત્સવનો આરંભ કરી નિભાવી હતી. જે સમય જતા પ્રચાર-પ્રસાર વડે લોકપ્રિય ઉત્સવ બન્યો.
જો કે હાથી શ્રમણ સંસ્કૃતિ અને બુદ્ધિઝમમાં મહત્વનું સ્થાન ધરાવતું પ્રાણી હતું . અનુમોર્યકાળમાં તેનો સગવડીયો ઉપયોગ કરી તેની પ્રતીકાત્મતાને  મનઘડત કથાઓ વડે વિકૃત કરી તે સમયના સત્તા-ભૂખ્યા અને ધર્મના ઠેકેદાર  બ્રાહ્મણોએ ગણપતિને ઈશ્વરનો દરજ્જો આપી ધાર્મિક કાવાદાવા અજમાવ્યા હશે તેવા તથ્યો મળી શકે છે. ચાહે ઇતિહાસ,ગ્રંથો કે અન્ય સંલગ્ન ક્ષેત્રોની કમાન બ્રાહ્મણવાદીઓના હાથમાં હોય છતાં આ વિષયને તાર્કિક રીતે સમજાવી શકાય તેટલો અવકાશ છે જ.
હવે, ગણપતિ વિષે જે કોયડાઓ છે તેના ઉપર જઈએ. ગણપતિ કોઈ વેદિક દેવ નથી,પણ પૌરાણિક દેવ છે. તથ્યો-પુરાવાઓ સાથે નિષ્ણાતોએ સાબિત કર્યું છે કે બહુધા પુરાણ પોસ્ટ-બુદ્ધિઝમ સમયના છે. એટલે કે ત્રીજી સદી બાદ લખતા ગયા હતા. ગણેશ જન્મની કથા મુખ્યત્વે બ્રહ્મ-વૈવર્ત પુરાણ,શિવ પુરાણ અને લિંગ પુરાણ (આ પુરાણોનો મુખ્ય પુરાણોમાં સમાવેશ થાય છે) તેમજ ગણેશ પુરાણમાં જોવા મળે.આ પુરાણોની કથાઓમાં રહેલ વિસંગતતાઓ,અવાસ્તવીક્તા અને કલ્પનાઓ સાબિત કરે છે કે બ્રાહ્મણોએ ગણપતિની ઉઠાંતરી કરી અથવા મનઘડત કથાઓ વડે તેનું મહત્વ વધારી પોલિટિકલ રમત રમી હશે.
》જે કથા લોકોમાં પ્રચલિત છે તે શિવ-પુરાણની કથા છે. કથા મુજબ પાર્વતી શરીરના મેલમાંથી બાળકનું નિર્માણ કરે છે, જેનું મુખ શિવ કાપી નાખે છે અને હાથીના મુખને બાળકના ગરદને લગાવી પુનઃજીવિત કરવામાં આવે છે. ચાહે કેટલી હાસ્યાસ્પદ,અવાસ્તવિક કે ટીકાત્મક કથા હોય; છતાં શ્રદ્ધાને ક્યાં કોઈ બાધા નડે તે જોતા આ કથા ઉપર હિન્દુઓની આસ્થા અકળ છે.
》બીજી કથા જે વિષે લગભગ કોઈ બ્રાહ્મણવાદી ઉચ્ચારતા નથી તે વૈવર્ત પુરાણની છે. જેમાં પાર્વતી પુત્ર-પ્રાપ્તિ માટે વ્રત રાખે છે ,જેના ફળસ્વરૂપ તેમને બાળક મળે છે.(કુદરતી નહીં,ચમત્કારિક રૂપે) જેની ખુશીમાં શિવ-પાર્વતી ઉત્સવ મનાવે છે અને સમગ્ર દેવોને આમંત્રિત કરે છે. જયારે શનિદેવ બાળકને આશિષ આપવા તેની ઉપર નજર કરે છે ત્યારે બાળકનું માથું રાખ થઇ જાય છે. બાદમાં વિષ્ણુ એક હાથીનું મુખ લગાવી બાળકને પુનઃજીવિત કરે છે.
》ત્રીજી કથા લિંગ પુરાણની છે. તે મુજબ દેવો દાનવોના અવારનવાર આક્રમણથી કંટાળી શિવ આગળ વ્યથા સંભળાવે છે. તેથી દેવોના વિઘ્નહર્તારુપે દેવગણની આગેવાની હેતુ સ્વયં શિવ અવતાર લે છે. શિવના તે અવતારનું નામ ગણેશ છે.
》જયારે ગણેશ પુરાણે તો કોઈ અસંગત મનઘડત કથા રચી નથી. પરંતુ, બુદ્ધિનું પ્રદર્શન જરૂર કર્યું છે. અગાઉના પુરાણોમાં  ભલે જુદી-જુદી કથાઓ હોય પણ કથા તો એક જ છે. જયારે ગણેશ પુરાણમાં ગણપતિ જન્મની બે અલગ-અલગ કથા બતાવી છે! બન્ને કથા શિવ પુરાણ અને બ્રહ્મ-વૈવર્તની નકલ જ છે, જેમાં થોડો વધારો જોવા મળે. આવું કેમ બન્યું તેનું કારણ પણ સહજ છે. પુરાણો મુઘલકાળ સુધી રચાતા ગયા હતા. એટલે ગણેશ પુરાણ સાપેક્ષે ઘણો આધુનિક બ્રાહ્મણગ્રંથ હશે, જેને ગણેશનો મહિમા આલેખવામાં અગાઉના પુરાણોની મદદ લીધી હોય ગફલત કહો,મુર્ખામી કહો કે ચબરાકી કહો...જે યોગ્ય લાગ્યું તે કર્યું.
હવે, વધુ ક્રિટિકલ થઇ અવલોકન કરીયે...
★ ઉપરોક્ત વિસંગતતાઓ થી એટલું તો કહી શકાય કે ગ્રંથકારો એ ગણેશને લઈને ગપગોળા જ ચલાવ્યા હોય બ્રાહ્મણગ્રંથો અનુસારના ગણપતિને લઈને પહેલેથી કોઈ આસ્થા કે લોકવાયકાનું અસ્તિત્વ નહીં હોય. જેમ કે શિવ-પુરાણ મુજબ પોતાની સખીના બહેકાવામાં આવી ને પોતાના ગણને પતિ સમકક્ષ સક્ષમ બનાવવા પાર્વતી ગણપતિને બનાવે છે. પણ અહીં ભૂલ એ કરી છે કે પાર્વતીનો કોઈ શિવની સમાન ગણ જ નથી. પાર્વતીના સખીઓ અને મહાશક્તિઓને(યોગમાયા) જો ગણ તરીકે સ્વીકારીએ તો તે તમામ સ્ત્રીઓનો સમૂહ છે. તો પછી પાર્વતી પોતાના ગણમાં એકમાત્ર પુરુષ એવા ગણપતિને કેમ સામીલ કરે?
★ બીજું... પાર્વતીને સ્નાન કરતી વેળાએ પતિ દેખી જાય તે વાત ગમતી નથી. તેથી પોતે સ્નાન કરે ત્યારે કોઈ પ્રવેશ ના કરે તે માટે દ્વારપાળ તરીકે ગણપતિને નીમે છે.પણ અહીં પાર્વતીના લજ્જા વાળી વાત વિચિત્ર જણાય છે. શિવ અને પાર્વતીને તો જાહેરમાં સંભોગ કરવામાં પણ શરમ આવી નથી.(ભૃગુ ઋષિના શ્રાપની કથા) તો પછી પોતાના પતિ સ્નાન કરતી વેળા પ્રેવેશ કરે તેનાથી શાની શરમ?
★ ત્રીજું અને સૌથી વિચિત્ર......જયારે ગણપતિ વિરુદ્ધ શિવગણ તેમજ શિવ સાથે યુદ્ધ થાય છે તે ઘટનાઓની પાર્વતીને જાણ હોય છે. છતાં પણ તેઓ ખુદ દખલગીરી કરતા નથી. ઉલટું ગણપતિના મદદ હેતુ પોતાની અલગ-અલગ યોગમાયાને મોકલે છે. ઘણા લાંબા સમય સુધી યુદ્ધ ચાલે છે અને પોતાના પુત્રનું જીવન સંકટમાં હોવા છતાં પાર્વતી સ્નાનમાં વ્યસ્ત રહે છે!!! એવો તો કેવો રુપમોહ જગતજનનીને હતો કે પોતાના પુત્રને બચાવવા સ્વયં શિવ સમક્ષ જતા નથી? આવા તો કોઈ મા હોય? શું કોઈ માતા પોતાના પુત્રનો જીવ સંકટમાં છે તે જાણતા હોવા છતાં સ્નાન કરતા રહે ખરી? બકવાસની પણ હદ હોય.
★ વળી, ગણેશના એકદંત હોવાની પણ બે અલગ-અલગ કથા પુરાણોમાં છે.જેમાં બ્રહ્માંડ પુરાણની કથા વધુ પ્રચલિત જણાય છે.તે મુજબ પરશુરામ ગણપતિના એક દાંત ઉપર કુહાડી વડે પ્રહાર કરી કાપી નાખે છે ત્યારથી ગણપતિને એકદંત કહેવાય છે. જયારે શિવપુરાણની ગણેશ જન્મની કથા એવું કહે છે કે જે હાથીનું માથું કાપી ગણેશ ઉપર લગાવ્યું તે હાથી જ એક દાંત વાળો હતો. બોલો, શું કહેવું આગળ? સગવડતા મુજબ જે ગપ્પા-સપ્પા ચલાવ્યા ,તે તમામ ચાલી પણ ગયા !
★ એક રીતે વિચારીયે તો શિવપુરાણની કથામાં નામકરણ થોડું તાર્કિક જણાય, કારણ કે કોઈ ચોક્કસ હેતુ માટે બાળક મેળવ્યું હોય ગણેશ નામ ઠીક રહે. પણ વૈવર્ત પુરાણમાં તેવું કશું નથી. બીજી રીતે કહું તો ગણપતિ કે ગણેશ નામ ખરેખર તો કોઈ ગુણ કે પદ દર્શાવે છે; જે કોઈ ઘટના કે સિદ્ધિના માધ્યમે મળવા જોઈએ. જેમ કે શિવે વિષ પીધું એટલે નીલકંઠ કહેવાયા; કૃષ્ણે ચાલુ યુદ્ધે પલાયન કર્યું એટલે રણછોડ કહેવાયા તેમ ગણપતિએ કોઈ ગણની આગેવાની લઈને ગણના હિતોની રક્ષા કરી હોય તો તેમને ગણપતિની ઉપાધિ મળવી રહે. પરંતુ અહીં ઊંધું છે, પહેલા નામકરણ થયું પછી ખરા અર્થમાં વિનાયક બતાવાયા! વળી, કહેવાતા વિધ્નહર્તાના જન્મ બાદ પણ દેવો પોતાની વ્યથા ત્રિદેવને જ કરતા રહ્યા! માત્ર ૪-૫ અસુરરાજાની હત્યા કરી તેને લગતી કેટલીક કથાઓ, વ્રતો-કર્મકાંડો અને મહત્તા વધારવા ખુદ પોતાના માતા-પિતા વડે પણ પુત્ર ગણેશની પૂજા કરાવડાવી.(સામાન્ય રીતે આપણે જાણીયે છીએ કે ગણેશ માતા-પિતાના આજ્ઞાકારી હોય તેમને  પૂજનીય માને છે; જયારે ગણેશની મહિમા દર્શાવતા પુરાણોમાં પાર્વતીને પણ ગણેશની આરાધના કરતા બતાવ્યા છે.)
★ એવું કહેવાય છે કે ૨ એપિક ગ્રંથ - રામાયણ અને મહાભારત ગણપતિએ લખ્યા હતા. પણ બન્ને ગ્રંથમાં આ સામ્યતા બાદ કરતા ગણેશની લગતી કોઈ કથા કે ઉલ્લેખ જોવા મળતો નથી. વળી, મહાભારતમાં ગણપતિને એક પદ બતાવ્યું છે, જેને કેવી રીતે મેળવી શકાય તેનું ધાર્મિક વર્ણન પણ છે; જેને શિવપુત્ર સાથે સંબંધ નથી.નોંધનીય છે કે બૌદ્ધકાળ દરમ્યાન પણ ગણપતિ નામક પદ હતું.
★ ઉપરાંત, કાર્તિકેયને શિવના જ્યેષ્ઠ પુત્ર અને ગણેશને કનિષ્ટ પુત્ર કહેવાય છે. છતાં, હિન્દૂ સંસ્કૃતિ અનુસરતો ચોક્કસ વર્ગ ગણપતિને જ્યેષ્ઠ શિવપુત્ર માને છે.આ વાત ભલે વિચિત્ર લાગે પણ તેમની પાસે મુદ્દો પણ છે.એવું કહેવાય છે કે સતી પછી ઉમા શિવના પત્ની હતા. અને બાદમાં પાર્વતી પત્ની બન્યા. કાર્તિકેય એ શિવ-પાર્વતીના પુત્ર છે; જયારે ગણેશ ઉમાપુત્ર છે.એટલે પહેલા ગણપતિ જનમ્યા અને બાદમાં કાર્તિકેય તે દલીલ સાવ અવગણી પણ ના શકાય.કદાચ આ પણ ગ્રન્થકારોની ભૂલ હશે અથવા બીજી એક પહેલી.
પૌરાણિક ગ્રન્થોમાં રહેલી ખામીઓ અને વિષમતાઓ એટલું પુરવાર કરવા પૂરતા છે કે નક્કી ગણપતિને વિકૃત રીતે મહાન સાબિત કરી પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે. એટલે તે પૂર્વે કઈ ગરબડ તો કરી જ હશે.
હવે આ પાછળનો ઈરાદો શું હશે તેનો ચોક્કસ જવાબ તો ના મળી શકે; કારણ કે ઇતિહાસ/મિથીહાસ ઘણો વિકૃત કરવામાં આવ્યો છે.છતાં પણ લોજીકલી શોધખોળ  કરી શકાય.
જ્યાં સુધી હિન્દૂ ધર્મ(બેટર ટુ સે બ્રાહ્મણ ધર્મ) માં ગણપતિ ઉમેરવામાં આવ્યા નહતા ત્યાં સુધી તેમાં હાથીનું મહત્વ નહિવત હતું. પરંતુ, પુરાણો પહેલા શ્રમણ સંસ્કૃતિ(જૈનીસ્મ) અને બુદ્ધિઝમમાં હાથીનું પ્રતીકાત્મક મહત્વ સ્પષ્ટ પણે દેખી શકાય છે.
✔ મહાવીરના માતા ત્રિશલાને ગર્ભાવસ્થા દરમ્યાન આવેલ પ્રથમ સ્વપ્ન હાથીનું હતું. તે જ રીતે ગૌતમ બુદ્ધના માતાને ગર્ભાવસ્થામાં જે સ્વપ્ન આવ્યું હતું તે હાથીનું હતું. બન્ને સ્વપનમાં હાથીને શુભ પ્રતીક દર્શાવાયો હતો.
✔ પ્રાચીન જૈન અને બૌદ્ધ સ્થાપત્યોના અવશેષોમાં હાથીની આકૃતિ નોંધનીય છે. જેટલું હાથીને મહત્વ પ્રાચીન સ્થાપત્યોમાં જૈન-બૌધ્ધો એ આપ્યું છે તેટલું હિન્દૂ ધર્મમાં જોવા મળ્યું નથી. વળી, નોંધનીય એ પણ છે કે બુદ્ધિઝમના પૂર્વીય એશિયા તરફના ફેલાવા સાથે તે દેશોમાં પણ બૌદ્ધ સ્થાપત્યોમાં હાથીના શિલ્પ જોવા મળે છે.રામ પછી ગણપતિ જ એક માત્ર "હિન્દૂ"(?) દેવ છે જેની પૂજા પૂર્વીય બુદ્ધિઝમમાં થાય છે.એટલું જ નહિ ,જો વધુ ઊંડાણમાં વિચારીયે તો આ ઉઠાંતરી શ્રમણ-બૌદ્ધ સંસ્કૃતિમાંથી કરી હશે તેનો વજનદાર પુરાવો સમ્રાટ અશોકે બનાવેલ સાંચીનો બૌદ્ધ સ્તૂપ જ આપે છે. સાંચીના સ્તુપના પ્રવેશદ્વારમાં જે આકૃતિઓ છે તેમાં મોટો ભાગ હાથીની આકૃતિઓ રોકે છે. ધ્યાન આપવા જેવું એ છે કે ગણેશ જન્મની પુરાણીક કથામાં ગણેશનું પાત્ર દ્વારપાળનું હતું.ઓરિસ્સા(ધૌલીગીરી) અને મહાબલિપુરમમાં મળી આવેલ પ્રાચીન બૌદ્ધ સ્થાપત્યો પણ હાથીની વજનદાર આકૃતિઓ જોવા મળે. તેવું જ જૈન સ્થાપત્યોમાં પણ છે.હાલમાં પણ દેરાસરોના બાંધકામમાં હાથીની આકૃતિ ના હોય તેવું બને જ નહીં.એવું નથી કે હિન્દૂ પુરાતત્વોએ હાથીના મુખાકૃતિની હળાહળ અવગણના કરેલ છે, પરંતુ તે સ્થાપત્યો જૈન-બૌદ્ધ બાદના છે.
✔ હવે જૈન અને બૌદ્ધ ગ્રંથોની સાક્ષીએ ઉલટતપાસ કરીયે.સૌપ્રથમ તો હાથી જૈન ધર્મમાં મહત્વનું ચિહ્મ માનવામાં આવે છે. જૈન ધર્મના પ્રખ્યાત એવા અનેકાંતવાદ ની ઉપદેશાત્મક કથામાં હાથી કેન્દ્ર સ્થાને છે. વળી,અદ્દલ કથા બૌદ્ધ ગ્રંથના એક ભાગ "ઉડાન" માં પણ છે. જૈનગ્રંથ સામયિક સૂત્રમાં તીર્થકરોને હાથીનામ ગંધહસ્તીની ઉપમા આપેલ છે.બૌદ્ધ ગ્રંથોમાં પણ હાથીને એક પ્રાણી તરીકે વિશેષ સ્થાન આપ્યું છે તેવું દેખી શકાય. એટલે જ નહીં તિબેટિયન બૌદ્ધગ્રંથ માં “વિનાયક”ને બોધિસત્વની પદવી આપેલ છે. એવું કહેવાય છે કે ગણપતિ જ એક માત્ર હિન્દૂ દેવ છે જેને બુદ્ધનું પદ મળ્યું છે. પણ હકીકત એ રહી કે પહેલેથી જ ગણપતિના સંબંધો બુદ્દિસમ સાથે હતા ,જેનું પછીથી સગવડી ઉઠાંતરી કરવામાં આવેલ હશે. બૌદ્ધગ્રંથ "દીઘ-નિકાય" માં એક ઉપદેશાત્મક કથા છે.જે મુજબ અંબઠ્ઠા નામક શિષ્ય વિઝડમ(નિર્વાણ) પ્રાપ્ત કરવા ગૌતમ બુદ્ધની નકલ કરે છે. જેમાં બુદ્ધની મુદ્રાને હાથીની ઉપમા આપેલ છે.બુદ્ધઘોસ ને હાથી સાથે સરખાવી કહ્યું છે કે બુદ્ધ પોતાની જીભ(સૂંઢ) વડે નાક અને કાન સ્પર્શી શકે છે. તેવી જ રીતે ચાઈનીઝ અને તિબેટિયન બુદ્ધિઝમમાં હાથીને ખુલ્લા મગજ, મજબૂતી અને શાંતચિત્તના પ્રતીક રૂપે માનવામાં આવે છે.
ઉપરોક્ત તથ્યો-તર્કો ઉપરથી એટલું તો નક્કી છે કે હાથી પહેલેથી જ શ્રમણ-બૌદ્ધ સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન પામેલ પ્રાણી હતું. વળી, હાથીને એક બુદ્ધિશાળી પ્રાણી પણ ગણવામાં આવેલ છે. તેથી જ તો ગણપતિના લગ્ન રિદ્ધિ(બુદ્ધિ) સાથે કરાયા હતા. ગણેશ ચતુર્થીએ ગણપતિનો જન્મ થયો હતો તે વાતના સમર્થનમાં પણ કોઈ પુરાવો નથી. બુદ્ધિ અને સાવધાનીના પ્રતીક સમા હાથીનો જે ઉપયોગ બુદ્દિસમ્મ થયો હતો તેનું બ્રાહ્મણીકરણના માધ્યમે ઈશ્વર બનાવી કર્મકાંડોનો ધંધો શરૂ કરવામાં આવ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે.
હાલમાં આ બધી વાતો લોકોની નજરમાં ગૌણ રહે. અંગ્રેજો વિરુદ્ધ યોજનાઓ ઘડવાના મુખ્ય ઉદેશ્ય ની સાથે લોકોમાં સંપની ભાવના વિકસે તે માટે તિલકે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી. જો કે કહેવાતા સમાજ સુધારક એવા તિલક લોકોમાં સંપ વિકસે તેવી અપેક્ષા રાખતા હતા સાથે સાથે રાજસત્તામાં મજુર-પછાત જ્ઞાતિઓનું સ્થાન ના હોવું જોઈએ તેવી બંધિયાર  માનસિકતા પણ ધરાવતા હતા!
અત્યારે ગણેશ ચતુર્થીના નામે બિલાડીના ટોપની જેમ ઉગી નીકળતા મંડપો જોઈને સંપની ભાવના તો ક્યાંય ફંટાઈ જાય;ઉલટું દેખાદેખી-સ્પર્ધા સાથે શ્રદ્ધાનું અદભુત સમન્વય જોવા મળે. બોલીવુડના ગીતોના સાથે- ઘોઘાટ કરતા ઉત્સવ અને પ્રદુષણને દેખી આ પર્વ નહીં, વિકૃત પાર્ટી લાગે. આ બધું દેખીને નક્કી શ્રદ્ધા તો બહાનું જણાય; હકીકતે લોકોને તો માત્ર લુખ્ખી મજા માણવી હોય છે. ચાલો લોકોની આ મનોકામના તો ગણેશોત્સવના નામે પુરી તો થાય છે. નવરાત્રીમાં જેમ યુવાનો માતાજીના બહાના હેઠળ "આઝાદી" માણતા હોય છે; તેમ અહીં પણ રોક-ટોક વગર ધર્મના નામે મોજ લઇ શકાય.
જો કે ગણપતિએ કલાકારોને પણ પૂરતી છૂટછાટ આપી છે. તેમની વિવિધ કલાત્મક મૂર્તિઓ ખરેખર દર્શનીય તો છે જ. અલગ-અલગ મૂર્તિઓ દેખીને જ ઘરે ગણપતિ બેસાડવાનું મન થઇ જાય. હવે તો મૂર્તિઓમાં પણ રેકોર્ડ બનાવવાની ઘેલછાએ જાત-જાતના પ્રયોગો કરવામાં આવે છે.
જે હોય તે... આ બધું ભારતમાં જ બની શકે…

અંગત બાબત કે ખાનગીપણાનો અધિકાર

By Dinesh Makwana  || 25 August 2017

Right to Privacy
निजता का अधिकार
ગઇ કાલે સુપ્રિમ કોર્ટનું એક લેન્ડમાર્ક જજમેન્ટ આવ્યુ તેમાં બંધારણીય બેન્ચ તમામ જજસાહેબે ૯/૦ ના મતોથી રાઇટ ટુ પ્રાઇવેસીના અધિકાર ને બંધારણીય ઘોષિત કર્યો. આ જજોનું કહેવુ છ કે બંધારણમાં આ હકનો સ્પષ્ટ ઉલ્લેખ નથી તેથી માત્રથી તમને આ હક ના મળે ત વાત તદન ખોટી છે કારણ કે બંધારણમાં આપેલા વિભિન્ન હકોમાં આ હકની સુગંધ જોવા મળે છે. જુદા જુદા હકોનું બારીક નિરિક્ષણ કરતા ફલિત થાય છે કે આ હક પણ બંધારણીય હક જ છે. આખું જજમેન્ટ અમારા એક ઓફિસર મિત્રએ મને મોકલ્યું છે. પુરુ વાંચીને ફરીથી જાણ કરીશ. પરંતુ આ હકને કારણે શુ ફેરફાર આવશે તેના વિશે કહુ.

ત્રણ દિવસ પહેલા આઇડીયા કંપની તરફથી મારી પર કોલ આવ્યો. તેમની સ્કીમ વિશે કહે તે પહેલા મે તેમને પુછયુ કે મેડમ મારો મોબાઇલ નંબર ક્યાંથી મળ્યો. સાચો જવાબ આપી ના શક્યા. 

ઉપરના અધિકારથી તમારી કોઇ પણ માહિતિ બીજું કોઇ પણ પછી તે કંપની હોય કે ગમે તે પણ તમારી ઇચ્છા વિના તમારી માહિતિ લઇ ના શકે. સ્કુલમા ભણતા દસમા ધોરણના વિધ્યાર્થીઓના મોબાઇલ નંબર કે ધો ૧૨ મા પાસ થયેલા વિધ્યાર્થીઓના નંબર ટ્યુશન કલાસ વાળા કે કોલેજ વાળા લઇ જાય છે અને પછી તમને કોલ કરે છે. બેન્ક વાળા, ક્લબ વાળા તમને કોલ કરીને હેરાન કરે છે. તમારી ઇચ્છા વિરુદ્ધ તમારા મેલ પર માર્કેટિંગ ના મેસેજ મોકલે છે તેની પર લગામ આવશે. કોઇ પણ કોલ આવે તો તે નંબર વાળાને કહી દો હુ પોલિસ મા ફરિયાદ કરીશ. આ હેરાનગતિમાં થી ઉપરનો અધિકાર તમને સંપુર્ણ મુકિત અપાવે છે. 

બંધારણ ના દરેક હકના વખાણ કરીને જજોએ કહ્યુ છે આનાથી બીજુ શુ હોય જેમાં દરેક હકનો ઉલ્લેખ હોય
ચંદ્રચૂડ નામના જજ સાહેબે તેમના જ પિતાએ આપેલા હુકમને ફેરવી તોળ્યો છે અને સૌથી વધુ છણાવટ આ જજ સાહેબે કરી છે. એનડીટીવી પર આવેલા કાનુન નિષ્ણાત ફેજાન સાહેબે કહ્યુ કે ચંદ્રચૂડ સાહેબને PhD ની ડીગ્રી આ જજમેન્ટ માટે મળવી જોઇએ.

પણ આ બધાના મુળમા બાબાનું બંધારણ છે તે ખાસ કરીને આપણે ભુલી ગયા છે.
દિનેશ મકવાણા 
અજમેર ૨૫/૮/૨૦૧૭

જેટલી શ્રધ્ધાથી ગણપતિનું ઘરમાં સ્થાપન કરો છો..? તેટલી શ્રધ્ધાથી કદી ઘરમાં બાબા સાહેબનો ફોટો લગાવ્યો છે...ખરો.????????

By Jigar Shyamlan ||  29 Aug 2017 at 11:00 


બજારમાંથી ખરીદી કરી લાવેલી કોઈ પ્લાસ્ટર ઓફ પેરીસ કે માટીની મુર્તિ તમને કે તમારા કુટુમ્બને સુખ, સમૃધ્ધી અને શાંતિ કેવી રીતે આપી શકે...??
મને તો આ વાત કદીય સમજાઈ નથી, હું લગભગ દર વરસે જોઉ છું. 
કેટલાક પછાત જાતિના લોકો ચોથના દિવસે બજારમાં જશે, 
મોંધામાં મોઘી મુર્તિ પસંદ કરશે, 
વાજતે ગાજતે અબિલ ગુલાલની છોળો ઉડાવતા ગણપતિની મુર્તિ લાવશે,
પછી અસ્ટમ પસ્ટમ ન સમજાય તેવા શાસ્ત્રોની વિધી કરી ઘરમાં ગણપતિનું સ્થાપન કરશે, 
રોજ સવાર અને સાંજ બે ટાઈમ પુજાની થાળીમાં પાંચ દિવેટનો દિવો કરીને જય ગણેશ... જય ગણેશ... જય ગણેશ દેવા આરતી કરશે, 
આરતી પુરી થયા પછી મોદકનો પ્રસાદ ધરાવશે,
કોક દસ દિવસ, કોઈ પાંચ તો કોઈ બે દિવસ આ મુર્તિ પોતાના ઘરમાં રાખી મુકશે અને પછી નદી, તળાવ કે દરીયામાં અથવા નગરપાલિકાએ બનાવેલ વિસર્જન કૂંડોમાં જઈ ડૂબાડી આવશે.
જે મુર્તિને તમે વેચાતી લાવ્યા, પોતે જ ઘરમાં મુકી વળી પાછા એને પોતે લઈ જઈ ડુબાડી.. એ મુર્તિ સામે દસ દિવસમાં સુખ શાંતિ, સુખાકારી માંગો...!!!
મુર્તિ બનાવનાર,વેચનાર માણસ.. ખરીદનાર,પુજનાર માણસ.. પછી એને વિસર્જન કરનાર પણ માણસ.
આમાં મુર્તિની ની ભૂમિકા કેટલી..???
માત્ર અને માત્ર બાળક રમતો હોય એ રમકડા જેટલી..

પહેલા તો ગણેશનું માથુ ઉડાવી દેવાની અને પછી હાથીનું માથુ ચોંટાડવાની વાત જ હજમ કરી શકાય તેવી નથી. પણ એમ કહીએ તો લોકોની શ્રધ્ધાને ઠેસ પહોંચે છે. એટલે એ વાતનુ બહુ એનાલિસીસ કરવાનું રહેવા દઈએ.. મુળ મુદ્દાની વાત કરીએ વરસોથી આટ આટલી શ્રધ્ધાથી સ્થાપન, પુજન કરવા છતાં પણ તેઓ અછુતના અછુત જ રહે છે. કેમ ગણેશ એમના અછુતપણાંનુ નિવારણ કરી શકતા નથી.
કારણ આ ગણેશ ઉત્સવ અછુતો સદાય માટે અછુતો જ બની રહે તે માટે તો શરૂ કરવામાં આવ્યો હતો મનુવાદીઓ દ્વારા......... !!!!!
હવે એક સામાન્ય કોમન સેન્સની તર્કવાળી વાત સમજીએ..
ગણેશ એટલે કોણ....?? હિમાલયવાળા કૈલાસવાળા શંકરના પુત્ર..!!
એટલે કૈલાશ....હિમાલયવાસી મતલબ ઉત્તર ભારતનો વિસ્તાર ...!!!
વિચારવા જેવી વાત એ છે કે ગણેશ અને તેનો પિતૃક વિસ્તાર ઉત્તર ભારત હોય તો સ્વાભાવિક રીતે જ  ઉત્સવ ઉત્તર ભારતનાં વિસ્તારોમાં જ વધુ ઉજવાવો જોઈયે... પણ અહીં તો ઉત્તર ભારતને બદલે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવની ધામધુમપુર્વકની ઉજવણી શરૂ થયેલી હોવાનું જોવામાં આવ્યું છે. આ શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી હવે તો લગભગ તમામ જગ્યાએ ઉજવણીઓ થવા લાગી છે.
તો પછી આપણી ખોપરીમાં મગજ જેવું કોઈ અંગ હોય અને જરીક પણ કામ કરતુ હોય તો સવાલ થવો જોઈયે કે ઉત્તર ભારતના બદલે ગણેશ ઉત્સવની આટલી બધી ધુમધામ મહારાષ્ટ્રમાં શા માટે થઈ હતી..????????
તેની પાછળનું કારણ છે... બહુજન મહાનાયક રાષ્ટ્રપિતા જ્યોતિબા ફુલ દ્વારા શિવાજી મહારાજની યાદમાં બહુજન પછાત સમાજને જાગ્રત કરવા ઉજવવી શરૂ કરેલી શિવાજી જયંતિ!!!!!!!
શિવાજી મહારાજના ના મૃત્યુ બાદ જ્યોતિબા ફુલેએ રાયપુરમાં તેમની સમાઘી શોધી કાઢી હતી અને શિવાજીની પ્રશસ્તિ રૂપે પેવાડા લખ્યું હતુ. બાદમાં મહારાષ્ટ્રમાં પછાતોમાં પોતાના ઈતિહાસ બાબતે લોકજાગૃતિ ફેલાવવા જ્યોતિબા ફુલે દ્વારા 1874માં શિવાજી ના ઈતિહાસથી પછાત સમાજના લોકોને વાકેફ કરવા શિવાજી જયંતિ ઉત્સવ મનાવવો શરૂ કયોઁ હતો. 1874થી આ ઉત્સવ દર વરસ ઉજવાતો રહ્યો હતો અને તેમાં પછાતો મોટી સંખ્યામાં ભાગ લેતા ગયા. અહીં પછાાતો ધીમે ધીમે પોતાના ઈતિહાસથી વાકેફ થતા ગયા અને બ્રાહ્મણવાદીઓ દ્વારા રચવામાં આવેલ મનુવાદી ષડયંત્રને સમજવા લાગ્યા હતા. આનાથી કટ્ટર મનુવાદીઓ ડરી ગયા. કારણ ડરવું પડે તેમ હતુ... આ મહોત્સવથી પછાતો જાગ્રત બની રહ્યા હતા.
આ ઉત્સવને રોકવા માટે અને પછાતોનું ધ્યાન બીજે દોરવા માટે કટ્ટર મનુવાદીઓના ઈશારે કટ્ટર બ્રાહ્મણ લોકમાન્ય ટિળક દ્વારા 1893-94 થી જાહેર સાવઁજનિક ગણપતિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી. (યાદ રાખો...1893-94 પહેલા ગણેશ મહોત્સવ ઉજવાતો હોય તેના પ્રમાણ ઈતિહાસમાં ક્યાય નથી..) આ એક રીતે તો જ્યોતિબા ફુલેએ શરૂ કરેલ ક્રાન્તિ સામેની પ્રતિક્રાન્તિ જ હતી.
ટિળકનો ગણેશ મહોત્સવ અંગ્રેજો વિરૂધ્ધ ભારતીય પ્રજામાં લોકજાગ્રતિ ફેલાવવા માટે કરવામાં આવેલો એવું કહેવામાં આવતુ હતુ પણ હકીકતમાં આ મહોત્સવ પછાતોમાં મનુવાદ વિરૂધ્ધ વધતી જતી લોકજાગ્રતિ રોકવા માટે જ શરૂ કરવામાં આવેલો. બસ પછી ગણપતિ મહોત્સવે એવું ઘેલુ લગાડ્યું કે ધીરે ધીરે એનો વ્યાપ વધતો ગયો. મહારાષ્ટ્રથી ગુજરાત... હવે તો ગણપતિ મહોત્સવ બધાય ઉજવે છે. પછાતો પણ ધામધૂમથી દર વરસે ઉજવે છે.
પહેલા ગણપતિનો ફાળો ઉઘરાવશે, પછી વાજતે ગાજતે નાચતા નાચતા ગણપતિની મુર્તિ ખરીદવા જશે, બાદ સોસાયટી, મહોલ્લાઓ કે શેરીઓમાં તેનું સ્થાપન કરી દસ દિવસ સુધી મંડ્યા રહેશે..
આવા ભક્ત એવા પછાત મિત્રોને એક જ સવાલ છે... તમે જેટલી શ્રધ્ધા અને આસ્થાથી ગણપતિ ઉત્સવમાં રસ લઈ રહ્યા છો તેટલો રસ કદીય ચૌદમી એપ્રિલ આંબેડકર જયંતિના દિવસે લીધો છે..???????
જેટલી શ્રધ્ધાથી ગણપતિનું ઘરમાં સ્થાપન કરો છો..? તેટલી શ્રધ્ધાથી કદી ઘરમાં બાબા સાહેબનો ફોટો લગાવ્યો છે...ખરો.????????
દર વરસે ગણપતિને મોંધા ભાવે ખરીદી લાવે છે... દસ દિવસ પુજા, અર્ચન, પ્રસાદ ધરાવે છે. દસ દિવસ પછી પાણીમાં ડુબાડી આવે છે. આવું દર વરસે કરવામાં આવે છે.... ગણપતિ આવે છે અને જાય છે.... પણ આપણે હજીય ત્યાંને ત્યાં જ ઉભા છીએ.
- જિગર શ્યામલન
29/08/2017