May 02, 2017

"विक्रम संवत" पर प्रोफेसर डॉ राजेन्द्र प्रसाद सींघ की फेसबुक वोल से लीये गये ये तथ्य जान कर आप हैरान रह जाओगे.

सिर्फ सूचनार्थ।
विक्रम संवत का सबसे प्राचीन प्रमाण हमें धिनिकी गुजरात अभिलेख में विक्रम संवत 794 का मिलता है। इसके पहले भारत के किसी भी राजा ने किसी भी अभिलेख में विक्रम संवत का प्रयोग नहीं किया है।
सूचना समाप्त।

(29 April,2017)


***



विक्रम संवत एक जादुई तिलिस्म है ।
विक्रम संवत की स्थापना 57 ई . पू . में हुई थी । ऐसा कहा जाता है ।
भारत के ज्ञात इतिहास में पूर्व मध्यकाल से पहले किसी भी राजा ने किसी भी अभिलेख में विक्रम संवत का प्रयोग नहीं किया है ।
राजा की बात छोड़िए , भारत का कोई ज्योतिषी भी किसी किताब में विक्रम संवत का प्रयोग नहीं किया है ।
पूर्व मध्यकाल से पहले कोई 600 साल तक न जाने कहाँ था विक्रम संवत ?
(8 May ,2016)



***


भारत में 14 विक्रमादित्य हुए । मालव संवत को हड़पकर चंद्रगुप्त द्वितीय विक्रमादित्य ने विक्रम संवत को अपने नाम किए ।
जिस विक्रमादित्य के समय में यह संवत स्थापित हुआ , उस समय में इसका नाम मालव संवत रखा गया था ।कारण कि मालव गणराज्य ने शकों को पराजित किया था । विक्रमादित्य सहायक थे ।
इसलिए 57 ई पू के विक्रमादित्य इसके संस्थापक नहीं थे । बाद में चलकर चंद्रगुप्त द्वितीय ने इसे अपने नाम कर लिए ।इतिहासकार इसीलिए भ्रम में हैं कि आखिर कौन विक्रमादित्य विक्रम संवत के संस्थापक हैं ।
आप चंद्रगुप्त द्वितीय के नौ - रत्नों की लाख दुहाई दें , मगर उन पर एक लोकतांत्रिक विक्रम संवत को राजतंत्र के खूँखार औजारों से चोरी करने का गंभीर मामला तो बनता ही है ।
(8 May ,2016)


***


आर्य तो प्रजाति है और भट्ट तो जाति है , आपका नाम क्या था आर्य भट्ट ?
आप कैसे गणितज्ञ थे कि आपको वैज्ञानिक तरीके से अपनी जन्म - तिथि भी जोड़ने नहीं आ रहा है ? आप कैसे जान गए कि जब मैं 23 साल का था , तब कलियुग के 3600 साल बीत गए थे ? कलियुग भी कभी था क्या ?
ये कौन - सी काल की गणना - प्रणाली है, जबकि आप से पहले के कई राजाओं ने शक संवत , विक्रम संवत में काल की गणना की है ।
आपकी वैज्ञानिकता पर यह प्रश्न चिन्ह है ।
(14 March ,2016)


***


विक्रम संवत तो लूट का माल है । गुप्तकाल से पहले विक्रम संवत जैसा नाम का कोई संवत भारत में नहीं था ।
गुप्तकाल से पहले विक्रम संवत को मालव संवत ( 57 ई पू ) कहा जाता था। मालव संवत का नाम बदलकर विक्रम संवत किया जाना गुप्त राजाओं की देन है ।
वह इसलिए कि गुप्त राजाओं को मालवों से रंजिश थी ।
( संदर्भ : भारतीय पुरालिपि , डाॅ राजबली पांडेय , पृष्ठ 190 - 91 )
(30 December ,2015)
***

Facebook Posts Links :- 










( लेखक भाषा वैज्ञानिक और इतीहास विद है.)
(संपादन : विशाल सोनारा)

હાલ તુરંત અત્યારે તો સામેવાળાની આંખમાં આંખ પરોવી બસ બોલતાં શીખો! : વિજય મકવાણા

ચા ની કીટલીએ, નાસ્તાની લારીએ, રસ ના ચીચોડે, બસમાં, ટ્રેનમાં, રિક્ષામાં, ચાોકડીએ,ચોકમાં, ચોરામાં,ઓટલાં પર,હોટલમાં, ધરમશાળામાં, શાળામાં, કોલેજમાં..
જ્યાં જાઓ ત્યાં તમારા વિચારો મુકો! અચકાઓ નહી. ખચકાશો નહી. વિના સંકોચ બોલો! સામેવાળો બોલે છે તો તમે કેમ ચૂપ રહો છો? તમે કેમ ન બોલી શકો? મ્હોં માં મગ ભર્યાં હોય તો થૂંકી નાખો! શરમ તોડો!
મહાત્મા બુદ્ધ, કબીર, રૈદાસ, જ્યોતિબા ફુલે, ડો.ભીમરાવ આંબેડકર, પેરિયાર રામાસ્વામી, બીરસા મુંડા,કાંશીરામ, રામસ્વરુપ વર્મા, લલ્લઇસિંહ યાદવ ના વિચારોની ચર્ચા કરો! લોકોના દિમાગની બત્તીઓ જલાવો! આપણા લોકોને 'વોકલ' બનાવો. નહી બોલવાનું, ચૂપ રહેવાનું હવે 'રિસ્ક' ન લઇ શકીએ.
પહેલાં બોલતા શીખવાનું છે.!
પછી વિચારતા શીખવાનું છે.!
પછી વિચારીને બોલતા શીખવાનું છે.!
તેના પછી શું સાચું, શું ખોટું, શું સારું, શું નરસું તેનો નિર્ણય કરવાનું શીખી લઇશું.!
હાલ તુરંત અત્યારે તો સામેવાળાની આંખમાં આંખ પરોવી બસ બોલતાં શીખો!

- વિજય મકવાણા "આદત"



facebook post link :- 

હમેં 'અચ્છે દિન' નહી 'અચ્છે દિલ' ભી ચાહિયે! : વિજય મકવાણા

વર્ષ-2014માં સરકારમાં બીજેપી આવી એટલે પ્રધાનમંત્રીજી તમે ત્રીજા મહીને જાપાનયાત્રા કરી. ત્યાં ડ્રમ વગાડી સૌને મંત્રમુગ્ધ કર્યા. પછી ગયા મહીને જાપાની વડાપ્રધાન અહીં આવ્યાં તમે યજમાન બન્યા. તેમણે મહેમાનગતિ માણી.બે દેશો વચ્ચે સબંધો બંધાયા.ખુશીની વાત કહેવાય.
જાપાન બહુ સમૃદ્ધ દેશ છે. મોદીજી તમે તો તે દેશમાં લટાર પણ મારી છે. પણ જાપાન કેમ સમૃદ્ધ છે તે વિચાર્યુ છે મોદીજી? જાપાન કેમ દુનિયાથી, ભારતથી એક કદમ આગળ છે તે વિચાર્યું છે સાહેબ બહાદુર?
હું બતાવું છું.. જાપાનીઓ પણ વર્ણવ્યવસ્થામાં માનતા હતાં. ત્યાંની સામાજીક વ્યવસ્થાના ઢાંચામા વર્ણવ્યવસ્થા હતી. આપણે ત્યાં ચાર વર્ણો છે. ત્યાં હતાં પાંચ વર્ણો!
ડેમિયો-બ્રાહ્મણ
સમુરાઇ-ક્ષત્રિય
જુકૌનારું-વૈશ્ય
નૌફૂ-કારીગર વર્ગ
અને સૌથી અછૂત એટલે બુરાકુમીન..
આ બુરાકુમીન ઉપરના ચાર વર્ણોના 1500 વર્ષથી ગુલામ હતા. જાપાનની કુલ વસ્તીમાં 10% લોકો બુરાકુમીન છે. અહીં ભારતમાં અછૂતો સાથે જે વ્યવહાર થાય છે તેવો જ વ્યવહાર બુરાકુમીન સાથે થતો હતો. જીચિરો માત્સુમોટો નામના એક મહાન બુરાકુમીનએ 18મી સદીમાં બુરાકુમીનોની મુક્તિ માટે આંદોલન ચલાવ્યું. 40 વર્ષના આંદોલનમાં હજારો બુરાકુમીન શહીદ થયાં. દુનિયાના સૌથી ક્રુર સમુરાઇ યોદ્ધાઓ અને ડેમિયોને ઝૂકવું પડ્યું. આખા જાપાનમાં સમાનતાની, બંધુતાની લહર દોડી ઉઠી. જાપાનીઓએ સાચા હ્રદયથી બુરાકુમીનને અપનાવી લીધા. સંવૈધાનીક-કાયદાકીય જોગવાઇઓ કરી. અને મૈત્રીની એવી મિશાલ આપી કે, આજે જાપાનની વસ્તીના10% ભાગવાળા બુરાકુમીન જાપાનની સરકારમાં 15% રાજનેતા છે. જાપાનના સમાનતાવાદી લોકોએ તેમનો અતિત ભંડારી દિધો. છેલ્લે 2013માં જાપાને સામાજીક ભેદભાવનો સર્વે કરાવ્યો. રિપોર્ટ નીલ નથી પણ સરકાર જે રીતે કામ કરી રહી છે તે જોતાં બહુ થોડા સમયમાં આંકડો શૂન્ય પર હશે. વિશ્વની સૌથી વધુ ટુ-વ્હીલર બનાવતી કંપની 'હોન્ડા'થી તમે પરીચિત હશો તેના માલિક બુરાકુમીન છે. મોદીજી તમે જે વિદેશમંત્રીને ગળે વળગ્યાં તે વિદેશમંત્રી બુરાકુમીન છે.
મોદી સાહેબ! સરકાર ધારે તો કંઇપણ કરી શકે..બસ સરકારે ધારી લેવું જોઇએ!
એક વાત કહું સરકાર બહાદુર?
હમેં 'અચ્છે દિન' નહી 'અચ્છે દિલ' ભી ચાહિયે!
~વિજય મકવાણા



Facebook Post :-

એક દેશ છે જાપાન અને એક આપણો દેશ ભારત : વિજય મકવાણા

એક દેશ છે જાપાન, જ્યાં ગયા વર્ષે જ બહુ દુરની વાત નથી. એક વર્ષ પહેલાં જાપાની રેલ્વે પ્રશાસને જોયું કે, કામી-શીરાતાકી નામના રેલ્વે સ્ટેશન પર યાત્રીઓની સંખ્યા ઘટી ગઇ છે. અને ત્યાં ચાલતી ટ્રેનની આવકથી કોઇ ફાયદો થતો નથી. રેલ્વે પ્રશાસને નક્કી કર્યુ કે હવે ટ્રેન તથા સ્ટેશન બંધ કરી દેવું જોઇએ. પરંતુ બંધ કરતાં પહેલાં સર્વે કરવાનું નક્કી કર્યું. સર્વે કરતાં જાણવા મળ્યું કે એક વિદ્યાર્થીની હજી પણ રોજ આ સ્ટેશનનો ઉપયોગ કરે છે. અહીંથી ટ્રેન પકડી કોલેજમા અભ્યાસ માટે જાય છે. ત્યારબાદ જાપાની રેલ્વે પ્રશાસને નિર્ણય લીધો કે જ્યાં સુધી પેલી વિદ્યાર્થીની પોતાનું ગ્રેજ્યુએશન પુરું ન કરી લે ત્યાં સુધી સ્ટેશન કે ટ્રેન બંધ નહી કરવામાં આવે. પેલી વિદ્યાર્થીની 26 માર્ચ 2016 ના દિવસે તેનું ગ્રેજ્યુએશન પુરું કરશે. તે પછી કામી-શીરોતાકી રેલ્વે સ્ટેશન બંધ કરવામાં આવશે. ટ્રેન સ્ટેશન પર બે વાર આવે છે. એકવાર સવારે સાત વાગ્યે સ્કુલ જવા. બીજીવાર સાંજે પાંચ વાગ્યે ઘેર પરત પહોંચવા. આ છોકરી સિવાય ટ્રેનમા કોઇ યાત્રી ચડતો નથી કે ઉતરતો નથી..
અને એક આપણો દેશ છે ભારત!
જ્યા 74.5% લોકો માત્ર 5000 રુપિયા માસિક આવકમાં ગુજારો કરે છે. જેમાં આદિવાસીઓ, દલિતો, પછાતો, મુસ્લિમોની સંખ્યા વધુ છે. તેમની પહોંચથી આજે પણ શાળા-કોલેજો બહુ દુર છે. એક આપણી સરકાર છે જે આપણને ભણવા દેવા નથી માંગતી. સરકાર કદમ કદમ પર મુશ્કેલીઓ ઉભી કરી રહી છે. આપણી સરકાર ફેલોશીપ અને રિસર્ચની સ્કોલરશીપ બંધ કરી રહી છે.વિદ્યાર્થીઓ વિરોધ કરે છે તો ડંડા વરસાવે છે. પ્રાથમિક શિક્ષણ ફી 150 ગણી વધી ગઇ છે. NIT, IIT ની ફી 300 ગણી વધી ગઇ છે. મેડીકલ શિક્ષણ ગરીબો માટે દિવાસ્વપ્ન બની રહ્યું છે. છત્તિસગઢના આદિવાસી પટ્ટામાં 3000 શાળાઓ એક ઝાટકે બંધ કરવામાં આવી છે. ગુજરાતમાં 900થી વધુ પ્રાથમિક શાળાઓ, 300 જેટલી માધ્યમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
હવે સરકાર આવું કેમ કરી રહી છે?? કેમ શિક્ષણને મુઠ્ઠીભર લોકો માટે સીમિત કરી રહી છે?? એ જાણવા માટે તમારે જવું પડશે ઇતિહાસના ગર્ભમાં એટલે કે, 26 જાન્યુઆરી 1950 ની પહેલાંના ગાળામાં, અંગ્રેજો નહોતા આવ્યા તે પહેલાનું ભારત વાંચો. ગુરુકુળ વ્યવસ્થા વિશે વાંચો. સંવિધાન સભાની ચર્ચા વાંચો.
~વિજય મકવાણા




Facebook Post : -

ત્યાગ અને ગ્રહણ : વિજય મકવાણા

ત્યાગ અને ગ્રહણ
એક અમીર માણસ જેના રસોડાંમાં ઘી-દૂધની નદીઓ વહે છે. તે ઘીની બનેલી વાનગીઓની બાધા લઇ લે.. તે ઘીનો ત્યાગ કરે છે તેમ કહેવાય..
એક ગરીબ માણસ જેણે રાશનના ચોખા સિવાય કશું જોયું નથી તે ઘીની બનેલી વાનગીઓની બાધા લઇ લે ..તો તે ત્યાગ ન કહેવાય..જે જોયું નથી, ચાખ્યુ નથી, માણ્યું નથી એનો ત્યાગ કરવો એ મુર્ખતા છે..
ગરીબ માણસે જરુરીયાતો વધારવાની પ્રતિજ્ઞા લેવી જોઇએ..છે એના કરતાં વધું મળે એજ એનું લક્ષ્ય હોવું જોઇએ..
મહાત્મા ગાંધી પાસે હજારો ધોતી ખરીદવાની શક્તિ હતી..ગાંધી સોનાના ઘુઘરે રમેલા હતાં..તેમને વસ્ત્રો પહેરવા કે ન પહેરવા તે વિકલ્પ મળેલો હતો..
આંબેડકર બચપણથી ગરીબીમાં ઉછરેલા,એમણે ભૂખ એટલે શું? એનો રોજેરોજ અનુભવ કરેલો, તેમણે પોતાના સમાજને દારુણ ગરીબીમાં સબડતો જોયેલો હતો. વસ્ત્રવિહીન હજારો સ્ત્રીઓ-બાળકો તેમની આસપાસ હતાં..એ તમને તમારી ફાટેલી, જર્જરીત ધોતીનો ત્યાગ કરવાનું ઉદાહરણ આપવા નહોતા આવ્યા. તેમણે તમારી જરુરીયાતોને પુરી કરવાનો સંકલ્પ લીધો..જે ચીજો પર દલિતોને અધિકાર નહોતો તે ચીજોને બાબાસાહેબે વટભેર ઉપયોગ કરવાનું શરું કર્યું..જીવનપર્યંત બાબાસાહેબે નવાનક્કોર સુટબુટ પહેર્યાં..આપણે માત્ર ગ્રહણ કરવાનું છે..દોસ્તો!
~વિજય મકવાણા



Facebook Post :- 

રાષ્ટ્રનો પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રના વિકાસનો સહભાગી છે : વિજય મકવાણા

રાષ્ટ્ર પૂર્ણપણે લોકતાંત્રિક છે. રાષ્ટ્ર પર પ્રજાનું શાસન છે. પ્રજા રાષ્ટ્રનું સંચાલન કરે છે. પ્રજા પૂરી શક્તિ સાથે રાષ્ટ્રના ઉત્થાન અને વિકાસ માટે મહેનત કરે છે. સામે રાષ્ટ્રની પણ જવાબદારી બને છે કે, પ્રજાના બુનિયાદી અધિકારોનું રક્ષણ કરે. હવા,પાણી,પ્રકાશ, શિક્ષા અને રોજગાર રાષ્ટ્રની પ્રજાના બુનિયાદી અધિકારો છે. રાષ્ટ્ર તે પૂરા પાડશે તે વચનથી સંવિધાનમાં બંધાયેલું છે.
છેવાડાના અંતિમ, પછાત, શોષિત માણસના પ્રતિનિધિત્વની જોગવાઇઓ, આવાસીય યોજનાઓ, 0 થી 14 વર્ષના બાળકને વિનામુલ્યે શિક્ષણની યોજનાઓ, વિનામુલ્યે આરોગ્યની સુવિધાઓ, ગેરંટીડ રોજગાર યોજનાઓ, તથા ખાદ્યાન્ન-જળ-વિદ્યુત પુરવઠા વિતરણના એકમો, વિગેરે રાષ્ટ્ર લોકો સુધી પહોંચાડી રહ્યું છે તે સખાવત/દાન કે ભીખ નથી.
રાષ્ટ્રના લોકો દિવસ-રાત મહેનત કરે છે. પરસેવો પાડે છે. એક સામાન્ય ગરીબ માણસ અગર સાંજ પડતાં 100 રુપિયા કમાય છે. તે 100 રુપિયા ખિસ્સાંમાં પડ્યાં નથી રહેતાં. વપરાય છે. તે બીડી પીશે, પાન ખાશે, તેલ-મીઠું-મરચું કંઇપણ ખરીદશે તો સરકારશ્રી ના ખાતે વેચાણવેરા/સેવાકર સ્વરુપે જમા થશે. સરકાર વિવિધ કરવેરા સ્વરુપે ઓછામાં ઓછા તેના પરસેવાના 15 રુપિયા ગમેતેમ કરી ઉઘરાવી લેશે. એ 15 રુપિયા સરકાર સંવિધાનમાં અપાયેલ વચનો પૂરા કરવા ખર્ચે છે.
કેટલાંક મુર્ખ લોકો માત્ર ઇન્કમટેક્ષને જ રાષ્ટ્રની આવક માને છે. અને એ સાબિત કરવાની કોશિશ કરે છે કે દેશના અમિર અને માલેતુજાર લોકોના પૈસે ગરીબો તાગડધિન્ના કરે છે. તેઓ એ જાણી લે કે રાષ્ટ્રનો પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રના વિકાસનો સહભાગી છે.
~વિજય મકવાણા




Facebook post: -

ભારત ની અનામત અને ડાઇવર્સિટી લો ઓફ અમેરિકા : વિજય મકવાણા

જગત જમાદાર અમેરિકામાં પણ ડાઇવર્સિટી પ્રોગ્રામ મુજબ અનામત છે. સમય મળે તો ત્યાંની ડાઇવર્સિટી વ્યવસ્થાનો તથા ઇતિહાસનો અભ્યાસ કરી લો. જ્યારે અમેરિકા વિયેટનામ સાથે યુદ્ધમાં મથામણ કરી રહ્યું હતું ત્યારે તે જ સમયે અમેરિકાની ભીતર ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું. અશ્વેતો તેના મૂળભૂત અધિકારો માટે લડી રહ્યાં હતાં. દેશના સમાનતાપ્રેમી, માનવતાવાદી ગોરા લોકો કાળાલોકોની સાથે ખભેખભો મિલાવી અશ્વેતોની લડાઇ લડી રહ્યાં હતાં. અશ્વેતો પોતાના અધિકારોની પ્રાપ્તિ માટે કંઇપણ કરવા તૈયાર હતાં. કોઇપણ હદ સુધી લડી લેવા તૈયાર હતાં. માર્ટીન લ્યુથર બીજાનો ''એક સ્વપ્ન જોયું છે'' વાળો યુગ હતો. અમેરિકા અંદરથી થથરી ઉઠ્યું. અને છેવટે સમાનતાવાદીઓની જીત થઇ. માનવતા ની જીત થઇ. આ ગૃહયુદ્ધોમાં અનેક ગોરાલોકો કાળાઓની લડાઇ લડતાં કાળાલોકો સાથે શહિદ થયાં. અને અમેરિકાએ રાષ્ટ્રની એકતા, અખંડીતતા, માનવ-માનવ વચ્ચેના પરસ્પરના સ્નેહને બચાવી લેવા માટે. પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં ડાઇવર્સિટી પ્લાન મુજબ અશ્વેતોને અનામત આપી. જેમ કે, ઉદાહરણ તરીકે 100 કિ.મીની સડક બનાવવી છે તો તેમાં 33 કિ.મી સડક અશ્વેત કોન્ટ્રાક્ટર બનાવશે. સરકાર 100 રુપિયાની વસ્તુ ખરીદશે તો 33 રુપિયાની વસ્તુ અશ્વેત દુકાનદારો-ઉત્પાદકો પાસે ખરીદશે. અમેરિકાના તમામ ખાનગી-સરકારી એકમોમાં કાળાલોકોની રોજગારની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી. અમુક સંખ્યામા કાળાલોકોને નોકરીમાં રાખવા તેવું ઠરાવવામાં આવ્યું. જે તે એકમમાં વંશીય ભેદભાવ નથી થતો તેનો દ્વીવાર્ષિક અહેવાલ સરકારની નિયુક્ત કરેલી અશ્વેતલોકોની કમિટી સામે રજૂ કરવો ફરજીયાત કરવામાં આવ્યો.
અને ત્યારબાદ રાષ્ટ્રનિર્માણની ખરી શરુઆત થઇ. આજે દુનિયા પોતાની આંખોથી અમેરિકાની જાહોજલાલી જોઇ રહી છે.

સમાનતાની લડાઇમાં, અછૂતોના અધિકારોની જાળવણી કરવામાં ભારતે કે તેના સવર્ણોએ ક્યારેય રસ નથી લીધો. દુનિયામાં ભારત જેટલો સ્વાર્થી દેશ બીજે ક્યાંય નથી.
~વિજય મકવાણા





Facebook Post : -

વિજય મકવાણા ની નજરે : દેશ એટલે શું???

તમારા બાળકોને એ જરુર શિખવજો કે, દેશ એટલે સરહદોના ચોકઠાંમાં ફિટ કરવામાં આવેલી જમીન નહી..દેશ એટલે લોકો, લોકો વચ્ચે પરસ્પર એકાત્મની ભાવના, ઘણાં બધાં લોકોનો એક સાથે રાગ-દ્વેષ, ભેદભાવ વિના સમાનતાથી જીવન જીવવાનો કોલ. દેશ એટલે આપણે!
~ વિજય મકવાણા






Facebook Post :-

અમેરિકા અને ભારત , સત્તા પરિવર્તન પછીનો ઘમંડ : પ્રગ્નેશ લેઉવા

અમેરિકા અને ભારત .. સત્તા પરિવર્તન પછીનો ઘમંડ મુખ્ય રાજનેતાઓનો ...
ડોનાલ્ડ ટ્રમ્પએ હાલ મિશેલ ઓબામા અને બરાક ઓબામા એ શરૂ કરેલી ગરીબ બાળકો માટેની સ્કીમ શિક્ષણ સ્વાસ્થ્ય સંબધ અંગેની .. બંધ કરી દીધી છે . મિશેલ ઓબામા ને જાણવા મળ્યું હતું કે અમેરિકી બાળકો મેદસ્વી બની રહ્યા છે .. તો ઉપાય હેતુ એક પ્રોગ્રામ ( નીતિ ) બનાવી હતી અને તે અંતર્ગત ખૂબ જ અસરકારક કામગીરી થઈ રહી હતી અને સફળતા મળી હતી તેને અટકાવવા માટે . ટ્રમ્પ એ તેને પણ બંધ કરાવી દીધી તાત્કાલિક અસર થી ...
અહીં ભારત મા પણ આજ હાલ છે ઘણે અંશે .. જૂની સરકારે કરેલ નીતિઓ ને અપનાવવી પણ છે પણ નામ બદલીને .. મતલબ કે કોઈ શ્રેય જૂની સરકાર ને મળવો જ ના જોઈયે .પ્લાનિંગ કમિશન નું નામ બદલી અહીં નીતિ આયોગ કર્યું .વળી કપિલ સીબબલ એ શરૂ કરેલી ઉચ્ચ શિક્ષા સંસ્થાન અથવા વિદેશ અભ્યાસ અર્થ હેઠળ સબસીડી સાથેની 4 ટકા વ્યાજ ની કોઈ પણ ગેરટર વિના , અભ્યાસ પતે પછી એક વર્ષ પછી હપ્તા શરૂ થાય , વળી જે તે રાજ્ય સરકાર એમાં પણ છૂટ છાંટ આપી શકે તેવી જોગવાઈ કે સબસીડી પલ્સ થાય કેન્દ્ર વત્તા રાજ્ય સરકાર ની ... અને હા આ હેઠળ દરેક જાતિ ધર્મ લાભ લઇ શકે .. આવક મર્યાદા હતી 3 સ્લેબ માં  . પ્રથમ સાડા ચાર લાખ વાર્ષિક , બીજી સાડા સાત લાખ ત્રીજી સાડા દસ લાખ .. હવે આ મોટે ભાગે તમામ પેરેન્ટ્સ આવી જાય દેશના . વિચારો વિદેશ અભ્યાસ હેતુ જવા માગતા અથવા આઈ આઈ એમ , આઈ આઈ ટિ માં ઉંચી ફી નહિ ભરી શકતા ને કેટલો ફાયદો થાત ..... પણ અહીં પણ ટ્રમ્પ જેવુ જ છે ....
જૂની બધી વાતો ફોક ગણવી ..
ટ્રમ્પ ત્યાં કરે છે અહીં આપણી સરકાર ના મુખ્ય શાસક પણ એ જ કરે છે ..
ઘમંડ  ઉસકો વહા ભી હે
ઘમંડ  ઇસકો ઇધર ભી હે .
પ્રગ્નેશ લેઉવા ::::



Facebook Post :- 

હિંદુ રાષ્ટ્ર નું નિર્માણ!! શું આ ભારતીય નાગરિકો ના ધર્મસ્વાતંત્ર્ય ના મૂળભૂત અધિકાર નું હનન તો નથી ને??

એક તરફ જયારે ભારતીય બંધારણ (કલમ ૨૫ થી ૨૮), ભારત દેશ ના દરેક નાગરિક ને પોતાની ઈચ્છા મુજબ ધર્મ માનવાનો, પાળવાનો અને પ્રચાર કરવાનો હક આપે છે.. ધર્મ સ્વાતંત્ર્ય નો અધિકાર આપે છે..

૫ ફેબ્રુઆરી ૧૯૫૧ ના રોજ સંસદ માં હિંદુ કોડ બીલ રજુ કરતી વખતે ધર્મનિરપેક્ષતા ના સંદર્ભ માં બાબાસાહેબ ડો આંબેડકર એ કીધેલા શબ્દો યાદ આવે છે કે, “ધર્મ નિરપેક્ષ રાજ્ય નો અર્થ ધર્મ વિહીનતા નથી.. આનો અર્થ થાય છે કે, રાજ્ય કોઈ પણ વ્યક્તિ પર કોઈ ધર્મ થોપી શકતું નથી..”

ત્યારે બીજી તરફ, વર્તમાન સરકાર માં ઘણી વખત સાંભળવામાં આવે છે કે ભારત દેશ ને હિંદુ રાષ્ટ્ર બનાવવામાં આવશે.. અને ગોવા ના મુખ્ય મંત્રી એ ત્યાં સુધી નિવેદન આપી દીધું હતું કે, “નરેન્દ્ર મોદી ભારત દેશ ને હિંદુ રાષ્ટ્ર બનાવશે.."

તો "હિન્દૂ રાષ્ટ્ર" બનાવવાનું આ નિવેદન કેટલી હદ સુધી યોગ્ય છે?? શું ભારત દેશ ના નાગરિકો ના મૂળભૂત અધિકારો નું હનન તો નથી થઇ રહ્યું ને??

Photo source : hindi.news18.com (statement of goa cm)

#ધર્મનિરપેક્ષ #સ્વાતંત્ર્ય









Facebook post : -

The voice of Revolution and Equality

The voice of Revolution and equality 

(1) Inspired from "Begum Jaan..."

હું સંન્માનથી જીવવા માંગુ છુ,
હું સુરક્ષાથી જીવવા માંગુ છુ,
હું પેટ માટે કહેવાતા સુઘડ સમાજ જેમ શ્રમ પણ કરવા માંગુ છુ,
હું મારા બાળકો માટે સારુ શીક્ષણ પણ મેળવવા માગું છુ,
મારી આ માંગણીઓ પર જેને પણ લાગણી થઈ,
તેની નજર પણ મારા પર ત્રાસી થઇ..
આ નરકમાં આવી નથી મારી મરજીથી,
પણ લાવી ગઇ છુ મારી મજબુરીથી,
ઠેકાણું જ્યાં હું બનાવું,
ત્યાં ત્યાં ટીકાઓ થાય મારી,
પણ ટકી રહી છે આબરુ-ઇજ્જત બહેન-દિકરીઓની તમારી, લુટાવીને મારી....
જ્યારે આવો મારે દ્વાર,
ના કોઇ મારી જાત પુછે,
ના કોઇ પુછે મારો મજહબ,
આ વરવી વાસનાનાં તોફાનમાં
એ દંભી ક્યા ડુબી જાય,
તારીએ જાતીવાદી અને ઘર્મવાદી નીચતા,
એ મને આજ પણ ના સમજાય...
હું સંન્માનથી જીવવા માંગુ છુ,
હું સુરક્ષાથી જીવવા માંગુ છુ,
હું પેટ માટે કહેવાતા સુઘડ સમાજ જેમ શ્રમ પણ કરવા માંગુ છુ....
- રાહુલ વાધેલા  (કાતિલ)



(2) "86મા સહાદત દિવસ પર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને સર્મપિત સલામ"
ના હિન્દુમાં મળ્યો,
ના મુસલમાનમાં મળ્યો,
ના શિખમાં મળ્યો,
ના કે પછી ઇસાયમાં મળ્યો..
હુ શોધુ છુ જે માનવ,
અે અેક પણ ધર્મવાદીમાં ના મળ્યો,
અાજે સમગ્ર ઘર્મમાનવ મસ્તિષ્ક,
ક્યાંક કાળા-ધોળા ના નામે,
ક્યાંક નાત-જાત ના નામે,
ક્યાંક ગરીબી-અમિરી ના નામે,
ક્યાંક સ્ત્રી-પુરુષ ના નામે,
ક્યાંક ધર્મ-કર્મ ના નામે,
ક્યાંક વરવી વાસનાઓ ના નામે,
ક્યાંક ભ્રષ્ટ-આચરણ ના નામે,
દુષીત અને સંકુચીત થયા છે...
માટે જ, હુ શોધુ છુ જે માનવ,
અે અેક પણ ધર્મવાદીમાં ના મળ્યો,
હા પણ નાસ્તીકતાના અવાજમાં,
થોડો માનવીય રણકાર મળ્યો,
સંવેદનાઓ અને સમભાવનો અહેશાસ મળ્યો,
માનવીને ફક્ત માનવી જ સમજે અેવો ઉજળો ભાવ મળ્યો,
કોઇ પણ સ્વાર્થનો શીન્યાવકાશ મળ્યો,
જાણ્યે-અજાણ્યે મારે જે જોઇ તો હતો તે માર્ગ મળ્યો..
हा मै नास्तिक हूं ।
- રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર.....

















(3) "મારો મત...મને શુ ખબર??"
મારો આ કિંમતી અેક મત ક્યા જાય છે ?
અે મને શુ ખબર?
કહે અમલદાર, ચલ ગમતુ બટન દબાવને પકડ હાલતી,
તને શુ ખબર ?
ના કોઇ ચીઠ્ઠી નીકળે,
ના કોઇ થપ્પો લાગે,
પછી જ્યા જાય ત્યા મારો મત,
મને શુ ખબર ??
જો કોઇ ગઇ શંકા,
આ વિજાણું ડબ્બા પર,
તો ક્યાય ના મળે મારા અે અેક  મતનો તાગ..
અે જ તો છે તેના પર શંકાનો મોટો રાગ....
કોઇ કહેશે આ વાતને વિરોધનો હડકવા તો કોઇ કહેશે મુરખતા,
હા, તમે પણ સાચા છો..!!!
કારણ,
અહી તો જનતા છે બહેરી-મુંગી અને અંધ માટે જ,
જગત જમાદાર અને અન્યોઅે જેને દિઘો જા કારો,
અે વિજાણું ડબલા (ઇ.વી.અેમ) લીધા વધાવી તમે તમારે ઘેર કરવાને તમારા વારા-ફરતીના ખેલ...
કરુ છુ હુ લોકશાહીના આ પર્વનુ પુરુ સન્માન,
પણ સાથો સાથ છે મારો વિરોધનો આ કચવાટ....
રાહુલ વાઘેલા (કાતિલ)















(4)         "नारी"
नरने नारी को पुरी तराह नही जाना,
नरने तो नारी को सीर्फ,
भोग विलास का बरतन माना...
साथ ही मनूवादीयोने तो उसे "ताडन का अघिकारी" ही कहडाला...
साहीबने लीखा जो यह संविघान,
उसमे दिया समानता का महिलाओ को भी अघिकार..
जीस कारण आज हर मोड पे,
नारी,नरसे है आगे खडी,
तब हमने उसकी गरीमा और हीस्सेदारी को जाना...
दोगे जो नारी को समान शीक्षा और सब अघिकार,
तो होगी आनेवाली पूस्ते न्याल और तब फिरसे होगा भारत का पून:स्वर्णीम काल...
- राहुल वाघेला (कातिल)
      जय संविघान...
         जय भारत...
            जय भिम....

















(5)   "गणतंत्रता"
गणतंत्रता का गान सबके दिल मे चलता रहे ।
हर दिलोमे समानता,स्वतंत्रता,
        बंधुता और न्यायकि लो सदैव जलती रहे ।
ना तेरे दिलमे बैर हो,
    ना मेरे जहनमे  कोई शीक्वा ।
एसा भाव बनता रहे ।
राष्ट्र निर्माण वह विकास ही हो एक लक्ष्यांक ।
उसके आगे हो सारे धर्म और जात-पात नाकाम ।
शहिदो का रहे स्मरण वह सन्मान पुरे साल,
ना उसकी बीबी रोये, ना बच्चे बिलके,
ना हि मा-बाप तरसे  ।
आवो  मील के करे कुछ एसा पक्का काम ।
गणतंत्र दिवस कि हार्दिक शुभ कामनाये ।
- राहुल वाघेला (कातिल),
सुरेन्द्रनगर (गुजरात)















(6) "२५ दिसंबर- मनुस्मृति दहन दिन"
चलो ऐक बार फिर से जला ये ।
जिस ग्रंथने,
शुद्र और महिलाओ को,
जानवरो के  समान माना,
जिस ग्रंथने,
शुद्र और महिलाओ को,
जानवरोसे भी बत्तर ताडा,
जिस ग्रंथने,
शुद्र और महिलाओ को,
वैदो वह उपनीषदो को पढने-सुनने से परे माना,
जिस ग्रंथने,
शुद्र और महिलाओ को,
सिर्फ दंड के अधिकारी माना,
चलो ऐक बार फिर से जला ये ।
- राहुल वाधेला (कातिल),
सुरेन्द्रनगर
















(7) "आतंकवादी बनजाये...."
जब जुल्म और अत्याचार अपनी चरम सीमापे आजाये,
तब दबा हुवा इन्सान, आतंकवादी बनजाये...
जब न चाहते हुवेभी, बच्चे भुखे सोने पर मजबुर हो जाये,
तब मजबुर इन्सान,आतंकवादी बनजाये...
जब जातिवाद से लोग उपर उभरना न चाहे,
तब मजबुर इन्सान, आतंकवादी बनजाये...
जब बहु-बेटीओ की इज्जतपे बात बनआये,
तबभी सरकार कुछ सुनना या समजना ना चाहे...
तब मजबुरन, इन्सान आतंकवादी बनजाये...
जब इन अंधेरोमे, कोई एक भी आशाकी किरण नजर ना आये,
तब मजबुरन,इन्सान आतंकवादी बनजाये...
- राहुल (कातिल)


















(8) "कैसा समाज, चाहिये??"
गर कोइ एक बार तो हम से पुछे,
हमे कैसा समाज चाहिये...
तो मे कहुन्गा बस इतना ही के
हमे वेसा समाज चाहिये...
जहा..उंच-नीच ना हो,
जहा..जाती भेद ना हो,
जहा..कोइ वर्णव्यवस्था ना हो,
जहा..सर्व समान भावना हो,
जहा..धर्म के नाम पर जुठे आडंबर ना हो,
जहा..संविधान और विग्यान सबसे उपर हो,
जहा..नेताओ की चापलुशि के वास्ते अपनो से गद्दारी ना हो,
कोइ एक बार तो हम से पुछे हमे कैसा समाज चाहिये...
तो मे कहुन्गा बस इतना ही के हमे वेसा समाज चाहिये...
जहा..महेंगी शिक्षा और स्वास्थ सेवा पर, सब का हो समान अधिकार,
कहने को तो आज छुवा-छूत हो गया है "छु",
पर आज भी सभी के मनो मे है बस्ते जाती भेद के भूत,
बस एक बार ए खत्म हो जाये,
बस हमे एसा समाज चाहिये...
कोइ एक बार तो पूछे...
- राहुल वाघेला (कातील)
सुरेन्द्रनगर (गुजरात)








(9) "२६ नव्हेंबर"संविधान दिवस
બંઘારણનો આઘાર સ્તંભ છે,
આ અામુખ,
ખરી લોકશાહીનો ચીતાર છે,
આ આમુખ,
સાચી આઝાદીની વ્યાખ્યા છે,
આ આમુખ,
બઘા ઘર્મનો સાર સંદેશ છે,
આ આમુખ,
ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા, અને બંધુતા માટે આદેશ છે,
આ આમુખ,
જો સમજવામા અને અનુસરવામાં આવે તો,
બધી સમસ્યાઓનુ સમાધાન છે,
આ આમુખ,
- राहुल वाघेला(कातिल), सुरेन्द्रनगर (गुजरात)
जय भारत....जय संविधान



(10)  "છવાય ગયા..."
લો બીજો ઘમાકો કરી,
સાહેબ ફરી પાછા છવાય ગયા,
લોકશાહીના રાજમા સંસદ છે અંઘકારમા,
ને તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા...
તુઘલખી ફરમાન છે,
તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા,
લોકશાહીના માનચીત્રો અેવા,
અશોક ચક્ર અને સિંહ સ્થંભ
ફરમાનમા અદ્રશ્યમાન છે..
તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા....
સાહેબ કહે છે નવા નાણાથી ભ્રષ્ટાચાર બંઘ થાય છે....
જોવુ છુ હવે પેલા લંબાણી, લદાણી અને નેતાજીના કેટલા કાળા થેલા ક્યા ખાલી થાય છે...
સાહેબને ક્યા અે પરવા છે,
કે તુઘલખી ફરમાનથી,
બે દિવસમા જનતાના શુ હાલ છે..
કોઇ બસમાંથી ઘક્કો ખાય છે,
તો કોઇ છતા પૈસે દવાખાને બેહાલ થાય છે,
પૈસા લેવા-દેવા ફક્ત આમ જનતાની કતાર છે,
આ ભીડ-ભાડમા લંબાણી,લદાણી, અને વિજુ મલ્યો ક્યાય ના દ્રશ્યમાન છે...
તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા....
ભક્તોના તન-મનમાં ઉમંગ ના માય છે,
સાહેબે તો જનતાને મુકી પરદેશમા વિઘ્યમાન છે...
તો પણ સાહેબ ફરી પાછા છવાય ગયા....
- રાહુલ વાઘેલા (કાતિલ)


(11) "અેન્કાઉંટર"
ફરી પાછો અેન્કાઉંટરનો દોર આવી ગયો છે..
તે દાઢી લગાવી અેટલે સમજજે તેમા તારો નંબર આવી ગયો છે..
જો તે ટોપી લગાવી જુલ્મ સામે લલકાર લગાવી,
તો સમજજે તુ આતંકીની યાદીમાં આવી ગયો છે...
જો તે જંગલમાં રહી, જુલ્મ સામે લલકાર લગાવી,
તો સમજજે તુ નક્સલીના નામે થતી ખુનામરકીમાં આવી ગયો છે..
તુ અહી દોષી છે કે ર્નિદોષ છે ?
અે વિચારવા માટે ક્યા કોઇ ચિંતાતુર છે...
બસ તુ અેક વાર ભાગ કે ભગાડુ,
અે મોકાની ફીરાકમાં,
તારુ  અેન્કાઉટર કરવા અહી બધા આતુર છે...
ફરી પાછો અેન્કાઉંટરનો દોર આવી ગયો છે..
- રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર



(12) "સ્વતંત્ર ભારત???? "
આજ-કાલ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો અનુભવ ગુમાવી રહ્યો છુ,
ક્યારેક કોઈ મને "ભારત માતા કી જય" બોલવા મજબુર કરી રહ્યુ છે,
તો કયારેક કોઇ,મારે શુ ખાવુ-શુ ન ખાવુ તેના ડાહ્પણી પાઠ ભણાવી રહ્યુ છે....
જાતિવાદ, ધર્મવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદની ગુલામીમાં ઝકડાઇ રહ્યો છુ,
આજ-કાલ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો અનુભવ ગુમાવી રહ્યો છુ,
હુ દાઢી વધારતા અને ટોપી પહેરતા ગભરાઇ રહ્યો છુ,
નામ, અટક અને પહેરવેશમાં આ કહેવાતા દેશ ભક્તો,
મારો ધર્મ અને જ્ઞાતિ શોધી લેશે, એ વિચારથી
પુરૂ નામ કહેતા પણ અચકાય રહ્યો છુ,
આજ-કાલ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો અનુભવ ગુમાવી રહ્યો છુ,
તે દિવસ પહેલાની સવાર અને આજની સવારમાં, શુ કોઇ ફરક સમજાય છે?
એક ગુલામી ગઇ ત્યા બીજી આવી ગઇ,
શુ ખરા અર્થમાં સ્વતંત્ર થયા છીએ?? એ વિચારતા મન મારુ વ્યાકુળ થાય છે....
આજ-કાલ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાનો અનુભવ ગુમાવી રહ્યો છુ એવો એહસાસ થાય છે....
-રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર










(13) "બદલાવ...."
અત્યાચારી તારા અત્યાચાર બંઘ કર જે,
જાગી રહ્યો છે મુળનિવાસી,
હવે લડી રહ્યો છે મુળનિવાસી,
અત્યાચારી તારા અત્યાચાર બંઘ કર જે,
હવે સંસદમાં પણ પડઘો પાડી રહ્યો છે મુળનિવાસી,
લોકતંત્ર અને રાજતંત્રને પણ સજીવ કરી રહ્યો છે મુળનિવાસી,
ઉનાની ચિંગારી હવે આગ બની છે,
તો ડગી રહ્યો છે વિદેશી,
હવે તો ખેર નથી એ તારી આત્યાચારી,
જો ઉઠી છે એક ઉંગલી પણ વગર વાક-ગુનાએ મારા પર તો,
કરજે તારા તુ જ કામ,
કારણ,મળ-મૂત્ર અને મડદાને દિઘી છે મે ચિર વિદાય,
આ લંપટીયા અને રંગબદલુ નેતાઓ પણ,
દેખાડો કરવા દોડી રહ્યા છે ભાળે મારી,
એક દિવસનો મેળો સમજી,
સુઇ જશે કાલે એ પણ જો જો,
પણ તુ બી ચેતી જાજે એ કાચીડા,
ડગી જાશે તારુ આ સત્તાનુ સિંહાસન પણ,
જો એક વાર વિફર્યો આ મુળનિવાસી,
અત્યાચારી તારા અત્યાચાર બંઘ કર જે,
જાગી રહ્યો છે મુળનિવાસી,
સમાજ-જીવનમાં બદવાલ માંગી રહ્યો છે મુળનિવાસી,
-રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર










(14) "મૈયાના ભક્ત (દેખાડીયા)...!!!"
મૈયા જ્યારે મારવા સામે દોડે,
ત્યારે તેને હઽકારતા આજ મારા હાથ અને હોઠ થથરી જાય છે, કારણ
કે ક્યાક પેલા ગુંડા મૈયા રક્ષક(રાક્ષસ) ગુંડાગીરી કરવા આવી ના જાય રે...,
મૈયા જ્યારે રોડ પર ટ્રાફીક જામ કરે ત્યારે,
રોકતા આજ હુ ખચકાવ છુ, કારણ
કે ક્યાક પેલા ગુંડા મૈયા રાક્ષસ ગુંડાગીરી કરવા આવી ના જાય રે...
ઉકરડામાં પ્લાસ્ટીક ખાતી મૈયાને બટકુ રોટલો નાખતા આજ હુ અટકાવ છુ,
કારણ ભક્તો તેને ઘેર ખુંટો બાઘી મૈયાને ભર પેટ ભોજન કરાવતા ઘેર ઘેર દેખાય છે (????)
મૈયાનુ મૃત્યુ જયારે થાય છે,
ત્યારે તેનો અંતીમ સંસ્કાર કરવા કેમ ભક્તો નઠારા સાબીત થાય છે અને મારો દરવાજો ખખડાવવા કેમ મજબુર થાય છે??
વંશાનુગત ઘંઘો કરી પેટીયુ રળતા આજ હુ ગભરાવ છુ, કારણ
કે મૈયાની હત્યાના બાના હેઠળ મૈયાના દેખાડીયા રાક્ષસો, હથીયારો લઇ ગુંડાગીરી કરવા તૈયાર થઇ જાય છે........................................
"સર્મપિત ઉના બનાવના સમાજ બંઘુઓને"
- રાહુલ વાઘેલા (કાતિલ)
સુરેન્દ્રનગર












(15) "સમાનતાનો યુગ"
સમાનતાનો યુગ જરુરથી આવસે,
સ્ત્રી-પુરુષ સમાનતા લાવશે,
સમાનતાનો યુગ જરુરથી આવસે,
રાજા અને રંક બંન્નેને સાથે લાવશે,
સમાનતાનો યુગ જરુરથી આવસે,
બ્રાહ્મણ-શુદ્રમાં સમાનતા લાવશે,
સમાનતાનો યુગ જરુરથી આવસે,
જાતીગત અન્યાયો, સદંતર દુર ભાગશે,      
સમાનતાનો યુગ જરુરથી આવસે,
અન્ય વર્ણો પણ ઝાડુ સાથે નજરે આવસે,
સમાનતાનો યુગ જરુરથી આવસે,
ધર્મ અને જાતીથી ઉપર બંધારણને લાવશે...
સમાનતાનો યુગ જરુરથી આવસે,
નેતાઓને જનતાનાં સાચા સેવક બનાશે..
સમાનતાનો યુગ જરુરથી આવસે,
સાથો સાથ, સ્વતંત્રતા-બંધુતા-ન્યાયના મૂલ્યો લાવશે...
સમાનતાનો યુગ જરુરથી આવસે,   જરુરથી આવસે..જરુરથી આવસે..
-રાહુલ વાધેલા (કાતિલ)
જય ભારત...જય સંવિધાન......









(16) "ગૌરવ હણાય છે...!!!"
ભારત માતાનુ ગૌરવ,આજે ભક્તોને હણાતુ દેખાય છે...
તેને પુનઃ સ્થાપીત કરવા ભાત-ભાતની કૂચ કાઢતા જણાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે ઘર્મના નામે ભડકાવી, દંગાઓ થાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે સ્ત્રી ભ્રુણની હત્યા થાય છે..
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે  સ્ત્રી, પુત્ર ન જણતા અપમાનીત થાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે ઘરડા ઘર,જનેતાઓથી ઉભરાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે બહેનો પર, અેસીડ અેટેક થાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે દંભી સમાજથી ત્રાસી, કમને માતા-બહેનો દેહ વ્યપારમા ધકેલાય છે...
ભારત માતાનુ ગૌરવ ત્યારે ક્યા જાય છે,
જયારે દલિત-આદિવાસી બહેનોની,
આબરુના લીરા ખુલ્લે આમ થાય છે....
- રાહુલ વાઘેલા (કાતીલ)
જય ભારત...જય ભારત...જય ભારત...










(17) "દેશભકતિ અને દેશદ્રોહ"
આજ કાલ દેશભક્તિના નામે અમુક ભગવા ઝંડાધારી અને સમગ્ર ખાખી ચડ્ડીધારી પ્રમાણભૂત પ્રમાણપત્ર વહેચતા ફરે છે....
જેને ચાહે તેને અેક ધડીમાં દેશદ્રોહી કહી સરેઆમ ફટકારતા નજરે ચડે છે.....
દેશભક્તિનો જુઠ્ઠાડો ઝંડો પકડી,
જયા જુવો ત્યા દંગલ કરતા જડે છે.....
આ સમગ્ર નૌટંકીમા,
મનુવાદી મીડિયા પણ,
જોર સોરથી અને કાવાદાવા કરી સંપુર્ણ સાથે જડે છેે...
ચલ હટ દેશભક્તિના જુઠ્ઠા ગાણા ગાવા વાળા,
દેશભકતિનો ક..કો..શોધીલે તારા ભુતકાળમા...
અરે અેક વાર તો નજર કરીલે તારા ઇતિહાસમા...
ચાલ આજે તુ પણ શીખીલે "કાતિલ" ની ભાષામાં, દેશભકતીના મૂળાક્ષર,
સંવિઘાનના શબ્દોને સાકાર કરે,
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
જાતીવાદ, ધર્મવાદ, પ્રાંતવાદ,ભાષાવાદ દુર કરે,
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
સમાન હક્ક અને સન્માન મળે સ્ત્રીઓને,
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
કર પ્રયત્ન કરવા દુર,
ગરીબી, અશિક્ષા અને આ વકરતો ભ્રષ્ટાચાર,
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
રહે પ્રમાણિક અને વફાદાર,
ફરજોને તારી...
અે છે સાચી દેશભક્તિ,
નહી તો અે છે દેશદ્રોહ...
દેશભક્તિ અને દેશદ્રોહની આ છે "કાતિલ" ની પરીભાષા.....
આજ કાલ દેશભક્તિના નામે અમુક ભગવા ઝંડાધારી અને સમગ્ર ખાખી ચડ્ડીધારી પ્રમાણભૂત પ્રમાણપત્ર વહેચતા ફરે છે....
- રાહુલ વાધેલા (કાતિલ)
સુરેન્દ્રનગર
        જય સંવિધાન..
            જય ભારત...
               જય ભિમ...



(18) Tribute to ROHIT VEMULA
હુ આમ જ મરતો જવાનો,
ઇન્સાફની નિરર્થક આશમાં જ ઝજુમતો રહેવાનો...
કયારેક મારા નામને કારણે તો,
કયારેક મારા વિદ્રોહને કારણે,
ફનાહ થતો રહેવાનો...
કયારેક મનુવાદી રાજને કારણે તો,
કયારેક જાતીવાદી માનસીક દમનને કારણે,
હુ આમ જ મરતો રહેવાનો...
હવે તો જાગો મુળનિવાસી મૂક-બધીરો,
મારી આ સહાદતનો જાજો માતમ ના મનાવો..
નહીતર હુ આમ જ મરતો રહેવાનો..
જાતીવાદ સામેની જંગનો આગાઝ તો મે કરીયો છે..
અંતનો આરંભ તો તમે કરો,
અે રાહમા હુ ફરી કયારેક જીવતો થવાનો...
  
- રાહુલ વાઘેલા (કાતીલ)

















(19) मुक्ति दिवस की हार्दीक शुभकामनाये...
"चलो फिरसे मनुस्मृति जलाये"
चलो एक बार फिरसे उसे जलाये,
जो हमे इन्सान ना कहलाये...
चलो एक बार फिरसे उसे जलाये,
जीस मे औरतोको जानवर से बत्तर समजा जाये....
चलो एक बार फिरसे उसे जलाये,
जो समानता का सबसे बडा दुश्मन कहलाये....
चलो एक बार फिरसे उसे जलाये,
जीसने हमे सदीओ तक,
संपति और शिक्सासे महरूम रखवाया...
चलो एक बार फिरसे उसे जलाये,
जीस मे हमे, जनसामान्य से कार्य करने पर रोक लगाये...
जीसमे हमे, यह सब करने पर कडी से कडी सजा सुनाये...
चलो एक बार फिरसे उस मनु की स्मृतिको जला ये,
जो आजभी इन्सानीयत के खीलाफ कहलाये....
राहुल वाघेला (कातिल)


(20) "जाति नही जाती"
जाति वही है जो जन्म के साथही आती है....
जाति वही है जो मरने के बादभी नही जाती है....
जाति वही है जो ईन्सानो मे, जानवरो से भी ज्यादा पाइ जाती है....
जाति वही है जो ईन्सान को जानवर सा बना जाती है...
जाति वही है जो एक दुसरोमे नफरत के बीज बो जाती...
जाति वही है जो दो प्यार करने वालेको मीलने से रुकवाती है...
जाति वही है जो मुज जैसे कइ विद्रोहियों को पेदा कर जाती है....
फिरभी इस दूनिया से, इस देश से और इस समाजसे कतेइ दूर नही जाती है....
- राहुल (कातिल)















(21)  "ચુંટણી આવી..."
ચુંટણી આવી,ચુંટણી આવી...
રંગબેરંગી સપના જોવાની સીઝન આવી...
કમળ,પંજા,હાથી,ઘોડા અને ઘેટા બકરાઓને ખીલવા અને ચરવાની મૌસમ આવી...
આ સહુની સાથે અમુક ઉલ્લુ - ગઘેડાઓને ખુરસી પર બેસવાની અને ચુંટણીમાં ઉભા રહેવાની વઘુ અેક તક લાવી...
ચુંટણી આવી,ચુંટણી આવી...
આજ કાલ દેખાવાની અને પછી મી.ઇંડિયા (ગુમ) થઇ,
મલાઇ જાપટવાની ઉમેદવારોમાં આશા લાવી....
ચુંટણી આવી,ચુંટણી આવી...
મને આપો-મને આપો...
આપનો કિમતી મત મને આપો...
અેમ કગરવાની તાલાવેલી લાવી,
ચુંટણી આવી,ચુંટણી આવી...
કયાક પૈસાથી તો કયાક મદીરાથી,
જવાનીયાને ગુમરાહ કરવાની સાજીશો લાવી,
ચુંટણી આવી,ચુંટણી આવી...
સોચો, સમજો, જાણો અને મત તો કોઇને જરુર આપો,
અેવુ કહેવાની "કાતિલ" માટે અવસર લાવી....
ચુંટણી આવી,ચુંટણી આવી...
રાહુલ (કાતિલ)



(22) Deadly dedicated to only "गुमराह दलीत" (બંધ બેસતી પાધડી પહેરવાની છુટ)
आज अगर बाबा साहेब जिन्दा होते,
तो सायद फिर से रोये होते,
देख मेरे मूर्ख दलीतो को, माता के नाम गरबा घुमते, गहरी सोच मे खोये होते……
इन लोगो को प्रबुद्ध (बुद्धिजीवी)कहू या  फिर अबुद्ध(मूर्ख) इस सोच मे वो खोये होते……
ना आइ है ए तुम्हारी सिद्धि-संपति और शिक्षा इन 9 माताओ के कारण,
पर ए तो आई है सिर्फ बाबा साहेब के सन्विधान के कारण…
ए तो आई है सदीसे किये मुलनिवाशी महानायको के संघर्ष के कारण…
इन 33 करोडो को बाबाने भी जोडे थे हाथ,
लाने को सब मनुवादीयो मे समता, स्वतंत्र, बन्धुता और न्यायवाली शान……
पर अंत:,कर लाख प्रयत्न थक हार बाबाने भी कह दिया,
मे ना मानु एन बुत बने ब्रह्मा, विश्नू, महेश और ना ही मानू इस गौरी,गणेश को……
ए मेरे प्रबुद्धा(अबुद्ध) भाइ,
अभ भी ना आती इत्तिसी भी समज(सरम),
क्या कर रहे है हम,
बाबा के दीखाये करम…???
राहुल (कातिल)


                  

(23) "ક્યા કોઈને દેખાય છે……!!"
કત્લ અહિ કેટલા બધા થાય છે પણ તે ક્યા કોઇ ને દેખાય છે……
ક્યાક લાગણીઓના તો ક્યાક સ્વમાનના ચીરહન થાય છે, પણ તે ક્યા કોઈ ને દેખાય છે……
અહિ ભ્રસ્ટ આચરન અને બત્તર વહીવટ ખુલે આમ થાય છે, તો પણ કોઈ અમલદારને ખુલી આંખે ક્યા દેખાય છે……
અહિ કત્લ અને કામ કોઈ ઔર કોઇ કરી જાય છે અને  "કાતિલ"ના નામે કાયમ બસ નવાણીયા એમજ કુટાય જાય છે……
અહિ ધુતરાષ્ટ્ર અને ભીશ્મ એમ જ જોતા રહી જાય છે અને  ધૂતમા  પાંડવો એમ જ ધુતાય જાય છે……
કોઈને ક્યા કઈ દેખાય છે…
રાહુલ(કાતિલ)


(24)  "કરો વિસર્જન………"
આ વિસર્જનની સીઝનમાં ધણુ વિસર્જન થતા જોયુ જાય છે……
આ DJ અને ઢોલ-નગડાના ધોંઘાટમા,
શ્રીમતી sunny અને સિલા-મુન્નીને તાલે લોકોને જુમતા જોયા જાય છે……
જેનુ નામ છે તેનો નાદ ક્યાઈ ના દ્રશ્યમાન છે,
ના જ્ઞાન છે વિસર્જનનુ ના કોઈ ઉત્શવ ના ઉદભવનુ સ્થાનનુ,
લોકો બસ એમજ પોતની મજામા જ મદમસ્ત છે………
જો કરો છો વિસર્જન હર સાલ તો એક સાલ તો... કરો વિસર્જન, ઇન્સાની અહમનુ...
કરો વિસર્જન, આપસી રાગ દ્વેશનુ...
કરો વિસર્જન, ધર્મના નામે થતા અધર્મનુ...
કરો વિસર્જન, આ ઢોંગી બાબાઓ ના       
                      આડંબરનુ…
કરો વિસર્જન, ગરિબી-અશિક્ષાનુ……
કરો વિસર્જન, દંભી નેતાઓનુ……
કરો વિસર્જન, ધર્મના નામે ભેળવાતા ઝેરનુ,
કરો વિસર્જન, જાતીવાદી અસમાનતાનુ……
કરો વિસર્જન, વિવિધ નામી-અનામી  
                     ઈશ્વરવાદનુ……
કરો તો ખરા એક વાર સ્થાપન,
સર્વ ધર્મ સમ ભાવનુ………
સર્વ માનવ એક સમાનવાળ ભાવનુ……
આ વિસર્જનની મૌસમમા, ઘણુ બધુ થાય છે,
પર ઉપર કહેલી વાત ક્યાઈ ના દેખાય છે……
        
                          રાહુલ (કાતીલ)










(25) Dedicated to all one Day "देश भक्त" !!!!
आज सारे देश भक्त आए है एक साथ एक दिन नजर,
फेशबुक हो या व्होटस्एप कर ते सारे एक ही काम नजर,
सुभकामना और संदेशो का लगा देते ए भरमार,
पूछा जो इन सहजादो को क्या किया पूरे साल कोई देश सेवा या देश भक्ति वाला काम,
तो लगाये मीनट 5 ऐ सोच ने मे, क्या किया उन्होने कोई एसा काम ????
ए मेरे देशवाशीओ ना मनाओ यू जूठि आजादी का जस्न,
आओ जस्न आजादी तब मनाये.......
जब खत्म हो ए माहोले मजहबे रंजिस,
जब खत्म हो ऐ डग मागाए ईमान ए इंसान,
जब खत्म हो जात पात और जमिनि भेद भाव,
जब खत्म हो अन्धेरे ए अशिक्षा,
जब ना सोये कोइ नन्हा बच्चा भूखे पेट,
ना मांगे भीख यू चोराहे और रास्ते
जानता हु तहे दिल से ए मेरे देशवाशीओ और दोस्तो,
माने गे ए सब आप खयाली पुलाव और फिर कल होगी रोज जेसी ही सुबाह और साम,
कल फिर होगा खत्म रंगे ए  देश भक्ति,
कल फिर से होगा सिर्फ मै ही मै.. मै ही मै...बस मै ही मै....
                    
- राहुल "कातिल"




Facebook Profile : -Vaghela Rahul

બાબા સાહેબ પોતાના જીવનનાં અંતિમ દિવસોમાં કેમ રડતા હતા???

પછાત સમાજના ભણેલ ગણેલ લોકો જ પોતાના શોષિત.. વંચિત ભાઈઓને મુક્ત કરાવી શકે છે એવો બાબા સાહેબને દ્રઢ વિશ્વાસ હતો...

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

બાબા સાહેબ પોતાના જીવનનાં અંતિમ દિવસોમાં રડતા જોવા મળેલા.

બાબા સાહેબ જ્યારે જ્યારે પણ ઉંઘવાનો પ્રયાસ કરતા તો એમને ઉંઘ આવતી ન હતી. માનસિક રીતે ખુબ જ બેચેન રહેતા હતા.

જ્યારે તેમના અંગત સચિવ કમ સ્ટેનો નાનકચંદ રત્તુએ આ બાબતે પુછ્યું- ''આપ આટલા બેચેન કેમ લાગો છો...? 

ત્યારે બાબા સાહેબનો જવાબ હતો....- '' રત્તુ....તમે..આજે જે દિલ્હી જોઈ રહ્યા છો? એકલા દિલ્હીમાં જ 1000 કમઁચારીઓ અને અધિકારીઓ અનુસૂચિત જાતિમાંથી છે. એ બધા જ થોડ વરસો પહેલા શૂન્ય હતા. મેં મારી જિંદગી હોડમાં મૂકી દીધી કારણ આપણાં સમાજમાં ભણેલા ગણેલા લોકો પેદા થાય.

હું એમ માનતો કે જો હું એકલો ભણીને આટલું બધું કરી શકું તો જ્યારે સમાજના હજારો લોકો ભણેલા હશે તો કેટલું મોટુ પરિવતઁન આવી જશે....?''

પણ.... જ્યારે હું આખા દેશમાં નજર ફેરવું છું.. તો મને એવો એકેય યુવાન જોવા નથી મળતો જે મારા કાફલાને આગળ લઈ જાય.
નાનકચંદ.... મારૂ શરીર મારો સાથ છોડી રહ્યું છે....જ્યારે હું મારા મિશન વિશે વિચારૂ છું તો મારૂ માથું દરદથી ફાટી જાય છે.
બાબા સાહેબ આંબેડકરે પોતાનું સમગ્ર જીવન.., પોતાનો પરિવાર..., બાળકો બધાયનો ભોગ આપ્યો કારણ પછાત સમાજના લોકો પોતાના અધિકાર મેળવી શકે. અને સમાજમાં ગૌરવપૂણઁ રીતે જીવી શકે.
બાબા સાહેબ પોતે આખી જિંદગી એ ભરોસે રહ્યા કે પછાત સમાજના ભણેલ ગણેલ લોકો જ પોતાના શોષિત.. વંચિત ભાઈઓને મુક્ત કરાવી શકે છે.

પછાત સમાજના ભણેલ ગણેલ લોકો જ પોતાના શોષિત.. વંચિત ભાઈઓને મુક્ત કરાવી શકે છે એવો બાબા સાહેબને દ્રઢ વિશ્વાસ હતો...
પણ આજે સમાજના ભણેલા ગણેલા લોકો પૈકી કેટલા લોકો બાબા સાહેબના ભરોસા પર ખરા ઉતરી રહ્યા છે..?? એનો જવાબ શોધુ છું....
આજે પણ બાબા સાહેબનો આત્મા કદાચ આની જ રાહ જોઈ રહ્યો હશે.
-જિગર શ્યામલ નાં જયભીમ...........................

















Facebook Post:-

આપણા સમાજ નુ દુરભાગ્ય ગણો કે કમનશીબી આપણે આપણા લીડરોનો સ્વીકાર કરતા નથી અને એમના મરયા પછી એમની વાહ વાહ અને એમના નામનો જય જય કાર કરીએ છીએ : ગૌતમ મકવાણા

આપણા સમાજ નુ દુરભાગ્ય ગણો કે કમનશીબી આપણે આપણા લીડરોનો સ્વીકાર કરતા નથી અને એમના મરયા પછી એમની વાહ વાહ અને એમના નામનો જય જય કાર કરીએ છીએ 
ભારતનો ઇતિહાસ. ઉઠાવીને જોઇલો બુદ્ધ, કબીર,રૈદાસ,વીરમેઘમાયા,ફુલે,
બાબાસાહેબ અને છેલ્લે કાશીરામ,માયાવતીજી અને હમણાં વધુ ચર્ચા તુ નામ જીગનેશ મેવાણી હોય કે અન્ય આપણી સમાજના આગેવાનો જેમના માટે સાબિતીઓ આપવી પડે છે કૌન થે બાબાસાહેબ કૌન થે ફુલે કૌન થે કાશીરામ કૌન હૈ બેહનજી કૌન હૈ મેવાણી....
એક નામથી ઘણા મિત્રો ને વિરોધ હશે અને એમની દલીલ હશે કે બાબાસાહેબ અને બીજી મહાન વિભૂતિ સાથે એનુ નામ ના જોડી શકાય બસ મારી વાત જ ત્યા પડી છે તમે મહાન વિભૂતિ ને કેટલી વાચી કેટલી સમજયા?
એ એક નામથી ગુજરાત અને ભારત સરકાર ડરે તો છે જ 
બીજી સમાજનો એક બે ટકાનો વ્યક્તિ કોઇ સાધારણ શાખાનો પ્રમુખ હોય એમ છતા ભારતનો વહીવટ એ કરે નાગપુર થી લઇ ને આખા ભારતમાં એ જેમ રમાડે એમ ભારત અને ભારતનુ રાજકારણ રમે અને ભારતનો વડાપ્રધાન પણ એ નક્કી કરે અને તમે શુ ખાશો શુ પેહરશો એ પણ એ નક્કી કરે લોકો કયારેય એક પણ સવાલ આવા લોકોને નથી કરતા
જયારે બાબાસાહેબ આખા વિશ્ર્વના મહાન મહામાનવ હોવા છતા પણ આપણે તેમને પુણૅ રીતે સ્વીકારી શકયા નથી કદાચ એટલેજ એમની સાથે ગુજરામા આપણા લોકો દ્રારા શરમજનક ઘટનાને અંજામ આપેલો કારણ એ પણ છે આપણે ત્યા ઘેર ઘેર નેતાઓ છે અથવા નેતાગીરી કરવા માટે હોડ લાગી છે
આ બકવાસ ગુજરાતી ભાષામાં લખુછુ એટલે ગુજરાતની આઝાદી ના ૫૭ વર્ષ ના ઇતિહાસમાં 
તમારી ભાષામાં મુળનિવાસી,અનુસૂચિત કે દલિત નેતા બતાવો જેનો આપણે શંકા કુશંકા કરયા વગર દિલથી સ્વીકાર કરયો હોય?
બાબાસાહેબને તો નહી પણ એમના પછી કાશીરામને પણ આપણે નથી સ્વીકારયા અને જો સ્વીકારયા હોત તો એ માત્ર યુપી સુધી સિમીત ના રહ્યા હોત 
કોઇ મિત્રો ને ખોટુ લાગે તો ખોટુ મને કોઇ તકલીફ નથી
મારા માટે સમાજ ના પ્રશ્નનો માટે આવેદન તૈયાર કરી દે એ પણ મહત્વ નો વ્યકતિ છે એ ચાહે મેવાણી,જીતુચાવડા,જયંતિ માકડિયા,દેવેન વાણવી રાજુ સોલંકી હોય કે પછી મેકવાન સાહેબ 
આ લોકોએ પણ સમાજના હિતમા પોતાનો અહમ ત્યાગીને સાથે મળીને કામ કરવુ જોઇએ હુ માનુ છુ ત્યા સુધી સમાજ બધાને પુરતો સહયોગ અને સમર્થન કરશે
બાકી હર હર મોદી ઘર ઘર મોહનભાગવત તો છે જ...

- ગૌતમ મકવાણા