May 06, 2017

કન્યાના ભ્રુણ હત્યામાં મુસલમાનોનો ફાળો નહિવત છે : વિજય મકવાણા

જો તમારે સત્ય સમજવું હોય તો આ રીતે તર્ક કરો!
તાજી વસ્તી ગણતરીનાં આંકડા જુઓ. મુસલમાનોનો જેન્ડર રેશિયો 1000 પુરુષ સામે 951 સ્ત્રીનો છે. જે 2001માં 936 નો હતો. જો પ્રત્યેક મુસલમાન 4 સ્ત્રી સાથે નિકાહ કરે તો અંદાજે 75% મુસલમાન યુવક કુંવારા રહી જાય. જો પ્રત્યેક મુસલમાન 2 સ્ત્રી સાથે નિકાહ કરે તો 52% મુસલમાન યુવક કુંવારા રહી જાય..
મુસલમાનોની વસ્તી 1.1 % વધી છે તેનું એક ખૂબસૂરત કારણ છે. મુસલમાનો 'કન્યાભ્રુણ હત્યા' નથી કરાવી રહ્યાં. કેટલાંક મુર્ખાઓ હિન્દુજનની વધાર્યા વિના હિન્દુ વસ્તીવિસ્તાર વધારવા માંગે છે.
યુનિસેફ કહે છે: ભારતમાં ગેરકાનુની રીતે દરરોજ 2000 કન્યાના ભ્રુણની હત્યા થાય છે. જેમાં મુસલમાનોનો ફાળો નહિવત છે.
-વિજય મકવાણા














Facebook Post :-

No comments:

Post a Comment