May 05, 2017

તમે ખુશ નથી?

આંબેડકર, પેરિયાર ,રૈદાસ, કબીર, સાવિત્રી જ્યોતિબા ફુલે, શાહુજી મહારાજ, ગાડગે મહારાજ, બિરસા મુંડા, તિલકા માંઝી, ફાતિમા શેખ, કાંશીરામ, લલ્લઇ સિંહ યાદવ, કર્પુરિ ઠાકુર, અબ્રાહમ લિંકન, રેનન, માર્કસ, કેન સારોવિવા, એન્ટોનિઆ ગ્રામ્શી ના સમતાવાદી વિચારોના પ્રચાર પ્રસારથી દબાયેલાં કચડાયેલાં શોષિત સમાજમાં વૈચારિક સામાજીક આંદોલન નિર્માણ થતું હોય તો તમારે ખુશ થવું જોઈએ..થવું જોઈએ કે નહીં?? તમે નથી થતાં અને માત્ર વિરોધ જ કર્યા કરો તો તમને જાતિવાદી-સામ્રાજ્યવાદી-મુડીવાદી કહેવામાં મને કોઈ સંકોચ નથી થતો કે શરમ નથી નડતી..
-વિજય મકવાણા



No comments:

Post a Comment