June 21, 2017

આપણે પ્રચંડ પ્રચારથી અંજાઈને 'ઋષિ પતંજલિ' ને આસનોના રચયિતા માનીયે છીએે

By Rushang Borisa


પતંજલિ યોગ :-
પતંજલિ નામ સાંભળતા જ આપણને મગજમાં યોગ અને યોગાસનોના વિચારો આવે. યોગાસનો એ મૂળભૂત રીતે લયબદ્ધ મુદ્રાઓ છે. જે નિયમિત રીતે કરવામાં આવે તો સ્નાયુઓને જરૂરી લચીલાપણું મળી શકે. અલબત્ત યોગ-આસનોના નામે જે રીતે પ્રચાર કરાય છે તે જોતા આંખો બંધ કરીને આડેધડ યોગાસનો કરવાથી લાભ કરતા નુકસાન વધુ થઇ શકે. એટલે બેઝિક-હળવા આસનોને બાદ કરતા જાણકારી-માર્ગદર્શન મુજબ આગળ વધવું જોઈએ.

હાલમાં મૂળભૂત ૮૦ જેટલા યોગાસનો છે.બાકીના આસનો મુખ્ય આસનોનું નહિવત વેરિએશન હોય શકે.આ તમામ યોગાસનોને આપણે પ્રચંડ પ્રચારથી અંજાઈને સીધા 'ઋષિ પતંજલિ' સાથે સાંકળી પતંજલિને આસનોના રચયિતા માનીયે છીએે પરંતુ,. જો ઊંડી જાણકારી મેળવીયે તો આ ભ્રમ પત્તાની માફક પડી ભાંગે.

યોગાસનો એ પતંજલિની દેન નથી. ઋષિ પતંજલિ આશરે ૩જી સદી બાદ થઇ ગયા હોય; 'પતંજલિ યોગ સૂત્ર' ત્રીજી અને ચોથી સદીને અંદર લખાયેલ ગ્રંથ છે.મૂળ ગ્રંથે ૪ ભાગમાં વહેંચાયેલ છે. તે તમામ પ્રકરણો શારીરિક નહિ, પણ માનસિક સ્વાથ્યનો નિર્દેશ કરે છે. પંતજલિ યોગ સૂત્રોના કેન્દ્રમાં યોગાસનો નહિ ,પણ મેડિટેશન(ધ્યાન) છે.

વળી, પતંજલિ યોગ સૂત્રો બુદ્દિસ્મની ઉઠાંતરી છે. જે કોઈ એ ધમ્મપદ, ત્રિપિટક કે અન્ય બૌદ્ધ સાહિત્ય થોડું ઘણું વાંચ્યું હશે, તેઓ સરળતાથી બુદ્દિસમ અને પતંજલિ ની સમતાઓ પારખી શકે. બુદ્દિઝમ જે મારા (માયા) ના ત્યાગ અને નોન-અટેચમેન્ટના સિદ્ધાંતો દર્શાવે છે તેની નકલ પતંજલિ યોગ સૂત્રમાં દેખી શકાય. વળી, બુદ્દિઝમ માં જે રીતે સ્પષ્ટતાઓ જોવા મળે છે, તે હદ સુધી પતંજલિ પહોંચ્યા નથી લગતા.

ટૂંકમાં, પતંજલિ જે મૌર્યકાળના અંત બાદ થયેલ હોય, સત્તા પરિવર્તન પછી મળેલા એડવાન્ટેજનો લાભ ઉઠાવી તેમણે જે સૂત્રો રચ્યા તે પાછળ હકીકતે બુદ્ધિઝમની પ્રેરણા હતી. પતંજલિએ બુદ્દિઝમના ધ્યાન-યોગ શિક્ષાનું 'પ્લેજરીઝમ'(ઉઠાંતરી) કરેલ હોય તેવી સંભાવના પ્રબળ જણાય છે.

ચાલો ,યોગાસનોને પતંજલિ સાથે સંબંધ નથી તે સ્પષ્ટ છે. પરંતુ, અત્યારે પ્રચાર કરતા યોગાસનોના જનક કોણ? જવાબ છે -૨૦મી સદીમાં થયેલ 'આયંગર'. આ સમય દરમ્યાન આધુનિક મેડિકલ વિજ્ઞાન ઉભરતું હોય , યોગાસનોના ફાયદાઓ રજૂ થઇ શક્યા.

ફોટો : ઈસ્વીસન પૂર્વે ૨ જી સદી એ રચાયેલ(સંશોધકોનું અનુમાન) અને ૧૯૭૩માં ખનન દ્વારા ચીનમાં મળી આવેલ "તાઓ યીન" નામે જાણીતી તસ્વીર નું સ્પષ્ટીકરણ. યાદ રહે, ચીનમાં બૌદ્ધકાળ દરમ્યાન થયેલ 'સોન્ગ વંશ' (આશરે ૯૫૦-૧૨૩૦ દરમ્યાન) પૂર્વે પણ આ વ્યાયામના અવશેષો પ્રાપ્ત થયા હતા. ( https://goo.gl/na2Qx2 ) ....એટલે યોગાસનો ના મૂળ આયંગર નહીં, પણ બુદ્દિઝમ સાથે સંબંધ ધરાવે છે.

⇛ સૂચન : જે કોઈ સભ્ય યોગાસનો ની મજાક કરે છે, પહેલા હકીકતો જાણે....પોતાના ભવ્ય ઇતિહાસનું "હિન્દૂ સંસ્કૃતિ"ના નામે જે બ્રાહ્મણીકરણ થઇ રહ્યું છે તેનાથી વિચલિત ના બને. સંવિધાનથી જે હકો મળ્યા છે તેનો લાભ ઉઠાવી હકીકતો એક્સપોઝ કરવી રહી.મનુમીડિયાની માનસિક ગુલામી માંથી બહાર નીકળો અને બીજાને પણ નીકાળો.પોતાના મનગમતા યોગાસન વડે યોગ દિવસ જરૂરથી ઉજવજો.


June 20, 2017

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ના કવરેજ મા ચીત્રલેખા એ ૨૦૧૬ નો ફોટો પોતાની વેબસાઈટ પર મુકી દિધો

By Blue Diary Bureau

૧૯૫૦ થી પ્રકાશીત થઈ રહ્યા ચીત્રલેખા વિકલી મેગેઝીન ની વેબસાઈટ પર  ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧/૦૬/૨૦૧૭ ના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયને રોશનીથી શણગારવામાં આવ્યું એવા ન્યુઝ પોતાની સાઈટ પર મુક્યા.
પણ સાઈટ પર ના ન્યુઝ મા એક મોટો છબરડો કરી નાખ્યો ચીત્રલેખા ની ટીમ એ.

સમાચાર તો અનુપમ ખેર અને  સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીન ની ટ્વીટ નો આધાર લઈને બનાવવામા આવ્યા હતા પરંતુ તેમા સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય નો ફોટો સૈયદ અકબરુદ્દીન ની ૨૦૧૬ ની ટ્વીટ નો મુકવામા આવ્યો હતો.
જે અહી નીચે આપેલ લીંક્સ મા આપ સ્પષ્ટપણે જોઇ શકો છો.
સૈયદ અકબરુદ્દીન` ની ૨૦૧૬ ની ટ્વીટ કે જે ફોટો ચીત્રલેખા દ્વારા અત્યારે ૨૦૧૭ ના સમાચાર મા વાપરેલ છે.


સૈયદ અકબરુદ્દીન ની ૨૦૧૭ યોગા દીવસ માટે ની ટ્વીટ


અનુપમ ખેર ની ટ્વીટ



હમણા જ ગૃહ મંત્રાલય ની સાઈટ પર પણ એક આવો જ છબરડો સામે આવ્યો હતો જેમા ભારત પાકીસ્તાન ની બોર્ડર જણાવી ને સ્પેન અને મોરોક્કો વચ્ચે ની સરહદ નો ફોટો મુકવા મા આવ્યો હતો.

ગુજરાત ના પ્રતીષ્ઠીત મેગેઝીન દ્વારા કરવા મા આવેલી આ ભુલ વિસ્મય જનક લાગે છે.
આપણા દેશ મા સરકાર નુ મીડિયા પર દબાણ વધી રહ્યું છે. આવા દબાણ ના કારણે સમાચાર ની ગુણવત્તા પર ગંભીર અસરો પડે છે એ અહી દેખાઈ રહ્યુ છે.

શું ચીત્રલેખા ને પણ યોગ દિવસ નુ કવરેજ કરવાનુ એટલુ પ્રેશર હશે કે ઉતાવળ મા આ રીત ની ભુલ થયેલ છે એ જ વિચારવુ રહ્યું.

આપણી સૌથી મોટી તાકાત જ આપણી સૌથી મોટી કમજોરી બની રહી છે.

By Jigar Shyamlan
આપણી તાકાત એટલે આપણી જનસંખ્યા અને આપણી કમજોરી એટલે આપણાંમાં પ્રવઁતી રહેલ જાતિ,પેટાજાતિના ભેદભાવ..
વરૂ હંમેશા ટોળામાં એક ઝૂંડ બનાવીને જ રહે અને ઝૂંડ બનાવીને જ શિકાર કરે. વરુઓનું ઝૂંડ વ્યુહબાજ અને સવોઁત્તમ શિકારી ગણાય છે. બની શકે ત્યાં સુધી વરૂ પોતાના સમુહથી અળગા રહેવાનુ પસંદ કરતુ નથી. કારણ એ સારી રીતે જાણે છે કે વરૂઓનું ઝૂંડ એ દરેક વરૂની તાકાત છે, અને દરેક વરૂ પાસે ઝૂંડની તાકાત છે. 
આપણી પાસે ટોળુ છે પણ સંગઠન નથી, નેતાઓ કે આગેવાનો છે પણ કાયઁકરો નથી. પાટીદાર આંદોલન પછી જેમ હાદિઁક પટેલ રાતોરાત હિરો બની ગયો તેવી રીતે કેટલાક રાજકીય મંશા ધરાવતા મિત્રો પણ આવા જ હિરોઈઝમ મેળવવા કંઈ કરવા લલચાઈ રહ્યા છે.
આપણે કેટલીય રેલીઓ કરી જોઈ, કેટલાય વિરોધ પ્રદશઁન કાયઁક્રમો કરી નાખ્યા, ધરણાઓ અને સંમેલનો યોજીને શક્તિ પ્રદઁશનો પણ કયાઁ પણ અંતે આપણને શું નક્કર પ્રાપ્ત થયું...??
રેલીઓ, ધરણાઓ અને સંમેલનો કરીને શક્તિ પ્રદઁશનો કરવાથી કંઈ નહી વળે. આપણને જરુર છે એવા સંગઠનની જે તમામ પરિસ્થિતીઓમાં એકજૂટ રહી શકે.. ચુંટણીઓ સમયે તો ખાસ કારણ આપણે આપણા ઉમેદવારને નહી ચુંટી શકીએ ત્યાં સુધી આપણે આમ શક્તિ વિહીન જ રહીશું.
આપણું પહેલું લક્ષ્ય સમગ્ર અનુ.જાતિની એકતા હોવી જોઈયે. ના કોઈ વણકર, ના કોઈ રોહીત, ના કોઈ વાલ્મિકી. એવા આપસના કોઈ પણ ભેદ નહી વણકરથી લઈને વાલ્મિકી સુધીની એકતા.
આપણે અંદરો અંદરનો આ ભેદ મિટાવવો પડશે. છુટા છવાયા બની ગયેલા વરૂઓને ભેગા કરી એક ઝુંડ બનાવવું પડશે. તો જ આપણે દરેક વરુને ઝૂંડની તાકાત અને ઝૂંડને દરેગ વરૂની તાકાત આપી શકીશું.
- જિગર શ્યામલન


Facebook Post :-

June 19, 2017

रामनाथ कोविंद: "एक तीर से दो नीशान"

By Vishal Sonara 19/06/2017
लगता है भारत कभी भी जातीवादी राजनीती से मुक्त न हो पायेगा. हम मे से बहोत लोग चाहते है की हमारा भारत देश अब जातिवाद से मुक्त हो जाए और कही पर भी ये जाति जाति का खेल ना खेला जाए. पर लगता है राजनेता ये होने ही नही देगे.

भारत के लोग अब जाती के खेल से उब चुके है और ज्यादातर लोग अब भारत को जाती मुक्त समाज बनाने के पक्ष मे है. इस जातीवाद से देश के ज्यादातर लोग प्रभावीत है.
परंतु ये जातिवादी मानसिकता यही राजनितिक लोग फैलाते है
जब तक जातीओ मे भारत बंटता रहेगा ये लोग हम पर ऐसे ही राज करते रहेंगे.
भारतीय जनता पार्टी ने बिहार के गवर्नर रामनाथ कोविंद को राष्ट्रपति पद के लिए अपना उम्मीदवार बनाने की घोषणा से लोगो ने इस उम्मीद से अपना समर्थन कीया की चलो जातीवादी मानसीकता से उनका चयन नही कीया गया.
पर यहा पे खेल कुछ और ही था. उत्तरप्रदेश के अनुसूचित जाती के राम नाथ कोविन्द कोरी या कोली जाति से है. पर बीजेपी के गुजरात के भावनगर पश्चीम से एमएलए जीतेन्द्र सवजी भाइ वनाणी उर्फे जीतु वनाणी ने जातीवादी कार्ड खेल ही दीया. अपने ओफीशीयल फेसबुक पेज से एमएलए जी ने उनको लीख दीया "अखील भारतीय कोळी समाज के प्रमुख और ओबीसी समाज के वरिष्ट नेता".
उत्तरप्रदेश मे कोरी या कोली जाती अनुसुचीत जाते मे है और गुजरात के कोळी ओबीसी मे है ये सब को पता है. इस मे जाती देखना जरुरी भी नही था फीर भी जीतु वनाणी ने ओबीसी कार्ड खेलने के लीये बाकायदा लीख ही दीया. इस से ये बात स्पष्ट हो जाती है की नेताजी को गुजरात के अगामी चुनाव मे कोळी समाज के वोट का लाभ लेने के लीये ये सब करना पड रहा है.
वहाँ दिल्ली और पुरे भारत मे भाजपा उन्ही को दलित बताकर दलित कार्ड खेलनेमे व्यस्त है!!! 
"एक तीर से दो नीशान" वाली पोलीसी यहा पे साफ दीख रही है.
सुत्रो की माने तो ये नीतिश कुमार का आईडीया था की रामनाथ कोविंद को राष्ट्रपती बनाया जाये पर इन के नाम पर अनुसुचीत जाती और ओबीसी की राजनीती करने का आइडीया किस का है ये समज में नही आ रहा है.
भाजपा अपने चुनावी प्रचार और मीडिया मे बडे जोरो से बोलती है की हम जाती की राजनीती नही कर रहे पर उनके आचार अपने विचारो से क्यो नही मेल खा रहे है ये लोग समजने मे विफल है.



June 18, 2017

चंद्रशेखर आजाद की रिहाई के लिए आज भिम आर्मी के सिपाही यों की जन्तर मन्तर पे फिर दहाड


18/06/2017 
Delhi , Jantar Mantar
क्रीकेट मेच से अगर फुरसत मील जाये तो एक बार ये भी देख लेना साथीयो.

आज जंतर मंतर पर बडी तादाद मे आंबेडकराईट लोगो का विरोध प्रदर्शन था. सरकार की दलीत विरोधी नीतीयो के चलते भीम आर्मी के संस्थापक चंद्रशेखर आझाद और भीम आर्मी के 30 कार्यकरो पर सरकार द्वारा की गई कार्यवाही का विरोध करने देश भर मे से समर्थक जुटे थे.

जीन दलीतो के 55 से ज्यादा घरो को जला दीया गया और हाथ पैर काट दीये गये बाद मे भी बहोत ही हिंसा की गई उन पर ही ये सब आरोप घडा जा रहा है. न्याय की धज्जीया उडा कर अपने हिंसक समर्थको का सरकार बचाव करने मे इतनी बेशर्म होती जा रही है की खुद जीन पर अत्याचार हुए उन को ही अब दोषी बना रहि है.

शब्बीर और गांव के लोग अभी भी दहेशत मे जी रहे है.
हिंसा के विरोध मे भीम आर्मी ने पंचायत बुलाई थी उस पंचायत को नाकाम बनाने की सरकार की कोशीषो ने इतने हद तक अपना दलीत विरोधी चहेरा दीखाया की अब पीडीत समुदाय ही गुनेहगार है योगी मोदी सरकार मे.
मोदीजी और योगीजी हमे बताये की इन सारे मामले को क्यो "Government Sponcered Riot" ना कहा जाये???

राजपुतों ने योगी-मोदी जिंदाबाद नारा लगाकर तांडव मचाया : अग्नि भाष्कर बोध, पीड़ित, शब्बीरपुर

दलितों के घर फूंके गए और सजा दलित ही भुगत रहे हैं. : शब्बीरपुर की पीड़िता अरुणा।


















(Creted By Vishal Sonara)