May 06, 2017

બસ સાત જ વરસ માં કૃષ્ણએ નાગોના ઉપકારનો બદલો વાળી દીધો : વિજય મકવાણા



યમુના નદીમાં વસતા નાગ માનવતાવાદી-બાળકપ્રેમી હતાં. વાસુદેવ જ્યારે નવજાત કૃષ્ણને લઇ વરસતા વરસાદમાં નદી પાર કરી રહ્યાં હતાં ત્યારે સાત ફેણવાળા નાગે છત્રીનું કામ કરેલું.. પછી શી ખબર એજ નદી ક્યારે ઝેરયુક્ત બની ગઇ. ત્યાં ક્યારે કાલિયનાગ આવી ગયો. કથામાં તો સદીઓથી રહેતો દેખાડ્યો છે. બસ કૃષ્ણ સાત વરસના થયાં. નાગોના ઉપકારનો બદલો વાળી દીધો..સામ્રાજ્ય જ ખતમ કરી નાખ્યું..નાગથી દ્વીજ લોકો નફરત કરવા લાગ્યાં. નાગ લોકદેવતા બની રહ્યાં. બ્રાહ્મણ પૂજારી ન મળતાં. લોકોએ જાતે પૂજારી બની નાગદેવતાનું અસ્તિત્વ ટકાવ્યું..
-વિજય મકવાણા













Facebook Post:-

No comments:

Post a Comment