May 08, 2017

ઉના મામલે સવર્ણ માનસિકતા : વિજય મકવાણા

સવર્ણ-૧: ઉનામાં જે બન્યું તે ખૂબ દુ:ખદ છે. 
સવર્ણ-૨: ઉના મામલો પોલિટિક્સ છે. બહું ધ્યાન ન અપાય.
સવર્ણ-3: દલિતોનું આંદોલન શાંતિપૂર્ણ નથી. તેઓ અસંસ્કારી છે.
સવર્ણ-૪: દલિતોને અનામત,નોકરી, યોજનાઓ બધી  સગવડતા સરકાર આપે છે. પછી તેમને બળાપો ન કરવો જોઇએ.
સવર્ણ-૫: મફતીયા છે સાલ્લાં, હરામનું ખાનારા, ખોટી રડારોળ કરે છે. મુકો ચર્ચા આપણે શું..?
બધાં (સવર્ણ-૫ની વાતમાં સૂર પુરાવી) : હા એ સાચું. હા એ બરાબર!
-વિજય મકવાણા















Facebook Post :-


No comments:

Post a Comment