January 17, 2018

શુ પતંગ ઉત્સવ (Kite Festival) એ હીંદુ તહેવાર છે?

By Vijay Jadav ||  14 January 2018




પતંગ ની શોધ ચાયનામાં થયેલ તો પછી ઉત્તરાયણ, મકર સંક્રાંતિ વગેરે જેવા શબ્દો વાપરી આ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે. શુ પતંગ ઉત્સવ એ હીંદુ તહેવાર છે? 

પતંગની શોધ ઇ.સ.પુર્વે ત્રીજી સદીમાં થયેલો. ચીન પછી પતંગોનો ફેલાવો જાપાન,  કોરીયા, થાઇલેન્ડ, બર્મા, ભારત તથા ઉત્તર આફ્રીકા સુધી થયો. ભારતમાં મુખ્યત્વે કાગળના પતંગનો ઉપયોગ જોવા મળે છે. આ મુજબ પતંગ નો ઇતિહાસ 2300 વર્ષ પહેલાનો છે.
ભારતમાં પતંગ મહોત્સવને ઇતિહાસમાં તોડી મરોડી સંદર્ભ કરવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે હિંદુ ભગવાન શ્રી રામે પણ પતંગ ચગાવેલ હતો. રામચરિતમાનસ માં ઉલ્લેખ કરેલ છે કે એમનો પતંગ ઉપર ઇન્દ્રલોક સુધી પહોંચી ગયેલો. મને સવાલ થયો કે 5000 વાર દોરી ની ફીરકી જો આટલી મોટી અને વજનદાર હોય છે તો ભગવાન રામે જે પતંગ ચકાવેલ જે છેક ઇન્દ્રલોક પહોંચી ગયેલ એ ફીરકો કેટલો મોટો હશે? તેનો વજન કેટલો હશે? તે પતંગ પણ કેટલો મોટો હશે કે જે આટલે ઉંચે થી જોઇ શકાયો હશે??? ખેર એ શ્રદ્ધાનો વિષય છે, હુ વધુ કંઇ વિચારી ના શકુ.

પરંતુ મારી જાણ મુજબ ભારતમાં તો ઉત્તરાયણ (પતંગ ઉત્સવ) હંમેશા 14મી જાન્યુઆરીએ આવે છે, જે ઇંગ્લીશ કેલેન્ડર છે. જ્યારે તમામ હીંદુ ઉત્સવો તો હીંદુ કેલેન્ડર પ્રમાણે તીથી અને મુર્હુત ના આધારે જ ઉજવાય છે. તો આ ઉત્તરાયણ ને 14મી જાન્યુઆરી સાથે શુ લેવા દેવા? જે હીંદુ કેલેન્ડર પ્રમાણે કેમ ઉજવવામાં આવતો નથી?

મારા મુજબ તો આ અેક આંતરરાષ્ટ્રીય ઉત્સવ છે જેને કોઇ પણ જાતની માન્યતા વગર ઉજવવો જોઇએ. જેને કોઇ ધાર્મિક ઉજવણી સાથે જોડવો ના જોઇએ.

દરેકને પતંગ ઉત્સવ ની શુભેચ્છા.

પ્રથમ બે તસવીર ભગવાન શ્રીરામ પતંગ ઉડાડતા હતા એના વિશે છે. ત્રીજી તસવીર જાપાનમાં યોજાતા પતંગ ઉત્સવની છે જે દર વર્ષે મે મહીનાના ચોથા રવિવારે મનાવાય છે.

#વિજય_જાદવ


January 15, 2018

अब ई.वी.आर. पेरियार क्या कह गये है यह पढीये..

By Jigar Shyamlan ||  15 January 2018





साम्यवाद शक्कर की चाशनी में डूबोई हूई जहरीली गोली है, सावधान रहें!

– ई.वी.आर. पेरियार
Communism, as it is, is a sugar-coated poisonous pill. Beware! 
– E. V. R. Periyar

The leader of the Congress party is a Brahmin. The leader of the socialists is a Brahmin. The leader of the communists is a Brahmin. The leader of the Hindu Maha Sabha is a Brahmin. The leader of R.S.S is a Brahmin. The leader of the Trade Union is a Brahmin. The President of India is a Brahmin. They are all one in the heart of hearts.
The communists have their office at a foreign place like Bombay or Delhi, they are only interested in exploiting us like the other foreign-controlled parties. Janaskthi’s [CPI journal] editors are Brahmins and wherever Brahmin goes he is likely to support caste differences.
Source – Veeramani, DR. K. (2014-01-30), COLLECTED WORKS OF PERIYAR E.V.R.

हिन्दी अनुवाद :-
कांग्रेस पार्टी के नेता एक ब्राह्मण हैं समाजवादियों का नेता ब्राह्मण है कम्युनिस्टों का नेता ब्राह्मण है हिंदू महाभारत का नेता एक ब्राह्मण है। आरएसएस का नेता एक ब्राह्मण है ट्रेड यूनियन का नेता ब्राह्मण है भारत के राष्ट्रपति एक ब्राह्मण हैं वे दिल के दिल में सभी एक हैं.
कम्युनिस्टों का बॉम्बे या दिल्ली जैसी विदेशी जगह पर उनका कार्यालय है, वे केवल अन्य विदेशी नियंत्रित पार्टियों की तरह हमारा शोषण करने में रुचि रखते हैं। जनशक्ति [सीपीआई जर्नल] के संपादक ब्राह्मण हैं और जहां भी ब्राह्मण जाता है वह जाति के मतभेदों का समर्थन करने की संभावना है।




January 10, 2018

Exposing Anti SC ST OBC and Minorities Illution

By Jitendra Makwana | 10 January 2018




Rich & upper caste in India believe They work hard, earn money and pay taxes.

With that upper "caste" tax money, Govt is feeding & educating Dalits, Adivasis, Muslims, OBCs...

Truth is,


Last year total tax collected in India was 17 lac crore rupees.

Indirect tax collection was 8.63 lac crore.

Indirect tax is collected via sales tax, excise, customs, service tax etc. In short call it GST now.

Every citizen of the country is paying GST. So obviously 85 crore backward people are paying GST on everything they are buying.

So 85 crore people are contributing heavily to 8.6 crore lac collection via indirect tax because Even if a poor child buys 1 rupee toffee he or she is paying 28 % GST.




Now come to direct taxes, Corporate tax collection was 4.6 crore last year .. same corporates who have worked hard for 10 lac crore NPA and have looted banks.




Corporates have received loans worth 70 lac crore from govt banks.

And income tax collection was 2.6 lac crore last year.




Corporates are making money out of selling to 85 crores backwards or they are selling to 15 crore upper caste customers alone?




Income tax is paid by each and every middle class serving in govt or any employee who is receiving money via cheque.




6 lac firms have paid just 250 crore rupees in GST In last 3 months!

So many Corporates use natural resources at throw away prices and then pay few lacs in taxes and show attitude to the poor person or backwards that see, bcoz of my hardworking, your children are studying!




Truth is poor people are not receiving enough services in return compared to the GSt he or she is paying!

Out of 17 lac crore tax collection,
2.5 lac crore goes for salary 
2.5 lac crore goes for subsidy
2.5 lac crore for interest payments 
2.5 lac crore for defence




Out of 2.5 lac crore subsidy 1.5 lac crore is petrol and fertiliser and LPG subsidy which all upper caste and lower caste are using. I assume 50,000 crore is agriculture subsidy in fertilisers etc In India

Scholarship given to Dalits and Adivasis is just 3.500 crore only

So please get out of your illusion that you are working to feed n educate Dalit and backwards and Muslims.

Fact is, backwards are suffering bcoz average upper caste business class is corrupt to the soul!

Better ask your parents how much taxes they have been Evading!

January 09, 2018

રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....

By Dr Yashpal Divyaben Kanjibhai || 6 January 2018 at 09:58



Think About change let's make New India.

લધુ ધટનાઓ:
૧.
એક વિકસીત શહેર ની નજીક નુ ગામ,ગામ ના સંરપંચ દલિત સમાજ ના એક દિવસ ત્યા મેડિકલ કેમ્પ કેમ્પ ના અંતે ચા માટે અતિઆગહ પણ ચા આવતા અંદાજીત અડધા કલાક પછી ડૉકટરે પુછયુ કેમ વાર લાગી તો જવાબ હતો
"સાહેબ ગામ ના સંરપંચ હરિજન છે તો તેમના ધરે થી ચા ના લાવી શકાય"

૨.
બે ભણેલી નોકરિયાત સહેલીએ જમણવાર ગોઠવવાનૂ વિચાયુૅ પણ એક સહેલી સાંજે સાહજીક ના પાડી દીધી
કારણ??
સવણૅ મકાન માલિક ને નાપસંદ વાત હતી કે એના ભાડુઆત કોઈ પછાત ના ધરે જમવા જાય.



મીડીયા નુ ભીમાકોરેગાંવ નુ સત્ય છુપાવી અસત્ય બતાવી વિકૃતિકરણ નો ખેલ.


૪.
એક મહાનગર મિક્સ એરિયા મા ફલેટ ની છાપા મા જાહેરાત જોઈ કોલ લગાવ્યો પછાત પણ સધર ભાવતાલ પુછયા હા પણ પાડી પણ......તમારી જાતિ
સાહેબ!મને તો વાંધો નથી પણ બીજા લોકો વાંધો ઉઠાવે
સારુ...
સોરી...
અને પેલા સજ્જન નુ મુખ્યધારા સાથે રહેવાનુ સપનુ પણ....થી અટકી ગયુ.


૫.
જાણીતુ શહેર મુખ્યમાગૅ પર મંદિર "સ્ત્રીઓ એ મંદિર મા પવેશ ના કરવો"


૬.
-"પપ્પા મને એક છોકરી ગમે છે સાથે જ ભણતા"
-"કંઈ જ્ઞાતી ના?"
-"હરીજન"
-ચહેરા ની ખેંચાયેલ રેખા સાથે
"તને મળી મળીને એમાથી જ મળી સમાજ શુ વાતો કરશે બીજુ કોઈ હોત તો હજુ પણ સમજત"
(આ કિસ્સા ખુબ સામાન્ય છે)
રોજબરોજ ની ધટનાઓ ના અંશો.....


ધટનાઓ વિતેલા વષૅ ની આસપાસ ની 21 મી સદી ની કહેવાતા મહાનગરો અમને સમાનતા મા માનીએ એવા ઢોંગીઓ ની
પછાત જ જાતિવાદી માનસીકતા ધરાવે છે એવા સ્વદેહિ ની
અને હવે એવુ કંઈ નથી ની....?
તમે એટોસીટી ના કડક કાયદા થી કદાચ શારિરીક અશ્પૂયતા તો દુર કરી બેઠા પણ હજુ અંતરિયાળ ગામો મા ચિત્ર નથી બદલાયુ
તમે તમારા મન મા ઘુસેલી માનશીક અશ્પૂસતા નુ શુ કરશો....!
રોજ દેશ ના કોઈક ને કોઈક ખૂણે માનશીકતા છતી થાય છે
ધમૅ ના ઠેકેદારો ઝેર ઓકતા જ રહે છે વિચારો........તમારી ઝડતા તમને જ ના ખાઈ જાય
યશપાલ ની કલમે..!
Sixer-For Friendship and Professional Relation CAST doesn't Matter But out of It Cast everywhere matter....

January 05, 2018

काठीयावाड , वोकर करार और भीमा कोरेगांव

By Vijay Makwana  || 1 August 2017 at 23:25



काठीयावाड , वोकर करार और भीमा कोरेगांव

19 दिसंबर 1803 को चीतळ , जेतपुर, मेंदरडा और कुंडला के काठी दरबारो ने अंग्रेजी हुकुमत के कर्नल वोकर को पत्र लीख कर सौराष्ट्र मे गायकवाडी-पेश्वाओ से वो लोग कैसे तंग आ चुके है वो बताया और उनसे अनुरोध किया की वे सौराष्ट्र को अंग्रेजी हुकुमत के हाथो मे लेकर उनको पेश्वाओ के राज से छुडाए. उस के बाद 30 दिसंबर 1803 के रोज जोडिया के दरबार और फिर मोरबी के राजवी जयोजी जाडेजा ने , ध्रोळ-खीरसरा के दरबार ने और 26 मई 1807 को लाठी के राजवी सुरसींहजी तख्त सींहजी गोहील (कलापी) ने पत्र लिख कर अंग्रेजो से मदद की गुहार लगाई थी. उसके प्रत्युत्तर मे मुंबई सरकार ने कहा की, "सौराष्ट्र के तालुकदार अगर अंग्रेजी शाशन की शरण मे आने के लिए नीवेदन कर रहे है,  वो हमारे लिए हकारात्मक होते हुए भी उस की ठीक तरीके से जांच कर ले, और ब्रीटीश सरकार को अगर कोइ राज्य बीना कुछ खामीयाजा भुगते मिल रहा हो तो वह खुशी की बात है."

और उसी साल सन 1807 को सौराष्ट्र मे अंग्रेज हुकुमत की स्थापना हुई. काठीयावाड और अंग्रेजो के बीच वोकर करार थया.



अब दलितो की बात करते है, भीमा कोरेगांव का युद्ध अंग्रेज सल्तनत को और मजबुत करती है. कैसे? 500 महार योद्धा 28000 पेश्वाओ को शर्मजनक पराजय देते है वो घट्ना पेश्वा के दिमाग मे डर बिठा देती है. और ठीक पांच महीने बाद पेश्वा अंग्रेस सल्तनत के शरण मे आ जाता है. सन1818 तक पेश्वा का लश्कर गायकवाडी लश्कर के साथ मीलकर जुनागढ, जामनगर, भावनगर के पास से लगान वसुलते थे. पेश्वाओ ने पराजय स्वीकार कर लिया था अब सिर्फ गायकवाड फौज के  उपर ही लश्करी कार्यवाही करनी बची थी. 1818 मे पेश्वाओ के सामने लडी थी वो महार बटालीयन को 1820 मे बेटल ओफ काठीयावाड से जाना जाता युद्ध लडने के लिए काठीयावाड बुलाया गया. 1821 का साल पुरा होते होते पुरे गुजरात पर अंग्रेजो का कबजा स्थापीत हो चुका था. और ये सब वो विर महार योद्धाओ की वजह से था जो अपने आत्म सम्मन के लिए लड रहे थे. जीन योद्धाओ की कदर और मानव होने का हक भी उन पेश्वाओ ने नही दिया थी.



सोर्स : -
गुजराती पुस्तक સૌરાષ્ટ્ર નો ઇતિહાસ (1807-1947) लेखक एस वी जानी, सौराष्ट्र युनीवर्सीटी के इतिहास विभाग के मुख्य प्रोफेसर.



- कर्नल वोकर ने मोरबी के पास "घुंटु" गांव मे अपना प्रथम दरबार लगाया, उस मे 21 रजवाडे हाजीर रहे और बाकी के लोगो ने प्रशंसापत्र लीखे.

- 1818 अंग्रेजो के सामने पेश्वाओ की पराजय हुई और पेश्वाई का अंत हुआ.



-कर्नल वोकर को मुंबई सरकार की मंजुरी मीली


- अन्य पत्रो का उल्लेख


- महार रेजीमेंट 1826 तक बेटल ओफ काठीयावाड लडी थी. उस युद्द मे वो काठीओ, दरबारो, गायकवाड, नवाब और जाफराबाद के हबसीओ से लडे थे.