
એક વાલ્મિકીની વણેલાં ગાંઠીયાની લારી હોય!
એક ચમારની ચાની કિટલી હોય!
એક વણકર વડાપાંઉ વેચતો હોય!
એક સેનવાની કરીયાણાંની દુકાન હોય!
એક તૂરીની દુધની દુકાન હોય..!
એક બારોટની શાકભાજીની રેંકડી હોય!
આ બધાંનો ધિકતો ધંધો હોય..ગામ આખાની ઘરાકી હોય..એટલે હું શાંત બેસી રહિશ..તમારી સાથે જનમોજનમની દોસ્તી..જાઓ મોહનલાલ વચન આપું છું!!
-વિજય મકવાણા
Facebook Post :-
No comments:
Post a Comment