June 07, 2017

નિષ્ફળતાઓ મળે છતાં અવસર પર અવસર

નિષ્ફળતાઓ મળે છતાં અવસર પર અવસર, તક પર તક મળ્યાં કરે તો પ્રતિભા ખીલે છે.
તમારામાંથી લગભગ લોકોએ અભ્યાસકાળ દરમ્યાન વરદરાજ નામના મુર્ખ વિદ્યાર્થીની
કથા સાંભળી અથવા ભણ્યાં હશો તે કથામાં એક પંક્તિ આવે છે.


करत-करत अभ्यास के जड़मति होत सुजान ।रसरी आवत-जात के, सिल पर परत निशान ।।




સરળાર્થ: સતત અભ્યાસ (એક જ પ્રકારનુ કામ) કરવાથી, જડ એટલે કે મુર્ખ માણસ પણ
ચતુર કે પ્રવીણ થઇ જાય છે. કૂવાનું થાળું પત્થરનું હોવા છતાં રોજે રોજ રસ્સીથી પાણી
સિંચતા ઘસાતું જાય છે અને પત્થર પર લિસોટા પડે છે.
વરદરાજ.. મંત્રો ગોખી ગોખી પંડિત વરદરાજ બન્યો!
અવસર પર અવસર મળતાં..રાહુલ ગાંધી પ્રધાનમંત્રી બનશે. અભિષેક દોડશે. ઋત્વિક સદાકાળ રોશન રહેશે
અમિતાભ, સચિન, કપૂરો, મંગેશકરો તમે ગમે તે ક્ષેત્રમાં લીસ્ટ બનાવો..
જેને અવસર મળવા જોઇએ નથી મળ્યાં ઉલ્ટાનાં બદનામ કરાયા છે!
- વિજયમકવાણા


Facebook Post :-

No comments:

Post a Comment