August 21, 2017

आंबेडकरवादी बने, मार्क्सवादी नहीं

Translated By Vishal Sonara  || 21 Aug 2017 



जीवन अनुभवो का निचोड है, वो अनुभव जो आप अपने जीवन के हर एक पडाव मे रुबरु हो रहे है. आप अपनी जिंदगी को कैसे देखते है?? 

जीवन क्या है? क्या ये वो जीवन है जो आप को और आप के समाज के लिए जरुरी है?? 

मैं एक अलग तरीके से सोचता हूं क्योंकि यह आप पर निर्भर है कि आप अपने आप को कैसा बनाते हैं.  अगर मैं कहता हूं "यह आप पर निर्भर है" का मतलब यह नहीं है कि मैं संपुर्ण जीवन जी रहा हु. 

मे उपर कही गई फिलोसोफी मे मानता हु. हम पर ऐसे आचार और विचार थोपे जा रहे है जो हमारे जीवन मे इन दिनों प्रचलित नही है. हमें इस से बाहर आना होगा और इन सब मे से हम को सीमित करने से बचना होगा. 

हमारे पास भी नेतृत्व की क्षमता है, हम भी लोगो को प्रेरीत कर सकते है और नये सिद्धांत को बना सकते है. अम्बेडकरवादी आंदोलन के अनुयायी होने के नाते, हमे इन बातो पर बारबार सोचना होगा.  

अनैतिकता, असभ्यता, गड़बड़ी, उत्पीड़न, भेदभाव ये सब सिर्फ पढने योग्य शब्द नही है. प्रत्येक शब्द का एक इतिहास है जो कि सभ्यता की शुरुआत से ही मानवता को सताता आ रहा है, जो हमें अत्याचार के खिलाफ लड़ने के लिए एक मंच बनाने पर मजबुर करता है. 

हालांकि कार्ल मार्क्स ने इसे अच्छी तरह से परिभाषित किया है परंतु हमें मार्क्स के सिद्धांत को फिर से जांचना पडेगा क्योंकि मार्क्स के समय संजोगो से हमारी समस्या काफी अलग है. 

अगर दोनो पक्ष दूषीत है तो सिर्फ परस्पर दोषारोपण ही समस्या का समाधान नही है, आपको अपने स्थान पर सही रहना बेहद आवश्यक है , जिससे हम एक आंदोलन खडा कर सके अन्यथा हमारे जीवन के अंत में हम खुद को भी माफ ना कर पायेगे और अपने आप को अभागा और दोषी पाएगे.
यह एक जोखिमी अनुभव बन जायेगा. 

कार्ल मार्क्स का सिद्धांत न तो सुविधाजनक है और न ही भारतीयों की समस्याओं का प्रभावी समाधान प्रदान करता है.

यह "जाति" की समस्या है जो युगो से हमारे भारतीय समाज को जाती की बात पर कट्टर बनाये हुए है. भारतीय संविधान के जनक डॉ भीमराव अम्बेडकर ने "बुद्ध या कार्ल मार्क्स" नामक किताब में बुद्ध और कार्ल मार्क्स के बीच तुलना करके भारत में मार्क्सवाद की उपयुक्तता पर लिखा है. 

डॉ भीमराव अम्बेडकर ने कहा है की,  "समाज, अर्थशास्त्र और राजनीति पर कार्ल मार्क्स के सिद्धांत जो सामुहिक रुप से मार्क्सवाद से जाने जाते है, वो कहता हैं कि मानव समाज वर्ग संघर्ष के माध्यम से प्रगति करती है : एक ऐसा पूंजीपती और श्रमीक वर्ग का संघर्ष जीसमे एक उत्पादन को नियंत्रित करता है और दुसरा उत्पादन के लिए श्रम प्रदान करता है.  मार्क्सने पूंजीवाद को "पूंजीपति वर्ग की तानाशाही" कहा, जो अपने लाभ के लिए धनी वर्गों द्वारा चलाया जा रहा है; और उन्होंने भविष्यवाणी की थी कि, पिछली सामाजिक आर्थिक व्यवस्था की तरह, पूंजीवाद ने आंतरिक तनाव उत्पन्न किया है, जिसके कारण एक नई सोच उत्पन्न होगी जो इस पूंजीवाद का सर्वनाश करेगी और उस के स्थान पर नई व्यवस्था लागु होगी और वो है साम्यवाद."

क्लास संघर्ष एक अलग ही मुद्दा है, भारत में जाति के आधार पर लोगों का शोषण किया गया है और किया जाता है और कम्युनिस्ट लोग जाति के सवाल पर चुप्पी साध लेते हैं क्योंकि उनके पास इस समस्या का कोई हल ही नहीं है लेकिन उन्हें पता है कि ऐसे सवाल उठाकर राजनीति में कैसे लाभ उठाया जा सकता है. यदि हम जाति की समस्या का समाधान खोजना चाह रहा है तो वो समाधान हमे डॉ अम्बेडकर द्वारा लिखित पुस्तक "THE ANNIHILATION OF CASTE" मे ही मील सकता है. डॉ अंबेडकर भारत की ईस सामाजिक बीमारियों के यथार्थ डाक्टर हैं, जिस बीमारियों के लिए मार्क्सवाद के पास कोई समाधान नहीं है.

मेरा मानना है की हमे डॉ अंबेडकर का अनुसरण करना चाहीये, मार्कसवादी बनने की कोशिश करने के बजाय आंबेडकरवादी बनना चाहीये, क्योंकी मार्क्सवाद को भारतीय समाज की बुनियादी समस्या "जातिगत भेदभाव" के बारे मे कोइ जानकारी ही नही है.

Note: Translation of Original Article by Ashish Kapoor "Be an Ambedkarite, Not a Marxist".
I have tried my best to translate it in Hindi but there may be some differences so For the better understanding on this topic original article by the author in English is final. 


Ambedkarism - Purposeless, Projected or Real

By Dinesh Makwana  || 18 August 2017 


In the last three years, our people particularly young generation were awakened drastically and I feel proud to say that before posting any message related to Baba and his deed along with other great personalities like Kanshiram and Meshram, they read books in detailed. But what is Ambedkarism called purposeless ( ગુજરાતીમાં કોરો). Off course we should spread thoughts of all the great personalities to make our people aware what is the real history and how we reached the present position. For such purpose different messages are coming, I like to read, sometimes comment. But why I called it purposeless because what is the motto or purpose we want to convey to the society, we, in actual, are very far from such purpose, what we strongly condemned on what's up, we are indulged in such activities which are totally reverse to our public belief. We oppose Brahmin but we have many activities at home where Brahim do come at our home. We can not pursue our family.

Therefore I never tell anybody to believe what Baba had told because I could not ask my wife to keep herself away from so called God as she prays both the time Morning and Evening. Thus I ask myself, whether I have right to say any other to do so or not to do so. If charity begins at home then why not Baba's thought should start at my home first. But can we do? No, because we are purposeless Ambedkarian. Such belief is for the public, not for me.

When I oppose the Simant System being organised at other home but when it is for me and at my home, I keep mum, I don't have such guts to oppose the system. (કોરો આંબેડકરવાદ)

Projected Ambedkarism is to mean projecting something in opposing particularly. We project the great sentence of our great personalities but when our friend of those categories meets, We take U turn, Oh it's not for you. Similarly, we project ourselves on what's Group exactly reverse to our conduct. We oppose Brahmin, we oppose those our people who have the neutral observation. When Baba reached Kalupur Railway station there were many who opposed his arrival by showing the black flag.
But we can not bear just observations, we want to project ourselves as true or real Ambedkarian. Such persons are always busy in projecting something and thus it is projected Ambedkarian.

Real Ambedkarian. He never opposes anyone. If he does not like any message he puts his comments in a soft language. He rarely posts message rather believe in ground work. His ground works make him popular. Kanubhai Vyas, Vipul Vaghela of Navagam, Shri Narayan Acharya and his team. Narayan Acharya and his team visit the particular village with all the facilities and books of Baba, Mic system and others.

Think where we are.

Are we snob people?


Dinesh Makwana
Beawar Rajasthan
18/8/2017 

મોઢામાં ગુટકા નાંખીને બાબા વિશે કંઈ લખવું કે બોલવુ એ ઉપરછલ્લો આંબેડકરવાદ છે

By Dinesh Makwana  || 19 August 2017 at 07:45

મહેસાણા ના એક ગામમાંથી અમદાવાદ વર્ષો પહેલા સ્થળાંતર પામીને આવેલા એક સજ્જન ને શિક્ષણ પુરુ કર્યા બાદ શિક્ષકની નોકરી મળી. બાબાના વિચારો સાથે ૧૯૭૦ થી રંગાયેલા આ શિક્ષકને સંતાનમાં બે પુત્રો છે. શિક્ષકથી આચાર્ય બન્યા. તેમનો ધ્યેય સારામાં સારુ શિક્ષણ મળે અને શ્રેષ્ઠ વ્યવસ્થા સ્કુલ મા મળે તેવો હતો. તેમાં ખરેખર સફળ થયા. માત્ર અને માત્ર બાબાના જ પુસ્તકો વાંચવાનો શોખ. બાબા એ લખેલા અને બાબા વિશે લખાયેલા પુસ્તકો તેમના ઘરમા હોય. થોડા દિવસ પહેલા મારે બારેજડી પાસેના એક ગામમાં મીટીંગ માટે જવાનું થયેલુ ત્યારે તેમના ઘેર જવાનો મોકો મળેલો. દંગ રહી જાઓ તેટલા પુસ્તકો હાલમાં નિવૃત થયેલા આચાર્યને ત્યાં મે જોયા. તેમના બંને પુત્રો બાળપણથી જ આ વાતાવરણમાં મોટા થયા છે. શિક્ષણ સિવાયના બીજા પુસ્તકો જો તેમણે જોયા હોય તો માત્ર અને માત્ર બાબાના છે. આવી જન્મ થી જ જેમના મનમાં બાબાના વિચારો વસ્યા હોય તેવા આ પુત્રોને શુ કહેવુ.

પણ જિંદગી એટલી સરળ નથી હોતી. આ આચાર્યને શરાબ પીવાની આદત. હુ સંઘર્ષ કરીને મારી જાતે ઉભો થયો તો સંતાનોએ પણ તેમની જાતે ઉભુ થવું પડે આ ભાવના રાખીને જીવન જીવેલા. બાળકો સૌથી પહેલા નકલ બાપની જ કરે છે તેમ બાબાના પુસ્તકો વાંચતા વાંચતા બંને પુત્રોએ પણ શરાબનો સહારો લીધો...!! મોટો પુત્ર મારો મિત્ર છે. તેનું અંગ્રેજી લખાણ અને બોલી કોઇ પણ અંગ્રેજને પાછો પાડી દે તેવું છે પણ ડાહ્યો પણ દારૂડિયો. બંને પુત્રોને બાબાના દરેક પ્રસંગ યાદ છે પણ મોટે ભાગે નશામાં જ હોય. બીજો પુત્ર પોલિસ ખાતામા એટલે ડર તો હોય જ નહી.

કેટલીય વાર જુદા જુદા ગ્રુપ પર મારી વાત કરી છે, મારા ગામનું જ ઉદાહરણ આપ્યું છે. કેમ બાબાના વિચારોની સાથે સાથે આપણે આ નશામુક્તિનુ આંદોલન ચલાવતા નથી??? દરેક નાના ગામડામાં દારુ, ગુટકા, જુગારનું વ્યસન વધતું જાય છે. પોતાના મોઢામાં ગુટકા નાંખીને વોટ્સ અપ પર બાબા વિશે મેસેજ લખતો કોઇ પણ યુવાન મારા માટે રોહિતભાઇ ની ભાષામાં ઉપરછલ્લો આંબેડકરવાદી છે. જો બાબાને સાચા અર્થમાં સમજ્યા હોય તો તમે આ વ્યસનોથી દુર રહેવાના અને બીજાને દુર રાખવા માટે પ્રયત્નો કરવાના. પણ હકીકતમા આ થતુ નથી. આપણે કેવી નવી પેઢી તૈયાર કરવી છે? બાબાના વિચારોને આત્મસાત કરી નાંખેલી શરાબી કે વ્યસની પેઢી? કે પછી નિરવ્યસની ? કેમ આ દિશામાં પ્રયત્નો થતા નથી?

આ જમીન પરનું કામ નથી? બાબાની મીટીંગમા ધર્મ કે માતા મહાદેવ નો વિષય સંવેદનશીલ હોવાથી કોઇ તેની ચર્ચા કરતું નથી, પણ હુ વ્યસન કરીશ નહી તેવી બાબાની પ્રતિજ્ઞા વિશે કેમ કોઇ ભાર દઇને કહેતું નથી? આવી છેલ્લી ૨૮ મીટીંગોના આધારે ઉપરની વાત કરી છે. જે લોકો આ કામ કરી રહ્યા છે તેમને વંદન.

બાબા કે અન્ય મહાપુરુષોના વિચાર વોટ્સ પર લખતા પહેલા પોતે નિરવ્યસની બનીને લખો અને બીજાને પ્રેરણા આપો. અંગ્રેજોમાં કહે છે જેમ Charity begins at home તે પ્રમાણે દરેક સારા વિચારોની શરુઆત પણ આપણા ઘેરથી જ થવી જોઇએ નહીતો આપણી હકીકત જાણતા લોકોની વચ્ચે આપણે હાસ્યાસ્પદ થઇએ છે. બધા તો નથી જાણતા પણ જે જાણતા હોય છે તે અંદરથી મજાક જ કરતા હોય છે.

મારા જિગરજાન મિત્રને કેન્સર થયા બાદ ૨૭/૧/૨૦૧૩ થી મે વ્યસન છોડ્યા પછી આ વાત તમને કહી રહ્યો છુ.

વાત મારી મરજી તમારી

દિનેશ મકવાણા
મહેમદાવાદ સવારે ૭.૪૫
૧૯/૮/૨૦૧૭
ડૉ આંબેડકર દ્વારા આપવામા આવેલ ૨૨ પ્રતિજ્ઞાઓ. 

પોતાની ધાર્મીક માન્યતાઓ ને બુદ્ધિ નો ઉપયોગ કરી વાસ્તવિકતા સાથે સરખાવો

By  || 26 June 2017 at 11:39

હિન્દુ ધર્મમાં ઊંચ નીચ ના ભેદભાવ, સ્ત્રીઓ ને પગ ની જૂતી સમજી એના અધિકારો થી વંચિત રાખવી, ધર્મ ના નામ પર નીચી જાતિ કે ગરીબ લોકો ઉપર શોષણ કરવું કે એમને મારી નાખવા... અને હજુ કેટલાય અત્યાચાર આ 21મી સદી માં પણ ચાલુ જ છે... પણ હવે શિક્ષણના લીધે લોકો જાગૃત બન્યા છે અને આ ધર્મ ના દંભ માંથી બહાર નીકળી રહ્યા છે.. અને એવો ધર્મ અપનાઈ રહ્યા છે... જેમાં કોઈ જ ઊંચ - નીચ ના ભેદભાવ નથી, સ્ત્રી - પુરુષ ના ભેદભાવ નથી, સ્ત્રીઓ ને તેના અધિકાર થી વંચિત નથી રાખવામાં આવતી... અને ખાસ તો માણસ ને માણસ સમજવામાં આવે છે... દેશ ની આ હાલત ના જવાબદાર વર્ષો થી ચાલી આવતી અમાનવીય પ્રથા... પણ આજે શિક્ષિત બનીને પણ ફર્ક શું પડ્યો????? શિક્ષણ શીખવે છે કે પોતાની બુદ્ધિ વાપરવી... પણ જ્યારે જાતિવાદ આવે ત્યારે લોકો જાનવર કેમ બની જાય છે????? શું આ હિન્દૂ ધર્મ શીખવે છે???? મનુસ્મૃતિ માં તો જાતિવાદ જ ભર્યો છે... તો શું આ ધર્મ માનવીય ધર્મ છે કે અમાનવીય???? શું માણસ ને જીવવા માટે ધર્મ ની જરૂર છે???? માણસ ફક્ત માણસ બની ને ના જીવી શકે??? જેનો ધર્મ હોય માત્ર "માનવતા ધર્મ" અને એ છે "બૌધ્ધ ધર્મ".. અને બૌદ્ધ ધર્મ ના અપનાવો તોય માણસ તો બનાય જ.....
લિ.
વંદના ચાવડા જાદવ

વધારે માહિતી માટે બધા ધર્મ ની પુસ્તકો વાંચો અને એને પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરી વાસ્તવિકતા સાથે સરખાવો..
આ વીડિયો ખાસ જુવો...

આંબેડકર એટલે માત્ર દલિતો ના નેતા નહી

By  || 13 May 2017

દરેક ભારતીય નાગરિક એ બંધારણ વાંચવાની જરૂર છે.. અને આંબેડકર ના પુસ્તકો પણ... તો જ બધા ને ખબર પડશે કે આંબેડકર એ કોઈની સાથે ભેદભાવ નથી કર્યો... ઉપર થી બધા ને કાળી મજૂરી માથી મુક્ત કર્યા છે...  અત્યારે  બંધારણ માં સરકાર દ્વારા ઘણા ફેરફારો કરી કાયદા નવા બનાયા છે... મૂળ કાયદા અને  સુધારેલા કાયદા જો જો તો ખબર પડશે કે દેશ ક્યાં જઈ રહ્યો છે... કોને કેટલી સત્તા છે ને કેટલી સત્તા અપાઈ રહી છે... આખી દુનિયા આંબેડકર ને માને છે... પણ રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે  આંબેડકર એટલે માત્ર દલિતો ના નેતા એવું લોકો ના મન માં ભરાવે છે.. પણ જે શિક્ષિત છે એ સવર્ણ હોય, દલિત, મહિલાઓ કે દરેક ભારતીય ... એને ખબર જ છે કે સ્વમાન થી જીવવું એ અધિકાર આંબેડકર સાહેબ થી મળ્યો છે... 
બુદ્ધિ વગર ના કેટલાય એવા મૂર્ખ છે કે જેને પોતાનો જ ઇતિહાસ ખબર ના હોય એ ભારત નું બંધારણ વાંચવા ક્યાં બેસશે?? 
 અને આવા લોકો જ કટ્ટરવાદી હોય છે.. ને જાતિવાદ નો  ફેલાવો કરે છે... આવા લોકો ને નમ્ર વિનંતી છે કે કોઈ પણ વ્યક્તિ પર આરોપ મુક્તા પહેલા એકવાર એનો આખો ઇતિહાસ વાંચી લેવો ને સમજવું કે તમને શું ફાયદો થયો અને અને સ્વમાનભેર અને અધિકારપૂર્ણ કોના પ્રતાપે જીવો છો.... 

જય ભારત... જય સંવિધાન... જય ભીમ.
લિ.
વંદના ચાવડા જાદવ