
એક કહેણી હતી 'બ્રિટનનો સૂરજ કદી આથમતો નથી' એનો મતલબ એ હતો કે, દુનિયામાં જુદાજુદા ટાઇમઝોનમાં આવતા દેશો પર, સંસ્થાનો પર બ્રિટનનો કબજો હતો. એટલે સૂરજ કોઇપણ એક દેશમાં ઉગી રહ્યો હોય તે નક્કી જ હોય. એટલે પોઝીટીવલી દુનિયા પર તેમનો સૂરજ તપે છે તે દેખાડવા બ્રિટન આ કહેણીથી ગૌરવ લેતું..
ભારત પણ એક કહેણી હજારો વર્ષોથી કહે છે. 'પૃથ્વી શેષનાગની ફેણ પર ટકેલી છે' તેનો સકારાત્મક અર્થ એ થાય કે ભારતની સૌથી પ્રાચિન જાતિ નાગનો સમગ્ર દુનિયા પર કબજો હતો..
-મિત્ર રાજેન્દ્ર પ્રસાદ સિંહ (ભાષા વિજ્ઞાની)
Facebook Post :-
No comments:
Post a Comment